Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) પિસાર કરી ઘણું જેનોને પોતાના ધર્મમાં દાખલ કર્યા. જેનોને ૫રિપૂર્ણ જેન ધર્મનું જ્ઞાન નહીં મળવાથી તેઓ અજ્ઞાન રહ્યા અને તેમાંથી ઘણા અન્ય દર્શનીઓના ઉપદેશ વગેરેથી વિષ્ણવ વગેરે ધર્મમાં પેસી ગયા. હવે પડતીનાં કારણેને જાણ્યા પછી જેનોની ચડતી થાય એવા ઉપાયો આદરવા તરફ લક્ષ આપવાની જરૂર છે. જૈનેની ચડતીના ઉપાયે. ૧. લાખો કરોડ રૂપિયા ખર્ચીને ગીતાર્થ સાધુઓની સલાહ અને જનાપૂર્વક જ્યાં ત્યાં વ્યવસ્થાપૂર્વક જેન ગુરૂકુલ, બડગે, અને પાઠશાલાઓ સ્થાપવી. ૨. ગામોગામ, શહેર શહેર, ખૂણેખાંચરે રહેલા જૈનને જૈનધર્મનું જ્ઞાન થાય એ સાધુઓ દ્વારા ઉપદેશ ફેલાવવા યોજના કરવી. ૩. ચારે વર્ણ વગેરે સર્વ દેશના લેકમાં જનધર્મને પ્રચાર થાય એવી યોજનાઓ કરીને તે પ્રમાણે અમલ થાય એવા ઉપાયોને આચારમાં મૂકવા દરેક જેને પૂર્ણ આત્મભોગ આપવો. દરેક ગચ્છના આગેવાન સાધુઓએ પરસ્પરમાં સંપ રહે અને કલેશની ઉદીરણા ન થાય તથા દરેક ગચ્છના સાધુઓ ભેગા મળીને જનોની ઉન્નતિ કરી શકે એવી યોજના ઘડવી અને તે પ્રમાણે વર્તાય તે માટે લક્ષ દેવું. દરેક ગચ્છના આગેવાનોએ જે જે બાબતે મળતી આવતી હોય તેમાં ભેગા રહીને જનની ઉન્નતિ થાય તે માટે એક જૈન મહાસંધ વર્ષે વર્ષે ભરો અને તેમાં સંપ પૂર્વક જૈન શાસનની ઉન્નતિ અને જૈનની વૃદ્ધિના ઉપાય સંબંધી ચર્ચાઓ કરી સર્વાનુમતે ઠરાવ કરી ગંભીરપણે યુક્તિસર ઠરાવો પ્રમાણે વર્તવું. પ. જૈન સાધુઓ આખી દુનિયામાં ચાલતા ધર્મ મતોનું જ્ઞાન કરી શકે અને જૈન ધર્મ તનું સારી રીતે અધ્યયન કરી શકે એવાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100