Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha Catalog link: https://jainqq.org/explore/533368/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir REGISTERED No. 3. 150. જૈનધર્મ પ્રકાશ. शादूलविक्रीडितम्. पूजामाचरतां जगत्रयपतेः संघार्चनं कुर्वतां । तीर्थानामजिवंदनं विदधता जेनं वचः शृण्वताम् ।। सदानं ददतां तपश्च चरतां सत्चानुकंपाकृता । થપાં શાંતિ રિનાનિ જપ કાં તેષાં વ્યાના 5 ફા છે જે પુણ્યાત્માઓના દિવસા વિજાતમાતિ કિસીકતા, સર્ષનું સેવન ! કરતાં, તીર્થોનું વદન કરતાં જિનવાણી લતા સપાદન આપતા પરમા તપતાં અને પ્રાણીઓ પર અનુક પ કરતાં કરતીત થાય છે તેમના નામ સરળ છે, પુસ્તક પર મું, ફાટ્યુન- સંવત વર, લાશ કે ૧૨ મ. તમારા ' -- કોઈ જરૂર જો જો, - - - - - - - - વિજ્ઞાતિ - લોકો દ ધ અને શુ સલ છે. - - શ્રી જૈનધમ પ્રસારક સભા ભાવનગર अनुक्रमणिका. ૧ મન મંદિર માં પધારવા થી તેને 15 સપદેશ આપણી ઉન્નતિનાં - ૩૬પ સિસોધન કદ ... કુછ ૨ - મઉપદેશ. કે પડ આવશ્યકવિચાર ગતિસ્તવન૩૬ પાંચ દિને સવાદ, ૪ સામાયિક આવશ્યક ક૬૮ કિલો . શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મની ઓળખાણ ૧ ચ દરાજાના રાસ ઉપરથી કરવા બે બાલ. .. ૩૬ નીકળતો સારી અને કિ ? સાધ-ચેની શકાય તે ચેત. છ ફરી ભક્તિને મિષે થતી આશાતના | ઇ નરપતિ પ્રમુખને હિતબેધ. ૩૭૧ ૩અનય વિધવાઓ માટે અપીલ૩૯૬ શ્રી “સરસ્વતી” છાપખાનું-ભાવનગર, . વાર્ષિક મૂહલ . ) પિસ્ટેજ રા - ભેટ સ - - - - - કંકા For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * . રાજા મહાર પડ છે, ( માટેજ બાકી છે. ) ૨૫: સારા બંધ મૂળ, પં. ગંભીરવિજયજી કૃત ટકાયુકત. મિસાર ય મૂળ-મૂળ ને ટીકાના ભાષાંતર ા , (લુક કારે) 'કવિકુવનદારુ ભાઇ ની મા િક હેડ છપાયેલછે. - ૨. હાલમાં જ પાસ છે. : પ્રકૃતિ ગ્રંથ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કત મોટી ટીકાયુક્ત. હું હારવાળા શા. ભાઈ ભાગરદની રાહાયથી) ઉપદેશ સમિતિકા. શ્રેય. મોટી ટીકા યુકત. એ દ. નિરાચ્છી પરી. દરમ' છગનલાલની સહાએથી). આ બ કર્મગ્રંવાદિ વિરાર. (બુક કરે) ઠ હાઇ શ્રીજીના ઉપદેશ દવે કા વર્ગની સહાયથી) - ડી શાંતિનાથ ચરિત્ર. પદ્યબંધ. સંસ્કૃત હારવટ કરીને પાકિ સહાયથી ) પર હિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર, પર્વ ૮-૯ (આવૃત્તિ ૨ જી.) કરી છે. દેશના ભ પંતર. (અમદાવાદ નિવાસી કેશવલાલ નભુભાઈ ? : વારા નિવારી શેડ જાણેકચંદ વેલશની આર્થિક સહાયથી) 1 કપ ડું પદે પ્રારાદ ગ્રંથ મૂળ. (શ્યમ ૭ થી ૧૨ ) (28 હિરાલાલ બરંદાની સહાયથી) | ગીરના કેવળી વિ ભાષાંતર , બ્લાહ પાંડા, વિરમગામ નિવાસીની રાહાટી) : (છ કર્યું છે કે ન હોય. ટીકા યુકત. પંદર ચરિત્ર ! કતર (૬ પસહર તો ના મહુડમ્પ ઉપર) : નંઈડર નિવાસી તા. હિરા૨ લ ચંદની સહાયથી બી ૬પદેશ પ્રસાદ ૫. મી. ( ર બ ૧૩ થી ૨૪ ) '' : હું મતિ ભવ પ્રપંચ ઉધાનું લાષાંતર. (૨૦ હજાર લોકનું) - બિહાચર્ય ચરિત્ર. ( ગુજરાતી ભાષામાં. સ્વતંત્ર લેખ) એ તો ર ત ગ્ય ડાક પાંતર. પડતા રેડ કે પૈકી બર શિવાયના એ પિતા તરફથી હાર For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन धर्म प्रकाश. વુિં પુનિવપન વર્ષ તે તિતુ જsધ્યure जीवा निश्चिन्वन्ति तेषां जगवतां सन्मुनीनां वत्सलता, संक्षयन्ति परिक्षानातिरेकं । ततो निवर्तयन्ति तमुपदेशनावाप्तशुजवासनाविशेषाः सन्तो ઘરવિવાદ્રિતિવર્ષ, gછત્તિ જ વિતા મુનિજ તે વર્ષા, નિત શિષ્યજાઉં, જ્ઞાતિ ના વિવાહ I તતઃ પ્રજાનું पृहस्भावस्थोचितं साधुदशायोग्यं च प्रतिपादयन्ति धर्ममार्ग, प्राध्यन्ति त. पाजनोपायं महारत्नेन । કાલાવડપવા જાય, આ પ્રમાણે સન્મુનિનાં વચનને સાંભળીને હિતને જાણનારની જેવા તે દ્રિક અને ભવ્ય એવા મિયાદષ્ટિ જીવો તે પૂજ્ય સન્મુનીશ્વરની વત્સલતાનો નિશ્ચય કરે છે, અને જ્ઞાનના અધિકાને જુએ છે; પછી તે ગુરૂના ઉપદેશથી વિશેષ પ્રકારની શુભ કામના પ્રાપ્ત થવાથી ધનના વિષયવાળી લોભની આસક્તિનો ત્યાગ કરે છે, અને મુનિજનોને તેઓ વિશેષે કરીને ધર્મને માર્ગ પૂછે છે, પિતા શિબભાવ દેખાડે છે તથા ગુરૂજનનું (માતપિતાદિકને ) પણ વિનયાદિક ગુણાએ કરીને રંજન કરે છે. ત્યાર પછી પ્રસરી વાળા ગુરૂ મહારાજ તેમને ગૃહસ્થાશ્રમને ઉચિત અને સાધુપણાને યોગ્ય એવો (બંને પ્રકાર ) ધર્મમાર્ગ બતાવે છે અને તે ધર્મને પાર્જન કરવાનો ઉપાય જથ્થુ પ્રયત્નજી પ્રહ કરાવે છે–અંગીકાર કરાવે છે.” - -- -- --- - - પુસ્તક ક સં. ફાગુન, સંવત ૧૯૭૨. વીર સંવત ૨૪૪. અંક ૧૨ એ. मनोलंदिरमां पधारवा श्री वीरने विज्ञप्ति. .. સોરઠની લયમાં. નાથ સમ મન મંદિરમાં તાદિનેશ પારરે, જગાવી ઝગમગતી ત્યાં તે પ્રમા વિસ્તારરે. ચાર ચાર ચતુરાઈ ચલાવે, છળી મને મહામૂર્ખ બનાવે; એ સંકટ-સિંધુથી સંઘ મારજો રે. નાર કામ-કમિશ કુટિલતા ધારે, કુસુમબાણથી મુજને મારે, કહે કરી પકાર અરજ અવધારજો. નાર પ્રમાદ-ગ તે પાસે આવી, ગયે બધી મિલકત મૂજ સ્થાથી ૧ અજ્ઞાન-અંધકારને દૂર કરવા સૂર્ય સમાન. ૨ ચાર કષાય. