Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭ ) કાવી, વિક્રમ સંવત સેાળસેની સાલમાં શ્રી હીરવિજયસૂરિ મહારાજ થયા. તેમણે અકબર બાદશાહને પ્રતિષેધ આપ્યા. તેમના વખતમાં શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયે ખરતર આદિ અન્ય ગચ્છનું ખંડન કર્યું હતું તેથી ખરતર તપાગચ્છ આદિ ગચ્છાના આચાર્યો તથા શ્રાવકાને પરસ્પર સારી રીતે સંપ તથા સબંધ રહી શક્યા નહિ. જૈનાચાર્યાં પેાતાના જૈનધર્મ રૂપ ધરમાં ગચ્છના ભેદે પરસ્પર વિવાદ કરીને પેાતાના આત્મવીર્યને ક્ષય કરવા લાગ્યા. પેાતાની ધર્મ સત્તાને કેટલે બધા વિસ્તાર હતા તે સંબધી પરસ્પર સપના અભાવે જૈનાની મહાસભા ભરીને જૈનચાર્યું અને સાધુએ વિચાર કરી શક્યા નહિ તાપણ તેઓએ જૈનધર્મનું સાહિત્ય વધારવા જે આત્મભાગ આપ્યા છે તેને તે કદિ ઉપકાર ભૂલી શકાય તેમ નથી. આપણા પૂર્વાચાર્યાએ જે જે શુભ કાર્યો કર્યા છે. તે આપણે કદિ ન ભૂલવાં જોઇએ પણ જે બાબત સંબંધી તેમણે લક્ષ ન દીધું, ( ગમે તે કારણેાથી ) તે તે બાબતને તે જણાવવી જોઇએ. દિગંબર જૈતાનુ દક્ષિણમાં ઘણું જોર હતું. આખા હિંદુસ્થાનમાં કુલ વસ્તી ત્રીશ કરાડની ગાય છે તેમાં મદ્રાસ ઇલાકાની વસ્તી ત્રણ કરોડની છે. ઈસ્વીસનના પહેલા સૈકાથી તે દશમા સૈકા સુધી મદ્રાસ ઇલાકામાં જૈનોની પુષ્કળ વસ્તી હતી. જૈનાએ મદુરા પાંડય વગેરે દેશને રાજા પૂરા પાડયા છે. ઇ. સ. ના દશમા સૈકામાં શૈવ અને જેતે વચ્ચે ધર્મ સબધી સ્પર્ધા ચાલી. આજની માફક કૈવલ ધર્મ ચર્ચા ચાલતી હતી એમ નહિ પરન્તુ તે વખતે યુરેાપીયન દેશામાં બન્યું છે તેમ મદ્રાસ ઇલાકામાં પશુ તે ધર્મયુદ્દો ખુનખાર થયાં હતાં. શૈવ અને જેના વચ્ચે ધર્મયુદ્ધો થયાં અને તેનુ પરિણામ એ આવ્યું કે તે ભાગમાં વસનારા હજારા જૈતાને રીબાવી રીબાવીને મારવામાં આવ્યા અને જેમનું મનેાખલ નિર્મલ હતું તેમે અન્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100