Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન થ૦ ;િ ક ને વહાલી મેં કીધી, તેની આજ્ઞા માથે લીધી; ? વિપરીત દશા મમ વીર ! વિદારરે. નાથ : ર તો મનહર વાસે, બાહૃદથી દિલ દિલાસે; " તર-ભીષણતા એને વારે નાયક કાનન નનંદન, દુરિત નિકંદન શિવપુર-ચંદન; S: --રસાગર કિલ્મિળ કાપી તારરે. રતનસિંહ દુમરાકર. आत्म उपदेश. ( બનાર. ) હ૭ મા વાત ચૂત નારી, આખર મરનું નિરધારી. ટેક. ઉત્તમ કુળમાંહી આવી, આવરદા એળે ગુમાવી; ગપસપમાં અંદગી ગાળી, આખર ( ૧ ) નહિ નીજ ધર્મને જા, નહિ મને મમ પિછા; સદગુરૂની શિક્ષા ન ધારી, અમર૦ ( ૨ ) તું ફડ થઈને માંચ, ચાખીએ ચઢી તું ચા વિધવિધનાં વસ્ત્રો ધારી, આખર૦ ( ૩ ) સેવામાં દાસ હજાર, કરે ખમીખમ ઉચ્ચાર; શીર પર ચામરને ઢાળી, આખ૦ ( ૪ ) તું સુતો એજ પલંગ, મર્દન કરીને નીજ અંગ : ' અરે મરણની બીક વિસારી, રબર, ( ૫ ) નિત્ય નિયમ કર્યું નડુિં કઇ, ઘર દેહ મનુષ્યનો ભાઈ, અરે દશા થશે શી તારી, આ પર૦ ( ૪ ) આ કાયા તારી છે કારણ, તે વાત માનજે સારી; અણધારી છે પડનાર, આખર૦ 9 ) તું માની રહ્યં બધું મારું, પણ કાંઈ નથી જીવ તા; વડું સત્ય વાત વિચારી, આ ખર૦ ( ૮ ) માટે ચેત ચેન તું પ્રાણી, ફીર ઉપર મારા ભય જાણી; જય જેનધર્મ જયકારી, આખર૦ ( ૯ ) જે ખોટી જગતની બાજી, જે એવું કદી નહિ રાઈ; -- સુરઈદુ કહે શીખ સારી, આખર૦ (૧૦) r, ( વાગઢ) --- — રીદ કરશન રોડ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36