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન થ૦ ;િ ક ને વહાલી મેં કીધી, તેની આજ્ઞા માથે લીધી; ? વિપરીત દશા મમ વીર ! વિદારરે. નાથ : ર તો મનહર વાસે, બાહૃદથી દિલ દિલાસે; " તર-ભીષણતા એને વારે નાયક કાનન નનંદન, દુરિત નિકંદન શિવપુર-ચંદન; S: --રસાગર કિલ્મિળ કાપી તારરે. રતનસિંહ દુમરાકર. आत्म उपदेश. ( બનાર. ) હ૭ મા વાત ચૂત નારી, આખર મરનું નિરધારી. ટેક. ઉત્તમ કુળમાંહી આવી, આવરદા એળે ગુમાવી; ગપસપમાં અંદગી ગાળી, આખર ( ૧ ) નહિ નીજ ધર્મને જા, નહિ મને મમ પિછા; સદગુરૂની શિક્ષા ન ધારી, અમર૦ ( ૨ ) તું ફડ થઈને માંચ, ચાખીએ ચઢી તું ચા વિધવિધનાં વસ્ત્રો ધારી, આખર૦ ( ૩ ) સેવામાં દાસ હજાર, કરે ખમીખમ ઉચ્ચાર; શીર પર ચામરને ઢાળી, આખ૦ ( ૪ ) તું સુતો એજ પલંગ, મર્દન કરીને નીજ અંગ : ' અરે મરણની બીક વિસારી, રબર, ( ૫ ) નિત્ય નિયમ કર્યું નડુિં કઇ, ઘર દેહ મનુષ્યનો ભાઈ, અરે દશા થશે શી તારી, આ પર૦ ( ૪ ) આ કાયા તારી છે કારણ, તે વાત માનજે સારી; અણધારી છે પડનાર, આખર૦ 9 ) તું માની રહ્યં બધું મારું, પણ કાંઈ નથી જીવ તા; વડું સત્ય વાત વિચારી, આ ખર૦ ( ૮ ) માટે ચેત ચેન તું પ્રાણી, ફીર ઉપર મારા ભય જાણી; જય જેનધર્મ જયકારી, આખર૦ ( ૯ ) જે ખોટી જગતની બાજી, જે એવું કદી નહિ રાઈ; -- સુરઈદુ કહે શીખ સારી, આખર૦ (૧૦) r, ( વાગઢ) --- — રીદ કરશન રોડ, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઃ આવક વિચાર ગતિ સ્તવન ઘર વિચાર શર્મિત સવજ. ( મહેપાધ્યાય શ્રીમાનવિજયજી કૃત.) વીશે જિનવર નમું, ચતુર ચેતન કાજ; આવશ્યક જેણે ઉપદિયા, તે યુટ્યું જિનરાજ. આવશ્યક આરાધતાં, દિવસ પ્રત્યે દય વાર; દુરિત દોષ દૂરે ટળે, એ આતમ ઉપકાર. સામાયક ચઉવિષ્ણુએ, વંદન પડિક્રમણ કાઉસગ પચખાણ કર, આતમ નિર્મળ એg. ઝેર જાય જેમ જાંગુલી-મંત્રણે મહિમાય, તેમ આવશ્યક આદ, પાતક દૂર પલાય. ભાર તજી જેમ ભારવહી, હેલે હલુઓ થાય, અતિચાર આલોવતાં, જન્મ દોષ તેમ જાય. ભાવ થ–૧–૨ ઉલાય રંક સામાયિકાદિ છ આવરયિકનું સેવન-આરાધન કરતાં દુરિત-પાપ દોષ દૂર થાય છે એ આત્માને ઉપકાર સમજવો. તીર્થકર દેવોએ એ મા ઉપદેશેલો છે. ૩ જેથી આતમાં નિર્મળ થાય એવાં છે આવશ્યકનાં નામ આ ગાથામાં આવ્યાં છે. તેનું વર્ણન આગળ ઢાળોમાં વિશેષ પ્રકારે કરેલ છે. તે સરહસ્ય સમજી આદરવા ચેક છે.. * ૪ જેમ ગુલી મંત્રના પ્રભાવથી વિષધરનું વિષ જતું રહે છે-ઉતરી જાય છે તેમ ઉકતું રામાનું શ્રદ્ધા રહિત સેવન કરવાથી પાપકમળ સઘળા દૂર થઈ જાય છે, અને આત્મા શુદ્ધ-નિર્મળ થાય છે. ઉપયોગ સહિત સઘળી કરણ લેખે થાય છે. ૫ જેમ ભારવહી ( મજુર) માથા ઉપર ભાર ઉતારીને તરત હળ થાય છે તેમ દિવાના, રાત્રીન, પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક અતિસાર સદ્દગુરૂ સમીપે આવોચનાં, તેની નિંદા ગહ કરતાં, જે જન્મ મરણનો ભાર જય માથે રહે છે તેમાંથી જીવ મુકત થઈ શકે છે એ ઓ લાભ નથી, કાલકે મહાન લાભ છે, માટે તેમાં વિશે આદર કરે યુકત છે. ઈતિ દP - ૭ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવાવ રૂા . ( ઢાળ-ડપૂર છે અતિ ઉજરે—એ દેશી) પહેલું સામાયિક કરે, આ સમતા ભાવ; રાગ પ રે કરે રે, આમ એહ સ્વભાવ રે, પ્રાણ, સમતા છે ગુણગે, એતો અભિનવ અમૃત મેહરે; પ્રાણી, સમતા છે ગુણગેહ. આપોઆપ વિચારીએ રે, રમીએ આપ વરૂપ મમતા જે પરણાવની, વિષમ તે વિષ કુપરેપ્રાણી- ૨ ભવ ભવ મેલી મૂડીરે, ધન કુટુંબ સંગ; વાર અનંતી અનુભવ્યા, સવિ સાગ વિગરે. પ્રાણ ૩ શત્રુ મિત્ર જગ કે નહિરે, સુખ દુઃખ માયા જળ, જે જાગે ચિત્ત ચેતના, તે સવિ દુઃખ વિસરાળરે. પ્રાણ. ૪ સાવધ ગ સવિ પરિહરીરે, એ સામાયિક રૂપ; હવા એ પરિણામથીરે, સિદ્ધ અનંત અરૂપરે. પ્રાણી૫ સાવા–૧. છ આવશ્યક પૈકી પ્રથમ આવશ્યક સમભાવને પિષવારૂપ સામાયિક સમતા લાવીને કરો અને રાગ દ્વેષને દુર ટાળે ટાળવા પ્રયત્ન કરો. રમતા રસમાં ઝીલવું એ આત્માનો સહજ સ્વભાવ છે, સમતા એ ગુણનું ઘર છે, અને અપૂર્વ અમૃતની વૃષ્ટિરૂપ છે, તેથી શાન્તિને ઈચ્છનારા સહુ ભાઈ બહેનોએPage #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુ દેવ ગુરૂ અને ધર્મની ઓળખાણ કરવા છે ઍલ. शुद्ध देख गुरु अन धर्मली ओळखाण शरी, एक निष्ठात्री તેનો કાર જ ના અશરફરાજે છે. રાગ દ્વેષ અને હાદિ સકળ દુઇ વિકાને સંપૂર્ણ રીતે જીવી લઈ, જેઓ સર્વજ્ઞ, સર્વદશી, સર્વ શક્તિ સંપન્ન થઈ, અનંત અને અખંડ શુદ્ધ સ્વાભાવિક આનંદ અનુભવી રહ્યા છે તે જિનેશ્વર જ જગતમાં સર્વોત્કૃષ્ટ દેવ છે. તેમના પવિત્ર દર્શન, વંદન, અને પૂજન કરનારા ભવ્યાત્માઓ પોતાનાં સઘળાં પાપ પખાળીને અંતે પરમાનંદ પામે છે. જિનેશ્વરોએ કથેલા યુદ્ધ સનાતન ધર્મ સર્વથા માન્ય કરવા યોગ્ય છે. તેમનાં નિર્દોષ વચને શાસ્ત્રસિદ્ધાન્તરૂપ સદા હિતકારક જ હોય છે. તે નિર્દોષ વચનું રહસ્ય જાણવા સદા ઉત્સુક રહેવું ઉચિત છે, કેમકે એ ઉત્તમ વચને સંપૂર્ણ અનુભવગત હોવાથી અને નિષ્પક્ષપાતપણે કહેવાયેલા હોવાથી સતુ અને રુક્તિથી ભરેલાં છે, જેથી સહદય હાય તે તેને સુખે સમજી શકે છે. શ્રીવીતરાગ પરમામાના પવિત્ર વચનોને અનુસરી ઉત્તમ આચાર વિચારને સ્વયં સેવનારા અને અન્ય