Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૮ ) વતનીઓ હાલ જૈન ધર્મના સાધુઓને દેખીને આ કાણુ છે એવા પ્રશ્ન પુછે છે એવી સ્થિતિ હાલ થઈ છે. મિથિલા દેશમાં પૂર્વે ચારે વર્ણ જૈન ધર્મ પાળતી હતી ત્યાં હાલ નાની બિલકુલ વસતિ નથી. બ્રહ્મદેશ અને આસામમાં પૂર્વે જેનેાની વસતિ હતી હાલ ત્યાં અસ” લના કાઇ વતની જૈન રહ્યા નથી. હાલમાં ગુજરાત, કાઠીયાવાડ, મેવાડ, મારવાડ, માળવા, કચ્છ, દક્ષિણુ, બંગાલ, પંજાબ વગેરે દેશામાં જેનેની ઘણી વસતિને સમાવેશ થાય છે. દિગંબરેાની હિન્દુસ્થાનમાં ઘણી વસતિ છે. દક્ષિણ બગાલા વગેરેમાં હાલ જતાની જે વસતિ છે તે મારવાડ અને ગુજરાત વગેરે દેશેામાંથી વ્યાપારાર્થે ગએલા જેનેાની વસતિ છે. ... હાલમાં દિગબર અને શ્વેતાંબર વગેરે સર્વ નાની ૧૩૩૪૧૪૮ ની સખ્યા છે તેમાંથી આશરે છ લાખ દિગંબરાની સંખ્યા હશે અને સાત લાખના આશરે શ્વેતાંબર જૈતાની સખ્યા હોય એમ લાગે છે. શ્વેતાંબરામાં મૂર્તિપૂજક અને સ્થાનક બન્નેના વિભાગો પાડીને વસતિ ગણવામાં આવે તેા શ્વેતાંબર મૂર્તિપૂજકાની સાડાત્રણ લાખના આસરે વસતિ ગણાય. ભિન્ન ભિન્ન ધર્માંએની સખ્યા. ખ્રીસ્તિ ૪૧ કરાડ. બાહ્ ૩૨ કરાડ પ૦ પચ્ચાસ લાખ. હિન્દુ • ૨૨ કરાડ. ૧૭ કરેાડ ૫૦ પચ્ચાશ લાખ. એક કરેાડ ને વીશ લાખ. ... www.kobatirth.org ... ... મુસલમાન યાહૂદી આર્ય સમાજી. બ્રહ્મા અને પ્રાર્થના સમાજી. ૪૦૫૦ શીખ પારસી ... 188 ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨૪૧૯ ... *** ૨૧૮૫૩૩૯ ૯૪૧૨૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100