Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ધર્મમાં (શૈવધર્મમાં) વટલાઈ ગયા અને બાકી રહ્યા તેમને દાસ - નાવવામાં આવ્યા. અને આવા દાસ જેવા ખનેલા અસલના જૈના કે જે હાલ ફક્ત તેમાંના કેટલાકો નવકાર જાણે છે અને પેાતાના અસલ જૈનધર્મ છે એમ જણાવે છે. આ લોકાને પેરીઆ કહે છે અને તેમની મદ્રાસ ઇલાકામાં સાડલાખના આશરે સખ્યા છે. આ બાબતને ઇતિહાસ શા પુરાવા આપે છે તે આપણે તપાસીએ. હાલાસ્ય માહાત્મ્ય નામના પ્રાચીન તામીલ ગ્રન્થના ૬૮ મા પ્રકરણમાં આ પ્રમાણે જાવવામાં આવ્યું છે કે જ્ઞાનપૂર્ણ નામના એક યુવાન શૈવ સંન્યાસીએ આઇ હજાર કાવીડ જૈન સાધુઓને પેાતાના મતમાં આ પ્રમાણે લીધા. પાંડય દેશના રાજાની રાણી અને મુખ્ય પ્રધાન કુલબધન તે યુવક સન્યાસી પાસે જઇને કહેવા લાગ્યા કે જૈન સાધુઓને ઉખેડી નાખા. કારણ કે તેએ નગ્ન જાય છે. તેઆના હાયમાં મેાર પીંછીઓ રાખે છે અને વેદેશની નિન્દા કરે છે. તે સંન્યાસી બન્ને જણુને ચિત્ર મંદિરમાં લેઇ જાય છે તે મૂર્તિને ઉદ્દે શીતે કાંઇક કહે છે અને શિવની શી ઇચ્છા છેલે જણાવવાને વિનતિ કરે છે. તે નગ્ન જૈન સાધુએ સાથે વાદવિવાદનુ કહેણુ સ્વીકારે છે. તે રાજા પાસે જાય છે. પોતાના ગ્રન્થેાના પવિત્રપણાની અગ્નિ અને જલથી કસેાટી કાઢવાની શરત કબુલ કરે છે તેમાં તે હારી જાય છે અને તેનું પરિણામ ભાગવવું પડે છે. ધણા જૈન સાધુએને કાપી નાખવામાં આવે છે. કેટલાકનાં માથાં ધાણીમાં પીલવામાં આવ્યાં અને બીજાએાની ચામડી શિયાલ, લોંકડી, કુતરાએ અને શિકારી પક્ષીઓના લક્ષ્ય તરીકે ફેકવામાં આવ્યાં. જે નિર્બલ મનના હતા તેએ આ કસોટીમાંથી બચવાને હિન્દુ થઇ ગયો. આ ખામત મદુરામાં આવેલા મૈનાક્ષી નામના મંદિરને લગતા પવિત્ર સરાવરની દિવાલા ઉપર ચવેલી છે. તેમાં બિબર આચાર્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100