ભવ્યાભાઓને એવાજ ઉત્તમ આચાર વિચાર નિ:સ્પૃહભાવે સમજાવવા અમ લેનારા અને એ રીતે સ્વપને આ ભીષણ ( ભયંકર) ભવસાગરથી તારનારા ઉત્તમ આચાર્ય ઉપાધ્યાય અને સાધુજનોનેજ આત્માથીજનોએ સદ્દગુરૂ લેખવા વ્ય છે. એવા ઉત્તમ ગુરૂઓની શુદ્ધ શ્રદ્ધા સહિત ભક્તિ કરનારા અને તેમની પવિત્ર આજ્ઞાને આધીન રહી ચાલનારા શિષ્ય સુખી જ થાય છે--જેઓ મોહપ્રમાદને તાજી રવાપર હિત કરવા ઉજમાળ થયા હોય તેઓ સાધુધર્મને સારી રીતે પાળી શકે છે. એવા ઉત્તમ સાધુજનું સદાય શરણ કરવું યોગ્ય છે. તેઓ નિ:સ્વાર્થ મિત્ર કે બંધુની પિરે બધા ઉપકાર કરે છે. મનથી વચનથી અને કાયાથી નિઃસ્વાર્થપણે ઉપકાર કરી જેઓ જગતને જીવોનું ભલું કરે છે તેઓ ખરેખર સાધુપદવીને શોભાવે છે. પિતાના પવિત્ર આચરણથી ભવ્યાત્માઓ ઉપર તેઓ સારી છાપ પાડી શકે છે. રાગ દ્વેષ અને મહાદિ દેવોને દૂર કરી શુદ્ધ રફાટિક રત્ન સમાન ઉજવળ (નિષ્કપાય) આત્માને ધર્મ પ્રકટ કરવા માટે જિનેશ્વર દેવ આપણને જ્ઞાન દર્શન અને ચારિત્ર સેવનરૂપ ઉત્તમ ઉપાય બતાવે છે, તે મુજબ વર્તવાથી આપણું શીધ્ર શ્રેય થાય છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ પણ જિનેશ્વર દેવાએ કાવ્ય જીવોના કલ્યાણાર્થે બતાવેલ છે, તેનું વિવેકથી સેવન કરનારા અંતે અવિચળ-મોક્ષસુખ મેળવી શકે છે. પછી તેઓ ત્યાં સદાય પરમ આનંદમાં નિમગ્ન રહે છે. તેમને જન્મ જચ મરણના ફેરા For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ વાજ પડી નથી. પરંતુ એ શાશ્ર્વત સુખના અવી છે. અત્યારે દખાનાં રોક સુખની રક્ષા કરવીજ એઇએ. પાપી પ્રમાદના પાશમાં પડવું ન જ હેઇએ. પ્રમાદાચરણ સમાન કોઇ દુષ્ટ દુશ્મન નથી. પ્રમાદાચરણથી જીવા ચાર ગતિમાં રઝળ્યાજ કરે છે. જ્ઞાની ( સન દેવ ) ના હિતવચનો અનાદર કરી ઈદપણેજમાં આવે તેમ માદક ખાનપાનનુ સેશ્વન કરવું, ઇન્દ્રિયાના વિષયખમાં રક્ત ની જવું, ક્રોધાદિ કષાયને વશ પડવું, આળસ કરવું, અને નકામી કુથલીએ કરવામાં ના અમૂ ય વખત ગાળી નાંખવા તેને પ્રમાદારણ કહેવામાં આવે છે. અજ્ઞાન અને મિથ્યાત્વનું સેવન કરવુ તે પણ પ્રાદા ણજ છે. સક્ષેપમાં જેમાં પરમાર્થથી પોતાનું કે પરનુ હિત સમાચક્યું ન દાય એવા અપ્રશસ્ત વિચાર, વાણી કે કરણી પ્રમાદાચરણમાંજ સમાસ થાય છે. કેમકે પ્રમાડવા મન વચન કાયાને મેકળા મૂકવાથીજ હિંસાદિ અનેક દોષાવડે જીવ મલીન થઇ દુ:ખી થયા કરે છે. તેથી સુખનાં અધી જનાએ પવિત્ર ધર્મની રક્ષા અને વૃદ્ધિ માટે સદાય સાવધાનપણે મન વચન કાયાને કાઝુમાં રાખીને અહિંસાદિ સદ્ગુણ્ણાનું સેવન કરવુ ોઇએ. તેના પ્રભાહુજ સર્વ પ્રકારનું સુખ સહેજ આવી મળે છે. તિશખ્ સુ. ૩. વિ. सद्बोध-पती शकाय तो चेत. કરનાર-આત્મા '1. વિદ્યાભ્યાસીને મૂર્ખતા-જડના રહેતી નથી, પ ીમાં પાપ પેસી શકાતું નથી, માનવૃત્તિ બારી રહેનારને કલડુના ભય રહેત નથી અને અપ્રમાદી-સાવચેતી રાખનારને લાય નડને નથી. 2. હું જીવ ! ભજન પ્રસગે અને ભાષણ પ્રસંગે તુ પ્રમાણુ સાચત્ર, કેમકે અતિ આહાર-ભાજન અને અતિ માન-પ્રમાણુ વગરનું ભાષણ પ્રાણના વિનાશ કરે છે. માટેજ કહ્યું છે કે અલ્પ ખા અને ગમ આ, ' પરંતુ આવાં સૂક્ત વનના આદર વિલાજ કરે છે. ર. મનજ મનુષ્યાને કમ ધનનું અને કર્મક્ષયનું પ્રખળ કારણ થાય છે. જુવે ! ચૈાડાજ વખતમાં નથીજ સગ્રામ માંડ માં પ્રસન્નચંદ્ર રાષિએ સાતમી નરકાગ્ય કદળ સચ્યાં અને થોડાજ વખતમાં એ બધાય ક, મનના વ્યવસાય સુધરતાંજ વિખેરી નાંખી કેવળજ્ઞાન પામ્યા. તેવીજ રીતે ભરત ચકવી પણ આર્ટીસાષુવનમાં નિરૂપ નિહાળતાં અધ્યવસાયની વિશુદ્ધિ "વડે છાતીનો ક્ષય કરી કુંવળજ્ઞાન પામ્યા. ૪. જીન, વસન ( વસ ), શ્રી અને જનાદેશને મારાં મારું કરતાં For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરપતિ પ્રમુખ હિતાય. કરત જ કૃતાન્ત (કાળ) આવી જીવને કોળીએ કરી જાય છે. ખોટી અને ક્ષણિક વસ્તુઓ ઉપર રાખેલી મમતા જીવને આ ભવ, પરભવ અને ભવ દુ:ખદાયી જ થાય છે. ૫. જરા-વૃદ્ધ અવસ્થા આવી અને જુવાની ચાલી ગઈ, એમ સમજીને તે સુજ્ઞજન પરમાર્થ સાધી લેવા સાવચેત બને. આયુષ લગભગ પૂરું થવા આવ્યું છે. તેમ છતાં પ્રમાદ કરશો તો તમારે માટે કાળ કંઈ પ્રતીક્ષા--રાહ જોઈ રહેશે નહિ. ૬. સંસારિક સુખને જ રસિક જીવ પિતાને જન્મ વ્યર્થ ગુમાવે છે. એ બાપડો જીવ ચિન્તામણિ રત્નને કાચના મૂયે વેરી દે છે. ૭. હારા હારા ભેદભાવ ઓછાં-નાળાં મનવાળાને દેય છે. ઉદારવિશાળ દીલવાળાને તો આખી આલમ-દુનીઆ બધી કુટુંબરૂપજ હોય છે. કવિ. नरपति प्रमुखने हितबोध. ૧. જે પૃથ્વી પોતેજ ઉગેલાં ધાન્યને ખાઈ જય, માતા પોજ પુત્રને હણી નાંખે, સમુદ્ર માદા મૂકી દે, પાવકઅગ્નિ ભૂમિને બાળી નાંખે, આકાશ જે લોકોનાં મસ્તક ઉપર તૂટી પડે અને અન્નજ ઝેર થઈ જાય તેમ જે રાજા જિ અન્યાય અનીતિ આરે તો પછી તેને કોણ રોકવાને સમર્થ થઈ શકે ? ન્યાય નીતિ ઉત્તમ રીત્યા આદર કરી જે નરપતિઓ રામરાજની પર સદાય પ્રજાના ચિત્તનું રંજન કરે છે–પ્રસાર રાખે છે તેઓજ ખરેખર સ્વક વ્યનિ હાઈ સ્વસંતને સાર્થક કરે છે. બાકી જેઓ તે જુલમ ગુજારી, અન્યાય આચરી પ્રજને પડે છે–પ્રજાનું રક્ત પીએ છે તેઓ તો સાક્ષાત્ યમરાજની જેવા જગતને ત્રાસરૂપ થાય છે. ૨. રામચંદ્ર જેવા ન્યાયમૂર્તિ રાજાઓના દેશમાં કાળ, કાળે ( જ્યારે જરૂર હોય ત્યારેજ) વર્ષ વધે છે, ભૂમિમાં જોઈએ એવો કસ રહે છે તેથી મન માનાં શિલ પાકે છે, ૮ડ કે ઉંદરો ઉત્પાત થતો નથી. એ સિવાય દુષ્ટ મારી મરકી પ્રમુખ વિકરાળ ઉપદ્રવ પણ થતા નથી. