Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन धर्म प्रकाश. વુિં પુનિવપન વર્ષ તે તિતુ જsધ્યure जीवा निश्चिन्वन्ति तेषां जगवतां सन्मुनीनां वत्सलता, संक्षयन्ति परिक्षानातिरेकं । ततो निवर्तयन्ति तमुपदेशनावाप्तशुजवासनाविशेषाः सन्तो ઘરવિવાદ્રિતિવર્ષ, gછત્તિ જ વિતા મુનિજ તે વર્ષા, નિત શિષ્યજાઉં, જ્ઞાતિ ના વિવાહ I તતઃ પ્રજાનું पृहस्भावस्थोचितं साधुदशायोग्यं च प्रतिपादयन्ति धर्ममार्ग, प्राध्यन्ति त. पाजनोपायं महारत्नेन । કાલાવડપવા જાય, આ પ્રમાણે સન્મુનિનાં વચનને સાંભળીને હિતને જાણનારની જેવા તે દ્રિક અને ભવ્ય એવા મિયાદષ્ટિ જીવો તે પૂજ્ય સન્મુનીશ્વરની વત્સલતાનો નિશ્ચય કરે છે, અને જ્ઞાનના અધિકાને જુએ છે; પછી તે ગુરૂના ઉપદેશથી વિશેષ પ્રકારની શુભ કામના પ્રાપ્ત થવાથી ધનના વિષયવાળી લોભની આસક્તિનો ત્યાગ કરે છે, અને મુનિજનોને તેઓ વિશેષે કરીને ધર્મને માર્ગ પૂછે છે, પિતા શિબભાવ દેખાડે છે તથા ગુરૂજનનું (માતપિતાદિકને ) પણ વિનયાદિક ગુણાએ કરીને રંજન કરે છે. ત્યાર પછી પ્રસરી વાળા ગુરૂ મહારાજ તેમને ગૃહસ્થાશ્રમને ઉચિત અને સાધુપણાને યોગ્ય એવો (બંને પ્રકાર ) ધર્મમાર્ગ બતાવે છે અને તે ધર્મને પાર્જન કરવાનો ઉપાય જથ્થુ પ્રયત્નજી પ્રહ કરાવે છે–અંગીકાર કરાવે છે.” - -- -- --- - - પુસ્તક ક સં. ફાગુન, સંવત ૧૯૭૨. વીર સંવત ૨૪૪. અંક ૧૨ એ. मनोलंदिरमां पधारवा श्री वीरने विज्ञप्ति. .. સોરઠની લયમાં. નાથ સમ મન મંદિરમાં તાદિનેશ પારરે, જગાવી ઝગમગતી ત્યાં તે પ્રમા વિસ્તારરે. ચાર ચાર ચતુરાઈ ચલાવે, છળી મને મહામૂર્ખ બનાવે; એ સંકટ-સિંધુથી સંઘ મારજો રે. નાર કામ-કમિશ કુટિલતા ધારે, કુસુમબાણથી મુજને મારે, કહે કરી પકાર અરજ અવધારજો. નાર પ્રમાદ-ગ તે પાસે આવી, ગયે બધી મિલકત મૂજ સ્થાથી ૧ અજ્ઞાન-અંધકારને દૂર કરવા સૂર્ય સમાન. ૨ ચાર કષાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36