________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેના દુ:ખે પાતાને પણ દુ:ખી લેખે છે. પેાતાના રાજ્યના વિદ્મશ્રી-રાજા મિત્રરાજ સગાતે બ્લેઇએ તેવા
ભાલે કા સબંધ રાખડી નથી અને સ ધરાવે છે.
3. જે પ્રથમાવસ્થામાં સારી રીતે વિદ્યા સપાદન કરી લે છે, નાયક નમુના પાશુ કરે છે, લક્ષ્મીવંત છતાં તેના ગેરઉપયેાગ નહિ કરતાં ન્યાય નીતિથી તેના વધારા કરી પરમાર્થ ભરેલાં કા માં તેના સદ્યય કરેછે, કોઇ પણ પ્રકારના ( જાતિ કુળ-કાળ-રૂપ-વિદ્યા-અધ-લાભ પ્રમુખને ) મદ કરજ્ઞા નથી, તેવા રાજાએ, પ્રધાના, ન્યાયાધીશ, શ્રેષ્ઠીએ અને યુવરાજદેક અધિકારીઓ ખરેખર જગતમાં જશવાદ પામી સદ્ગત થાય છે. તિાસૂ . મુ.કવિ.
सदुपदेश - आपणी उन्नतिनां सत्साधन.
" शवसो महिला सुशीला, सोभाग्यमंगे चस्माभिरामाः युवा विनीता स्वजनो मनोशः पचेलिना पुण्यतरोः फलालि: "
* ઉત્તમ વંશમાં વસવુ, સુશીલ-સદાચરણી-પતિવ્રતા સ્ત્રીની પ્રાપ્તિ થવી, ડાઉરમાં મતિલકાદિ ઉત્તમ લક્ષણા દાદારૂપ લાવણ્યાદ્રિ શુક્નેા પ્રાપ્ત થવા, મન ગમતી લક્ષ્મી-સ ંપદા મળવી, વિનયવ્રત-આજ્ઞાકારી પુત્રની પ્રાપ્તિ થવી, સારાં-સુશીલ જૂના સાંપડવાં એ માં પુન્યવૃક્ષનાં પરિપકવ મૂળ સમજવાં. ” પુન્યરાળી જાજ એ બધાં વાનાં પ્રાપ્ત થઇ શકે છે. માં વશેામાં જિનેશ્વરા વશ પ્રશંસા ચામ્ય ડાય છે. સઘળા કુળેમાં શ્રાવકનાં કુળા પ્રશં રવા ચેાગ્ય છે, સઘળી ગતિમાં સિદ્ધિ-ગતિ પ્રશ ંસવા ચેગ્ય છે અને સઘળાં સુખમાં જન્મ જરા મરણુ રહિત મુક્તિમુખ પ્રશ'સવા ચાગ્ય છે.
ખીજા અનેક કુ કરતાં શ્રાવક કુળની પ્રશ ંસા શાસ્ત્રકાર શામાટે કરે છે? રે કુળને વિષે પાણી સદાય ગળવામાં આવે છે. અત્ યુગળ પાણી જેમાં વાપરવામાં આવતુંજ નથી, રસોઈ માટે છાણાં-ઈંધણાં પણ ધીને ( પુંછ પ્રમાને ) જ વપરાય છે, અને અનાજ (ધાન્ય) વ રહિત દાય તેવુ જ ચણાથી દળાય છે. જે કુળમાં મેળ અથાણુ ખાવામાં કે કરવામાં આવતુંજ નથી, કંદમૂળ પ્રમુખ અનંતકાય છાપરામાં-ઘણુ કરવામાં આવતાં નથી, શુદ્ધનિંદાય જિનેશ્વર દે, નિગ્રંથ-મહાવ્રતધારી શુષ્ક અને શીલાદિ પવિત્ર ધથી સંસ્કૃત સત્તા સતીની સેવા કરવામાં આવે છે, તેમજ જેમાં સમકિત મૂળ સા ઉત્તમ વ્રત નિય! ઉચ્ચરવામાં આવે છે, સામાયિકાદિ છ આવું
For Private And Personal Use Only