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પ્રમુખ થતાં અટકે છે. પ્રજા બધી સુખે પાનો નિર્વાહ કરવાનાં સાધન જેવી શકે છે. તેમનું રક્ષણ પણે લાલી રીતે થઈ શકે છે. વિદ્યા-કળા અને સુખસંપત્તિમાં પ્રા આગળ વધતી જાય છે. ઉકત પ્રજાનું છળ એ રાજાનું જ બળ દેખાય છે. પ્રજનું અપમાન કોઈ રીતે કરવામાં આવતું નથી તેથી સઘળી પ્રજા પિતાના નાયક-નરપતિને પૂપિતાની જેમ જુએ છે. જેથી તેના સુખે સુખી For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેના દુ:ખે પાતાને પણ દુ:ખી લેખે છે. પેાતાના રાજ્યના વિદ્મશ્રી-રાજા મિત્રરાજ સગાતે બ્લેઇએ તેવા ભાલે કા સબંધ રાખડી નથી અને સ ધરાવે છે. 3. જે પ્રથમાવસ્થામાં સારી રીતે વિદ્યા સપાદન કરી લે છે, નાયક નમુના પાશુ કરે છે, લક્ષ્મીવંત છતાં તેના ગેરઉપયેાગ નહિ કરતાં ન્યાય નીતિથી તેના વધારા કરી પરમાર્થ ભરેલાં કા માં તેના સદ્યય કરેછે, કોઇ પણ પ્રકારના ( જાતિ કુળ-કાળ-રૂપ-વિદ્યા-અધ-લાભ પ્રમુખને ) મદ કરજ્ઞા નથી, તેવા રાજાએ, પ્રધાના, ન્યાયાધીશ, શ્રેષ્ઠીએ અને યુવરાજદેક અધિકારીઓ ખરેખર જગતમાં જશવાદ પામી સદ્ગત થાય છે. તિાસૂ . મુ.કવિ. सदुपदेश - आपणी उन्नतिनां सत्साधन. " शवसो महिला सुशीला, सोभाग्यमंगे चस्माभिरामाः युवा विनीता स्वजनो मनोशः पचेलिना पुण्यतरोः फलालि: " * ઉત્તમ વંશમાં વસવુ, સુશીલ-સદાચરણી-પતિવ્રતા સ્ત્રીની પ્રાપ્તિ થવી, ડાઉરમાં મતિલકાદિ ઉત્તમ લક્ષણા દાદારૂપ લાવણ્યાદ્રિ શુક્નેા પ્રાપ્ત થવા, મન ગમતી લક્ષ્મી-સ ંપદા મળવી, વિનયવ્રત-આજ્ઞાકારી પુત્રની પ્રાપ્તિ થવી, સારાં-સુશીલ જૂના સાંપડવાં એ માં પુન્યવૃક્ષનાં પરિપકવ મૂળ સમજવાં. ” પુન્યરાળી જાજ એ બધાં વાનાં પ્રાપ્ત થઇ શકે છે. માં વશેામાં જિનેશ્વરા વશ પ્રશંસા ચામ્ય ડાય છે. સઘળા કુળેમાં શ્રાવકનાં કુળા પ્રશં રવા ચેાગ્ય છે, સઘળી ગતિમાં સિદ્ધિ-ગતિ પ્રશ ંસવા ચેગ્ય છે અને સઘળાં સુખમાં જન્મ જરા મરણુ રહિત મુક્તિમુખ પ્રશ'સવા ચાગ્ય છે. ખીજા અનેક કુ કરતાં શ્રાવક કુળની પ્રશ ંસા શાસ્ત્રકાર શામાટે કરે છે? રે કુળને વિષે પાણી સદાય ગળવામાં આવે છે. અત્ યુગળ પાણી જેમાં વાપરવામાં આવતુંજ નથી, રસોઈ માટે છાણાં-ઈંધણાં પણ ધીને ( પુંછ પ્રમાને ) જ વપરાય છે, અને અનાજ (ધાન્ય) વ રહિત દાય તેવુ જ ચણાથી દળાય છે. જે કુળમાં મેળ અથાણુ ખાવામાં કે કરવામાં આવતુંજ નથી, કંદમૂળ પ્રમુખ અનંતકાય છાપરામાં-ઘણુ કરવામાં આવતાં નથી, શુદ્ધનિંદાય જિનેશ્વર દે, નિગ્રંથ-મહાવ્રતધારી શુષ્ક અને શીલાદિ પવિત્ર ધથી સંસ્કૃત સત્તા સતીની સેવા કરવામાં આવે છે, તેમજ જેમાં સમકિત મૂળ સા ઉત્તમ વ્રત નિય! ઉચ્ચરવામાં આવે છે, સામાયિકાદિ છ આવું For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુપદેશ--આપણી ઉતિનાં સત્સાધન, ક ચક જેમાં જરૂર સેવવામાં આવે છે, રાત્રીભેાજનના ત્યાગ જેમાં કરવામાં આવે છે, અને પંચ પરમેષ્ડી ( નવકાર મહામંત્ર ) નું સદા સ્મરણુ કરવામાં આવે છે, ાગ્ય ક્ષેત્રમાં દ્રવ્ય વાવી પુન્યના ભંડાર ણુ ભરવામાં આવે છે, પરસ્ત્રી વેશ્યા દિકના સ’ગ-પ્રસંગ વારવામાં આવે છે, અને શકાક ખાદિ દોષ રહિત શુદ્ધ સમક્તિ ધારવામાં આવે છે, સદ્ગુરૂ સમક્ષ આલેાચના-નિદ્વારૂપ જળ વડે પોતાનાં પાપ પખાળવામાં આવે છે, અને ધન ધાન્યાદિક પરિગ્રહના પ્રમાણુ વડે આત્માને લેાભથકી નીવારવામાં આવે છે, અષ્ટમી ચતુર્દ શી પ્રમુખ સઘળા પર્વાને વિષે પ્રાધ અતિચાર રહિત પાળવામાં આવે છે, અને અભક્ષ્ય અનતકાય સબંધી નિયમે સદા સંભાળવામાં આવે છે, જેમાં ધર્મ-કર્મ સબંધી પેદા થયેલા શુભ મનેારથા ળીભૂત થાય છે-તે જીવના પ્રબળ પુન્યના ઉય થયેલા હાય તાજ તેને આવા ઉત્તમ શ્રાવક કુળની પ્રાપ્તિ થઇ શકે છે, અને પૂર્વે જણાવેલી શરીર સાભાગ્યાદિ સઘળી શુલ સામગ્રી સંપ્રાપ્ત થઈ શકે છે. ઉદાર દોલવાળી, સદાચારી, નિર્મળ શીલથી સુશાભિત, વિવેકી, વિનીત, ચતુર, સત્યવાદી, પાત્રદાન દેવામાં તત્પરનાવાળી, મીઠી-મધુર વાણી ખેલવાવાળી, દેવગુરૂ ઉપર અત્યંત ભક્તિ રાગવાળી અને પુન્યકા માં સદાય ઉજમાળ, એવી સાક્ષાત્ લક્ષ્મી જેવી ભાગ્યશાળી સ્ત્રી પશુ પૂર્વના પુન્ય માગેજ પ્રાપ્ત થઇ શકે છે. મનગમતી સ્ત્રી અને લક્ષ્મી પ્રાપ્ત થયે છતે પણ અદ્ભુત ભાગ્યયેાગે પુત્રની પ્રાપ્તિ થાય છે, અને જે તે પુત્ર નીતિવત હોય છે તે સાનામાં સુગંધ જેવુ થાય છે. સજ્જનતાવાળા, સૌભાગ્યશાળી, ધરક્ત, વિવેકવત, સદ્ગુણુધારી, માતિપતાની ભક્તિ કરનારા અને શુદ્ધ દેવ ગુરૂ પ્રત્યે પ્રેમ-ભક્તિ ધરનારા સુપુત્રા ખરેખર સદ્ભાગ્યયોગે પ્રાપ્ત થઇ શકે છે. વળી નિજ નિરૂપમ પુન્યયેગેજ સારાં સ્વજન અથવા સજ્જન-સન્મિત્રની પ્રાપ્તિ થાય છે. ર૭ સ્વભાવવાળા, ધર્મકાર્યને વિષે ઉદાર દીલવાળા સજ્જનો મન, વચન અને