Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
રાજગ્રહી અને બંગાળા તરફના કેટલાક ગામેમાં હાલ કેટલાક વૃદ્ધ બ્રાહ્મણેા કહે છે કે અમારા બાપદાદાએ નમસ્કારમંત્ર ભણતા હતા. એક પંડિતે અમને કહ્યું હતું કે અપેાધ્યા તરફ હાલ જે વૈષ્ણુવા છે તે ત્રણચાર પેઢી પહેલાં જેના હતા. કાશીમાં કેટલાક વૈષ્ણુવા છે તે ત્રણચાર પેઢી પહેલાં જેતા હતા. જગત્પતિ શેઠનું કુટુંબ પૂર્વે જૈનધર્મ પાળતું હતું. હાલમાં અજીમગંજમાં તેના વંશજોએ બે પેઢીથા પ્રાય: વૈષ્ણવધર્મ સ્વીકાર્યાં છે. આ પ્રમાણે દેશેા દેશમાં જૈતા વટલીને ધણા વૈષ્ણવ ધર્મમાં દાખલ થયેલા છે. આ ઉપરથી જૈનબન્ધુએ જોઈ શકશે કે આપણા આચાર્યોંએ અને સાધુએએ પ્રમાદી બનીને ઘણું ખેાયું છે.
અકબર આદશાહના રાજ્યમાં જેનેા કેટલા હતા તેને તિ હાસ તપાસવામાં આવે છે તેા કહેવું પડે છે કે તે વખતે ફક્ત અકબર બાદશાહના રાજ્યમાં સાડાત્રણ કરોડ ઉપ જેના વસતા હતા. આ બાબતના પુરાવે! લંડનમાં ગએલા તરામાંથી મળી શકે છે. અકબર બાદશાહના વખતમાં દક્ષિણુનું રાજ્ય, રાજપુતસ્થાન રાજ્ય, ખાનદેશ વગેરે દેશામાં ઘણા જૈને વસતા હતા તે સર્વે ભેગા ગણવામાં આવે તે જૈતાની લગભગ દશ કરેડ સખ્યા થાય. ફક્ત એક તપાગચ્છમાં શ્રી હીરવિજયસૂરિની સાથે બિહારમાં એક વખત પાંચસેા સાધુ હતા. તે ઉપરથી ખ્યાલ કરવાના છે કે તપાગચ્છ, ખરતર વગેરે અન્ય ગચ્છામાં હજારા સાધુએ હશે, અને દિગબશમાં પણ સેકડેય ભટ્ટારકા હશે.
પૂર્વે જૈનાએ ઘણા સધ કાઢેલા છે અને તેમાં અન્ને રૂપૈયા ખર્ચ્યા છે. તે હાલનાં જૈનેાનાં છત્રીસ હજાર મર્દિશ ગણી શકાય છે. આર્યાવર્તમાં આટલાં લગભગ જિનમંદિરે છે તે ઉપરથી પૂર્વે જૈનેાની કેટલી બધી જાહેાજલાલી હતી તેના ખ્યાલ આવે છે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100