Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) अंगेबगेकलिङ्गे सुगतजनपदे सत्प्रयागे तिलङ्गे । गौडेचौडे मूरींडे वरतरद्रविडे उद्रियाणे च पौढ़े ॥ आद्रमाद्रे पुलींद्रे द्रविडकुवलये कान्यकुब्जे सुराष्ट्रे । श्रीमतीर्थकराणां प्रतिदिवसमहंतत्र चैत्यानि वन्दे ॥ ६ ॥ પાંચમા અને છ લોકથી જે જે દેશોમાં તીર્થો જણાવ્યાં છે તે તે દેશમાં પૂર્વે જૈનધર્મ હતું અને કરડે મનુષ્ય જૈનધર્મ પાળતાં હતાં એમ સિદ્ધ થાય છે. આર્ય સુહસ્તિના વખતમાં તો ઉત્સર્ગ માર્ગે અનાર્ય દેશોમાં જૈન - સાધુઓ વિચર્યા હતા એવું પૂર્વ જણાવવામાં આવ્યું છે. દક્ષિણ દેશમાં જન રાજાઓનું શ્રી વીરપ્રભુ અને તેમની પાછળ વિક્રમના સાત આઠ સૈકાઓ સુધી પુષ્કળ જોર હતું. શ્રી વિક્રમના પહેલા, બીજા અને ત્રીજા સૈકા સુધી તો જેનું પુષ્કળ જેર હતું. જેનોની સાથે તે વખતમાં સ્પર્ધા કરે એવા બેઠે હતા પણ બદ્ધા કરતાં જેનોની વસ્તી ઘણું હતી અને તેમજ જનધર્મી રાજાએ પણું ઘણુ હતા. | મીસીસ એનીબેસન્ટ જૈનધર્મ સંબંધી પિતાના ભાષણમાં જ વે છે કે “આગળ જણાવ્યા પ્રમાણે દ્વીપકલ્પ (હિન્દ) ના આખા દક્ષિણ ભાગમાં થઈને નીચે પ્રસરતા જેને દક્ષિણ હિન્દુસ્તાનમાં આવી પહોંચ્યા. મદુરા, ત્રિચીનોપલી અને દક્ષિણ હિન્દુસ્થાનના બીજા ઘણું દેશોને તેઓએ રાજા પૂરા પાડ્યા છે.” આ પ્રમાણે ઐતિહાસિક રષ્ટિથી જોતાં જેનું પૂર્વ ઘણું જેર હતું એમ સિદ્ધ થયા વિના રહેતું નથી. જ્યારે હિન્દુસ્થાનપર સીથીયન લોકોની સ્વારીઓ આવી તે વખતે હિન્દુસ્થાનમાં ઘણું જેન રાજાઓ હતા. કાઠીયાવાડમાં વલ્લભીપૂરીના ભંગ પૂર્વ ઘણું જેન રાજાઓ હતા. કાઠિયાવાડમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100