કાયાડે પાપકાર કરે છે, પણ પધ ધરતા નથી. હાસ્યવર્ડ પણ પરદેષને પ્રકાશતા નથી, પરંતુ પરગુણ-પરિમલ વડે પાતાના આત્માને વાસિત કરે છે. જે પાનાના વશને અજવાળે છે, ગુરૂનાં વચનને પાળે છે. તત્વને સમજે છે, અને અનીતિથી મનને નિવર્તાવે છે, સ્વચિત્તને નિર્મળ કરી જે પાત્રમાં દ્રવ્ય વ્યય કરે છે તે ચંદનની જેવા સતાપને હરનારા સજ્જન સદાય સેવવા--આદરવા-ઉપાસવા યોગ્ય છે. તિશમૂ. મુ ક વ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનમ પ્રકાશ. શિક્ષણ પુરો સિદ્ધાંતમાં સત્તર પ્રકારનાં ધાન્ય કહી ગયા છે, તે આ મા -રાખ, જવ, દહિ, કાદ્રવ, રાલ, તલ, મગ, અડદ, ચાળા, ચણા, તુવેર, મસૂર, કલથી. ઘઉં, નિફાવ, અલગ અને અણુ-આ બધાં ધાન્ય જગના ડન ઇરાડનાર હોવાથી પ્રાપ્ત છે. કહ્યું છે કે - “ પાનાના ઉત્પત્તિ સ્કાનથી અલગ થવું, શીર્ષમન થવા દેવું, પવનનો દાવ રહેવો, કોતરાં રહિત !', માં મળવું, કોથળામાં બંધાવું, બજારમાં વેચાવું અને ઘંટીમાં દળાવું વિક નાના પ્રકારનાં દુ:ખ પરની પ્રીતિને માટે સડન કરતા હોવાથીજ ધાન્ય જાનમાં ઘન્ય ( માનનીય ) ગણાય છે.” આમ બધાં ધાન્યમાં સમાન ઉગિતા હોવા છતાં એક તુમાં ઉત્પન્ન થનાર અને અનેક કાર્યોમાં ઉપગી ઘઉં અને ચણા એક વખતે પરસ્પર અતિઆકાર ધારણ કરી વિવાદ કરવા લાગ્યા. ત્યાં પ્રથમ ગોધુમ બેચાર – “અરે ! ચણક ! સાં મળ, ડાહ્યા માણસો છે કે રાધા ધાન્યને વખાણે છે તો પણ નામમાથી કંઈ કાર્ય સિદ્ધ થતું નથી. કારણ કે – નીલેલ, નતમાલ અને તાલ --- એમનાં નામ રમ્ય છે, છતાં જ્યારે તેમનું ખરું સ્વરૂપ જોવામાં આવે છે, ત્યારે તેમનાં ફળ કે પુપની આશાને તિલાંજલિ આપવી પડે છે, અર્થાત્ નિરાશ થવું પડે છે.” તેમજ---વિચક્ષણ જેને ગુણોને વધારે પસંદ કરે છે. નામની સાથે તેઓ પ્રજન ધરાવતા નથી. તેને માટે એક દાખલો એવો ન્યા હતા કે – કોઈ સ્ત્રી ભત્તારના ઠઠણુપાળ નામથી કંટાળી ચાલી જતી હ, પણ પછીથી તેની મતિને ગતિ મળવાથી—નામથી સાર્થકતા ન હોવાના કારણ મળવાથી પાછી ઘરે આવતી રહી. ઘેર આવતાં તે નીચેની ગાથા વ્યક્ત સ્વરે બોલી --- અમર મરતો મેં સુ, ભીખતો ધનપાળ, લાજી વેચતી લાકડા, તેથી ભલો મારે ઠઠણપાળ.” માટે નામ અને ગુણ બંનેથી હુંજ વખાણવા લાયક છું, બીજાં ધાન્ય મારી બારી શું કરી શકવાના હતા ? તેમાં પણ તું તો વળી વધારે ગુણરહિન છે. તેમજ વળી બીજી પૂરાવા પણ એ છે કે --આપણે બંને જે કે જગમાં પ્રસિદ્ધ પામ્યા છીએ, તેથી હું એકાકી થવા માગતો નથી, છતાં પણ ફાળ! એક તો મારા શરીરનો ગાર વર્ણ છે અને સ્ત્રીઓ મને ઘેર લાવીને ત્રણ ચાર ઘડી સુધી પલાળી રાખે છે અને પછી હું આ થાઉં છું ત્યારે તેઓ વિવાહદિક મોટા એ માં (મારી પડસુદી કરીને) મારો ઉપયોગ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir មួ ઉં અને ચણાનો સંવાદ. કરે છે. માટે હૈ ચહક ! તું મારી બબરીમાં આવી શકે તેમ છેજ નહિ.” વળી હે ચણક ! હું વધારે શું કહું પણ-ખાંડ, ગોળ વિગેરેની મધુરતા પણ મારે લીધેજ વધારે માનપાત્ર થાય છે, અને જે મારી અછત થાય છે તો હું રાજવંશી કુળ સિવાય અન્યત્ર નિવાસ કરતો નથી. વળી છે ચણક ! જે. હું ન હોઉં, તો લોક પુડલા, ઘુઘરા, મિષ્ટા, લાપસી, લાડવા અને માંડા-– વિગેરે સારી સારી રીતે શી રીતે બનાવીને આનંદ ઉઠાવી શકે ? ” આ પ્રમાણેનાં ઘઉંના આત્મલાદાનાં વચને શ્રવણ કરી મનમાં રોષ લાવીને ચણકે કહ્યું -“હે ગેધમ ! મિથ્યા ગુણની ગર્જના કરવાવાળી આ તારી વાંણી (ગો ) જ્યાંસુધી કાનમાં જાય છે, ત્યાંસુધી મોટા ઓછામાં પણ ધીમંત માણસના મસ્તકમાં “ધૂમ” ભરાઈને રહે છે. એટલા માટે જ વાણીરૂપ છે ધૂમ જેને ” આ પ્રમાણેનું સમગ્ર વિચક્ષણ પુરૂષોમાં પ્રયાત એવા ગુણાનુસારી (ગોધૂમ) નામને તું અત્યારે ધારણ કરે છે. માટે તે ધુમ ! મને હલકો પાડવાની તું શા માટે કાશીશ કરે છે ? મારામાં કેવા અદ્દભુત ગુણા રહેલાં છે, તે તો તું સાંભળ:-- અ જે મારે રાક લે છે તોજ તેઓ અતિશય પુષ્ટ બને છે, શેઠ કે શાક માટે મારો ઉપગ કરે છે, માણસો મને ઇંદ્રનીલ અથવા નીલક કહીને કેટલેક ઠેકાણે બોલાવે છે, જેમાં ભુજવાના વાસણમાં બીજના ઉપગને માટે હું ઉટ થઈને શું કૂદકા નથી મા તો? જે હું આદ્ર દેઉં તે રસવતીને વધારે સ્વાદિષ્ટ બનાવું છું અથવા તેને પચાવવામાં પણ મદદગાર થાઉં છું, પાણીમાં પલાળેલી મારી દાળ પર વખતે તપસ્વીઓના પિત્ત નાશ કરે છે ને સોળવલા સોનાની સાથે હું તુલનામાં આવું છું. ગોળ, ઘી કે સાકરના મેલન વખતે મારું મેલન પણ ત્યાં હોયજ છે, મારા ગુણોનું યથાર્થ રીતે વર્ણન કરે તેજ કલાવતમાં લાવ્ય છે. વળી મારા સ્વભાવને તું જાણતો નથી, હું જે કરૂણ થાઉં, તો રાજઓને પણ વ્યથિત કરવા સમર્થ છું, માટે ચાલ આપણે શ્રીકૃષ્ણ પરમાત્મા પાસે જઈએ, ને આપણે ઈનસાફ કરાવીએ.” આ પ્રમાણે વાતચીત કરી બંને શ્રીકૃષ્ણ પાસે ગયા. તેમણે તેમને આવવાનું કારણ પૂછ્યું, એટલે તે બંને પોતપોતાનાં ગુણોનું વર્ણન કરવા લાગ્યા. તેમની પ્રગટ રીતે અને પૂર્ણપણે આમલાધા સાંભળીને પાણિગ્રહણાદિ મોટા કાર્યોમાં ધમની તેવા પ્રકારની અગણ્ય ઉપયોગિતા હોવાથી ચણાની અવગણના કરીને ગોવિંદ પષ્ટતાથી