Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) મેરી (મેરીમાં થએલા) રાજાની પછી મેવાડમાં ગેહલોટી વંશની સ્થાપના થઇ હતી તે વંશમાં પણ પૂર્વે જૈત રાજાએ થઈ ગયા છે. અને તેમનાં અધાવેલાં મેવાડની પાલેામાં હાલ પણ જૈનમન્દિરાનાં ખડીયા છે.” "" પત્ર ૬૫૫ માગલના તેમજ હિન્દુઓના ઇતિહાસમાં પ્રખ્યાત થયેલા ધારૂલ ખૈરની સરહદમાં આવી અજાયબીઓ છે. ચૈાહાણાની દંતકથાને ટેકા આપનારા શિલાલેખા મેળવવાને મેં ઘણી મહેનત કરી પણુ તે નકામી ગઇ. આટલું છતાં ભાગ્યયેાગે મને જુના રાજાએના સિક્કા મળી આવ્યા હતા. જે ઉપર યુદ્ધ અને જતની નિશાનીએ માલમ પડતી હતી. આ ઉપરથી સમજી શકાય છે કે પૂર્વે ક્ષત્રિય રાજાએ જૈનધર્મ પાળતા હતા. પૂર્વ અનેક બ્રાહ્મણા જૈનધર્મ પાળતા હતા. ચેારાશી જાતના વાણિયા ગણાય છે. તેમાંથી ઘણી જાતના વાણિયાની સ્થાપ ના કરનારા જૈનાચાર્યાં હતા. સિન્ધ અને સાવીર દેશના રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યાં હતા એમ કલ્પસૂત્રથી સિદ્ધ થાય છે. દશાણું. ભદ્રરાજાએ શ્રી વીરપ્રભુનું મેટું સામૈયું કર્યું હતું અને તેણે સાધુપણું અંગીકાર કર્યું હતું. વિહાર દેશ તે! તેની જાહેાજલાલીવાળા દેશ હતા. આસામ, જાવા, બ્રહ્મદેશ, એઢીયા વગેરે દેશમાં પડેલાં જૈનધર્મ હતે. કયા કયા દેશમાં પૂર્વે જૈનધમ હતા તે તીર્થંની સિદ્ધિથી નક્કી થાય છે માટે તે જણાવવાને નીચે પ્રમાણે ક્ષેાકા લખવામાં આવે છે. श्रीमाले मालवेवा मलयजनिखिले मेखले पीछलेवा । नेपाले नाहलेवा कुवलयतिलके, सिंहले मैथलेवा ॥ डाहाले कौशलेवा विगलीतसलिले जंगले वातिमाले । श्रीमतीर्थकराणां प्रतिदिवसमंतत्र चैत्यानि वन्दे ॥ ५ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100