Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (18) સાલમાં દીક્ષા લીધી. તેમણે સંપ્રતિ રાજાને પ્રતિાધ દીધા હતા. સંપ્રતિ રાજાને એવેશ નિયમ હતા કે દરરાજ એક નવા દેરાસરની પ્રતિષ્ટા શ્રવણુ કરીને દાતણુ કરવું. પ્રસેનજિતના પુત્ર શ્રેણિક રાજા અને શ્રેણિક રાજાના પુત્ર કાણિક અને કાણિકના પુત્ર ઉદાયિ અને ઉદાયિની પટનાનગરીમાં નવનદ રાજાએ થયા. તેમના પછી ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પછી તેના પુત્ર અશેક રાજા થયા. અશેકના પુત્ર કુણાલ અને કુણાલના પુત્ર સપ્રતિ રાજા થયા. સંપ્રતિ રાજાએ સવાલાખ જિનમંદિર કરાગ્યાં અને સવા કરોડ નવીન પ્રતિમા ભરાવી. છત્રીસ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા. પંચાણુ હજાર પિતળની પ્રતિમાઓ કરાવી અને એક લાખ દાનશાળાએ કરાવી. હારે। પાંજરાપેાળા કરાવી. આ ઉપરથી જોઈ શકાશે કે પહેલાં જેનેાની કેટલી બધી ચડતી દશા હતી. આજીજીના દેરાસરામાં અજો રૂપૈયાનાં ખર્ચે થયાં છે. રાણકપુરના દેરાસરમાં ધન્નાપારવાડે લાખા રૂપૈયા ખર્ચ્યા છે. સિદ્ધાચલની નવટુંકામાં અબજો રૂપૈયા ખર્ચવામાં આવ્યા છે. પૂર્વે જેનેાની પાસે કરાડેા રૂપૈયા હતા. રાજસ્થાનમાં એગણીસમા સકા સુધી આશવાળા રાજાઓને ત્યાં પ્રધાનપદ વગેરે ભાગવતા હતા. હાલ જતામાં કાઈ કાઇ રાજાને ત્યાં પ્રધાનપદ પર પણ નથી તે કેટલી બધી દિલગીરીની વાત. ધન્નાપેારવાડની પાસે કરાડે રૂપૈયા હતા. તે રાણકપુરનું દેરૂં કરાવતા હતા તે વખતે સાંભળવા પ્રમાણે કુંભા રાણાએ કહ્યું હતું કે હારા દેરામાં મારીવતી એક થાંભલા કરાવજે. ધન્નાપારવાડે રાણા તરફથી એક થાંભલા કરાવ્યેા. તેમાં લાખ રૂપૈયા થયા, તેથી કુંભારાણા વિચારવા લાગ્યા કે અહેા, અહા! ધન્ના પેરવાડ તા ધનની ખાણુ છે. વિમલશાહની પાસે કરડા રૂપૈયા હતા. વિમલશાહનું ધન ગણી શકાતું નહોતું. તેણે આણુજીના પર્વત પર સેાનૈયા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100