બેલ્યા:- સાંભળો, તમારા બંનેમાં ધાજ અધિક ગુણવાન છે.” કૃણનો આ ઈનસાફ સાંભળીને “રાજકુધી જળ કે છળથીજ પ્રાદા થઈ શકે છે, આવા પ્રકારનો નીતિમાર્ગ હોવાથી ચણુક ભોજન For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ધર્મ પ્રકા, એ વતીની સાથે તેમના ઉદરમાં દાખલ થયો. ચતુજ ખાલી કહે છેનાખી કે તેમના જડાં પેસીને વાત વધાર્યો. એટલાં ઉપરથી “હરિનું દાન કરે તે હરિમથક એટલે ચણક '—એવી રીતે નાકમાલામાં પણ તેની ઢિ થઈ. પછી તે વાયુથી થતી પીડાએ બાગ બગીચામાં પણ તેમને કયાંય ન પડયું નહિ. એટલે તેનું કારણ રસાયાને પૂછવાથી “ ચણકથી જ વાતપીડા વધી છે ” એમ જાન “નીચની સાથે પણ વિરોધ તો નજ કરવા’ આ પ્રમના વિચાર કરી ભરી સભામાં યવનગુરૂની રીતે સ્વીકારીને કૃષ્ણ સર્વ સભા મા ચણકના વખાણ કરતાં આ પ્રમાણે બયા:- ગધમ તો ગલિજ છે ( દમ વિનાના છે), ગુણમાં ગરિક હોવા છતાં પણું સકળ સુખકારી ચણક તે તો ચકજ છે.” આ પ્રમાણે સાંભળીને “રાજા કહે તે પૂર્વ દિશા” એ ન્યાયથી સભાસદે પણ તે વચન સ્વીકારીને માન્ય કરી લીધું. ત્યારબાદ પોતાની પ્રશંસાને લીધે અડંકારથી ચણકનું શિર ઉંચું થઈ નાનું અને પ્રગટ થયેલ પરાભવથી ગોધૂમનું હૃદય ચીરાઈ ગયું. આવા પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરીને તે બંને ભૂમંડલપર આવ્યા. જુઓ અદ્યાપિ પણ તેમની બા રામને હૃદયફાટ આપણા જેવામાં આવે છે. _રતિ મગર સંg || __पांच इंद्रियोनो संवाद એકદા શરીરને સુપટુતા પાને પરપર વધતી જતી સ્પધાંથી ઉદ્ધત ઇદ્રિ પરસ્પર આ પ્રમાણે વિવાદ કરવા લાગાંડ-પ્રથમ કર્ણપ્રિયે ક :–“ તમે સર્વ માં માજ અગ્રેસરપણું છે. કહ્યું છે કે --માણસોના બહુશ્રુત- માં મુખ્ય કારણ બને છે અને એક બીજાના તફાવતને જે પણ કરી ઇનાવી દે છે, સર્વ ઈ િકરતાં જેનો વિષય ( શબ્દ ) નો ઉપભોગ આદ્ય છે. જો વણા ધારણ કરવાને પણ લાયક છે, એ દ્વાંતિકે કહે છે કે જે બાર - ન સીથી પાનાને વિષય ગ્રહણ કરી શકે છે, આવી ગુણવાન કર્ણ દ્રિચના -:પુર માટે મુકત કે વા ન કરે? જે પોતાની પ્રેમવતી પ્રિયા ય બાકનાં મીઠાં મીઠાં વચના બાવાને બહિર્મુખ છે એવા ધિર : - કવિત શા કામનું છે ? તે જીવતો છતાં મૃત બિરજ છે.” આ કિનારે કણે દ્રિયની જાદવ ભવની બીજી ઇકિયો કરવા લાગી– : - ક ! તું જરા વીર યાન દઈને સાંભળનારું કહેવું કદાચ બંધબેસતું : તાની કલા નથી કરવું એ પદ છે અને તે એક For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ ઈાિનો સંવાદ. પ્રકારની અસત્યના છે. તું આટલી બધી બડાઈ મારે છે, પણ તારામાં કેવા પ્રકારના દો રહેલા છે તેની તો તને ખબર પણ નથી. જે સાંભળઃ–તારામાં કુટિલતા તો પ્રત્યક્ષ રહેલી જ છે, બીજાને સંતાપ આપવામાં કઈવાર તું માટી બહાદુર બની જાય છે, તારા અંતર્ભાગમાં મેલ તે ભરેલોજ રડે છે અને વળી તું છિદ્રધર છે-તારામાં પ્રત્યક્ષ છિદ્ર દેખાય છે.”. આ રીતની ચચો સાંભળી ચા કહેવા લાગી –“જે પાંચ ઇંદ્રિયોની બરાબર બારીકાઈથી તપાસ કરે તે મારામાં શું લાયકાત નથી ? જુઓ સાંભળો - જેના ઉપલા ભાગમાં મેઘના જેવી શ્યામ છત્ર સમાન અને કમર સમાન મનોહર એવી ભ્રકુટી ભી રહી છે, એક લાખ એજન કરતાં કાંઈક અધિક પ્રમાણુવાળા દોત્રમાં રહેલ વસ્તુને જે જોઈ શકે છે, શરીરરૂપ મહેલના એક ગવાક્ષ સમાન જે શોભે છે અને વિકસ્વર કમળ વિગેરેની ઉપમા જેને સહજમાં આનંદ પૂર્વક અપાય છે, એવી ચતુના વખાણ કણ ન કરે ? ” વળી શરીરના બીજા અવયવો શેભાને માટે ભલે અલંકારેને ધારણ કરે, પરંતુ સર્વાગની શભામાં પણું નેત્ર એ એક મંડનરૂપ છે. બહુશ્રત એવા કર્ણનું સાંનિધ્ય હું કદી પણ મૂકતી નથી, તેમજ મારી ઉપર રહેલા ભ્રકુટીના વાળ કુટિલ થઈને વિશેષ વધતા નથી.” આ પ્રમાણે ની આત્મપ્રશંસા સાંભળીને બીજી ઇદ્ધિ કહેવા લાગી-“હું ચક! તું સ્વમુખે પોતાની પ્રશંસા કર્યા કરે છે. પણ તારામાં પણ દેષ રહેલા છે, તે તો સાંભઇ અંતરના ભાગમાં તો તું અશુભ એવી મલિનતાને ધારણ કરે છે, ત્ય સંબંધી કાર્યમાં વિશ લાવનાર એવી ચપલતા તારામાં રહેલી છે, હીન એવા કાયરપ ને તું આશ્રય કરે છે, તારે આશરે આવેલ અંજનને ત્યાગ કરીને તું દૂર રહેલ બીજી વસ્તુને જોવા જાય છે. ( અંજનને દેખી શકતી નથી ) માટે છે ને ! એવી તાર માં શી પ્રધાનતા છે? કે જેથી લોકો તને માન્ય રાખે, વળી લો. કમાં પણ તારું કાંઈ વિશેષ પ્રજન જેવામાં આવતું નથી. કહ્યું છે કે – ઉર:થળનું ભૂષણ હાર છે, કાનનું કુંડેલ છે, ચરણનું નુપૂર છે, અને મેટા ઉત્સવમાં પણ નેત્રનું ભૂષણ એક કાજળની સળી માત્ર ગણાય છે. માટે આપ બડાઈ કરવી વૃથા છે. ” આ સાંભળીને નાસિકા કહેવા લાગી – એક મારા વિના તમારી આ પછી ચાકી, ઝવાના જ જેવી છે. સાંભળોઃ-માણસે એક નાક હોય તેજ પ્રતિ પામે છે, જે નિરંતર સરલતાને ધારણું કરે છે, અને મુખના મધ્યભાગમાં જે બિરાજમાન છે. ખરેખર મુખની શોભા એક નાસિકાજ છે. રમવા ગુણ હોવા છતાં નાસિકા મહિમાને કેમ ન પામે? બાહ્યાડંબરરહિત For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ પ્રકારના મિ કે ગુણાજ જગતમાં વિજય પામે છે. શરીરના અવયમાં નાસિકા ભલે કંકાર છે, છતાં તેમને રમાડવાની કળા તેનામાં છે.” ખા પ્રમાણે સાંભળી અન્ય ઇદ્રિ કહેવા લાગી -“હે નાસા ! પિતાના દોષ જોયા વિના માત્ર ગુણાને આગળ મૂકવા એ અનુચિત છે. તારા દુર્ગ મા ભળી , દુર્જનની માફક તું દ્વિમુખ છે, મૂની જેમ અંતઃકરણ રાવ્ય છે. પાર્કની જેમ શુભ કાર્યમાં વિઘા લાવવા માટે છીંક ખાવા તું તૈયાર થાય છે, આપા દાને લીધે નાસિકા એક લેશમાત્ર પણ મહિમાને પાત્ર નથી. ” આ હકીકત શ્રવણ કરી શરીરે કશું-“શરીર એ બધી ઇદ્રિનો આ ઘર છે, આત્માનું સ્થાન છે, અને સ્વગાદિ પ્રાપ્ત કરવામાં તે મુખ્ય હેતુ છે. માટે તેની મુખ્યતા શા માટે નહિ ?” આ સાંભળીને ચારે ઇદ્ધિ તેને કહેવા લાગી કે-“શરીરને ઉપાડવા જઈએ તે હાર જેવું લાગે છે, અને અંદર જોઈએ તો ક્ષાર જેવું લાગે છે. શયન, આસન અને વસ્ત્રાદિકથી નિરંતર તેનું પોષણ કરવામાં આવે છે છતાં તે કેઈનું ઘયું નથી અને થવાનું પણ નથી. એક આઠ વ્યાધિઓ જ્યાં ઘર કરીને રહી છે અને અપવિત્રતાનું તે એક સ્થાનરૂપ છે. કહ્યું છે કે – આ શરીર નવનથી ભલે ગર્વિષ્ઠ થાય, મિષ્ટાન્ન, પાન, શયન અને આસનાદિકથી તેની આગતા સ્વાગતા ભલે કરવામાં આવે, છતાં તે સંધ્યાબ્રરંગ જેવું વિનશ્વર છે અને આખર તે કલેવર થઈ પૃથ્વીપીઠપર પતિત થઈને આળોટે છે. ” વળી આપવા કહ્યું છે કે –“આ શરીરમાં એક સાત મર્મસ્થાન છે, એક સો આ વ્યાધિઓ છે અને એક સાઠ સંધિબંધ છે, માટે શરીરમાં એટલી બધી શી વિશેષતા છે?” વળી કહ્યું છે કે તેનું અત્યંગ કરવામાં આવે, વિલેપન કરવામાં આવે અને કરોડો ઘડા ભરી ભરીને તેને વરાવવામાં આવે, છતાં તે ( અપવિત્ર શરીર) મદિરાના પાત્રની જેમ પવિત્ર થતુ નથી. માટે એને આપણે મુખ્યના શી રીતે આપી શકીએ ? ” ૨૫: પ્રમાણે કથન થયા પછી ચારે ઇંદ્રિયોએ કાંઈક મસલત કરીને કહ્યું કે “ ની જીભ ) નવકુવરની જેમ કમળતાને ધારણ કરે છે, બપોરીયાના કુર જતી તેનામાં રતાશ ચળકી રહી છે, વિદ્વાન જેમ કાવ્યના રસને કબૂલ હિ. છે તે બધા રસને માન્ય રાખે છે (સમજી શકે છે), બત્રીશ દાંતથી એક અનોજ જે સતત આહાર કરે છે, બીજી સર્વ ઇઢિયે નું તે પરિ પણ કરે છે અને તેનું રક્ષણ કરવા કિલ્લાનુય અધર શેભે છે, માટે આપણા સર્વની એ રસનાજ સ્વામિની થાઓ.” આ પ્રમાણે સર્વ ઇન્દ્રિયોએ તેને મુખ્ય બનાવીને પછી આ રીતે તેઓ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ ઈતિઓને હવાદ. તેને શિખામણ આપવા લાગી –“હે રસના ! તું જગજજનથી દુર્જાય છે, માટે અમોએ અત્યારે વિચાર કરીને તેને અમારી સ્વામિની બનાવી છે, તો હવે વચન બેલવામાંભેજન કરવામાં અને યુક્તિ રચવામાં તારે સાવધાન રહેવું, કારણ કે તારી ગફલત થશે, તો અમારે સર્વને નુકશાની વેઠવી પડશે. કહ્યું છે કે નિહ પ્રમાણ નાનીર, મનને વન તથા અતિમુનિ, પાનાં પાનનાશનમ્” | R | “હે રસને ! ભેજન અને વચનનું પ્રમાણ તારે બરાબર સમજી લેવું. કારણકે અતિ ભક્ત અને અતિ પ્રેતથી અથાત્ અત્યંત ખાવાથી અને અત્યંત બોલવાથી પ્રાણીઓના પ્રાણનો નાશ થાય છે.” તેમજ વળી – " हितं मितं पियं स्निग्धं, मधुरं परिणामि यत् । भोजनं वचनं चापि, भुक्तमुक्तं प्रशस्यते" ॥१॥ “હિતકર, પરિમિત, પ્રેમાળ, કમળ, મધુર અને ફળદાયક—એવું ભેજન અને વચન, જે ખાવામાં અને બોલવામાં આવે, તો તે પ્રશસ્તિ લેખાય છે.” વળી એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે – निर्दग्धो वह्निना वृक्षः कदाचिच्छाईलो भवेत् । વાળી નિહારના રો, પુનઃ મેવસિ” || ૨ | અગ્નિથી દગ્ધ થયેલ વૃક્ષ કદાચિત નવપદ્ઘવિત થાય, પણ રસનારૂપ અશિથી ( કુવચનથી) દગ્ધ થયેલ પ્રાણ પુન નેહયુક્ત થતો નથી, માટે પ્રજનવાળું, પરિમિત, હિતકર, સમુચિત, સાર, ગાર્વરહિત, વિચારયુક્ત, સહેતુક, સારી નિપુણતાવાળું, દોષરહિત, કેમલ, સત્ય, દીનતાવર્જિત, સ્થિર, ઉદ્ધતાઈ રહિત, સારસહિત, મનોહર, સંબંધયુક્ત, મનને રૂચે તેવું–એવું મધુર વાય ડાહ્યા માણસને બોલવું સમુચિત છે. ” - મયદાનું ઉલ્લંઘન કરનારા માણસે તો આ જગતમાં સંખ્યાબંધ છે, પણ પોતાના માનથી અતિશયયુક્ત એવા આચાર-ચારિત્રવાળા તે ગુણીજ નોજ હોય છે. જુઓ ! નાસિકાદિક ચાર ઇંદ્રિયોની અપેક્ષાએ લેકમાં રસના શું નાયકપણું નથી મેળવું? અથત સર્વમાં તેનું સ્વામિત્વ સદાદિત છે. इति पंचेंद्रियाणां संवादः ॥ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. चंदराजाना रासउपरथी नीकळतो सार. ( અનુસંધાન પૃષ્ઠ ૩પ૯ થી) પ્રકરણ ૨૪ મું. કારાગૃહમાંથી તેડાવેલા સિંહલરાજા વિગેરે રાજસભામાં આવ્યા એટલે તેના ઉપર કોપાયમાન થઈને મકરવજ રાજા. બે કે-“અરે ! દુષ્ટો ! તમે આ શું કર્યું ? રે સિંહલરાજા ! તે રાજપુત્ર થઈને આવું અપકૃત્ય કરી મારી સાથે શામાટે વેર વસાવ્યું ? તેં સુતા સિંહને પિતાના વિનાશ માટે જગાડ! તારે તો હસવું થયું પણ તેમાં મારી પુત્રીને તે પ્રાણ જવાને વખત આવ્યો ! તેં પ્રથમ મને ઠગે એટલું જ નહીં પણ પાછળથી મારી પુત્રી ઉપર અઘટતું કલંક મૂકતાં પણ ડે નહીં. તારી મીઠાશની શી વાત કરૂ ? આવું કૃત્ય કરવાથી હું ધારું છું કે તારું આયુષ્ય અ૫ રહ્યું છે, તું વધારે વખત જીવવાનેજ નથી. વળી તારી જેવા અધમનું અને તારા અધમ સલાહકારનું મુખ જેવું તે પણ યુક્ત નથી.” આ પ્રમાણે કહી તેને અત્યંત તીરસ્કાર કરીને તરતજ વધ કરનારા પુરૂષોને બોલાવી રાજાએ પાંચ જણને વધ કરવા માટે તેને સેંપી દીધા. તેઓ તે Rાના બચાવમાં એક અક્ષરને પણ ઉચ્ચાર કરી શક્યા નહીં. પરંતુ તે વઅને પરમ ઉપકારી ચંદરાજા ઉભા થયા અને બોલ્યા કે–“રાજન ! આ પાંચે આપણે શરણે આવેલા છે, તેના પ્રાણ લેવા તે આપને ઘટતા નથી. કારણકે હું કરનારનું ભુડું કરવામાં આવે તે પછી ભૂંડામાં ને રૂડામાં ફેર શો ?” કરી એને તે આપણા ઉપકારી ગણવા જોઈએ, કારયુકે એના નિમિત્તે આ ને સંબંધ જોડાયે. તેમજ “ગુણુ ઉપર ગુણ કરનાર તે જગતમાં હોય છે, પર અવગુણ ઉપર ગુણ એજ ખરા સજજનનો આદર્શ છે.” વળી એને ઉગારવાથી જગતમાં આપના યશની ઘણી વૃદ્ધિ થશે અને કદી આપ એમ ધારતા હો કે “ આવા ગુનેગારને પિતાને ગુcો સમજાવા જોઈએ તો એને માથે પાનું થયું છે, સમજો તો આટલું ઓછું નથી. હવે પછી આવું અકૃત્ય એઓ માહી કરે. વળી જ્યાં તમારી પુત્રીના કર્મનો દોષ ત્યાં એ તે માત્ર નિમિત્તભૂત છે. એ બીજું શું કરી શકે? વળી એને પુત્ર કુદી હોવાથી પણ એ દયાપાત્ર છે.” આ પ્રમાણે અસરકારક રીતે કહેવાથી ચંદરાજાનું વચન મકરધ્વજ રાજા તે પી શક્યા નહીં. એટલે જેણે પુત્રીના દાયરામાં આપ્યા હોય તેમ તે ને બંધનથી મુક્ત કરાવી છોડી દીધા. તે વખતે પિતાના પતિની પરીક્ષા દેખાડવા માટે પ્રેમલાલછી સભામાં For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજના રાસ ઉપરથી નીકળતો માર. આવી અને પિતાના પતિ ચંદરાજાના પગ ધોઇને તે પાણી કુણી કનકજ ઉપર છાંટયું. એટલે તત્કાળ તેનો કુષ્ટ નાશ પામ્યું. દેવતાઓએ આકાશમાં ચંદરાજાને જય બેલી તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. કનકધ્વજ ચ દરાજાના પગમાં પડ્યો, સમાજનો સર્વ આશ્ચર્ય પામ્યા, અને સર્વત્ર ચંદરાજાનો યશ વિસ્તરી ગયો. પછી સિંહલનૃપને સત્કાર કરીને તેને પોતાના દેશ તરફ વિદાય કર્યો. હવે એકદા મધ્ય રાત્રીએ ચંદરાજાને જાગૃત થતાં ગુણાવળી સાંભરી આવી. તે મનમાં વિચારવા લાગ્યા કે-“અહો ! હું તો અહીં આનંદમાં દિવસ વ્યતીત કરું છું, પણુ ગુણાવળીના દિવસો કેમ વ્યતીત થતા હશે? મેં તેનાથી કુકટપણે છુટા પડતાં વચન આપ્યું છે કે જે હું મનુષ્યપણું પામીશ તે પ્રથમ જોગવાઈએ તરત તને મળીશ; તે વાત તે હું અહીં પ્રેમલાલચ્છીના પ્રેમમાં લીન થવાથી ભૂલી ગધે, પણ હવે તો કઈ પ્રકારે સત્વર તેને મળું તાજ મારું વચન રહે. કેમકે જે શુદ્ધ અંત:કરણથી ચહાતું હોય તેને ચહાવું એ જગતને ધર્મ છે, માટે આ ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી મારે તેને ભૂલી જવી ઘટતી નથી.” આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં પ્રાતઃાકળ થયે, એટલે નિત્ય કર્મથી પરવારી એક લેખ લખીને સેવકને આપે અને તેને આભાપુરી મોકલતાં આ પ્રમાણે કહ્યું કે આ કાગળ તું એકાંને ગુણાવળીને આપજે, અને તારા આવ્યાની ખબર કેઈને પડવા દઈશ નહીં. કારણકે મારી અપરમાલા વીમતી ઘણી આકળા સ્વભાવવાળી છે તેથી કાંઈ વિપરીત કરશે. તું ગુણાવળી પાસે જઈને તેને મારા તરફથી કુશળ પૂછજે અને કહેજે કે તમે નિશ્ચિંત રહેજે. હવે થોડા દિવસમાં આપણે આ નંદપૂર્વક એકઠા મળશું, આભાપુરીનું રાજય આનંદથી કરશું અને દુર્જને આંખ ચાળતા રહેશે. અહીં સૂર્યકુંડના પ્રભાવથી મને મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, હું અહીં આનંદથી રહું છું, પણ તમને વારંવાર સંભારું છું. તમે સાસુની શિખામણે ચાલી રખે મને ભૂલી જતા નહીં. પરદેશના ગુલાબના કુલ કરતાં પણ સ્વદેશને કાંટો વહાલો લાગે છે. હવે અમારે તમારે મળવામાં કાંઈ આંટી રહી નથી. અમને અહીં પરમ આનંદ છે પરંતુ તમારાં અમૃતમય વચને સાંભળવાની ઘણી હોંશ થાય છે. જે દિવસે તમને મળશું તે દિવસને લેખે ગણશું અને મનની સર્વ વાત તે વખતે ખુલાસાથી કરશુ. કા કાગળમાં કેટલું લખી શકાય તેવી વધારે લખ્યું નથી.” આ પ્રમાણે સમજાવીને સેવકને આભાપુરી તરફ વિદાય કર્યો. - સેવક અનુક્રમે આભાપુરી પહોંચ્યા. નગરી જોઈને તે બહુજ ખુશી . પછી પ્રચ્છન રીતે મંત્રીને ઘરે ગયે અને તેના પરનો લેખ આપે. મંત્રી તે વાંચીને બહુજ પ્રસન્ન થયે, તે ગુણાવળી પાસે તેને એકાંતે લઈ ગયે. તેણે ગુણાવીને હાહાથ પત્ર આપ્યું. તે વાંચીને એટલી બધી હર્ષિત થઈ કે તેના For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેતધર્મ પ્રકાશ અંગમાં આનંદ ન સમાવાથી નેત્રદ્વારા અશ્રરૂપે બહાર નીકળ્યું. તેણે લેખને વધાવી લીધો અને હૃદય સાથે ચ. પછી સેવકે મઢે કહેવરાવેલ સંદેશો કહી સંભળાવ્યો. તે સાંભળીને ઘણું રાજી થઈ પછી તેણે આવેલા સેવકને કહ્યું કે “તું આ વાત કોઈ ઠેકાણે પ્રગટ કરીશ નહીં. અને જેમ આવ્યું તેમ ગુપચુપ ચાલ્યો જજે.” પછી આવેલ સેવકનું સન્માન કરી પત્ર લખી આપીને તેને તરતજ પાછો વિદાય કર્યો. પણ આભાપુરીમાં તો પુષ્પના સુગંધની જેમ વાત વિસ્તાર પામી ગઈ કે “ ચંદરાજા કુકડા મટીને મનુષ્ય થયા છે.” લોકે સ્થાને સ્થાને તેજ વાત કરવા લાગ્યા અને હવે વહેલા ચંદરાજા પધારે એમ અંત:કરણથી ઈચ્છવા લાગ્યા. આખી આશાપુરીમાં એક માણસ સિવાય સર્વના હૃદયમાં આનંદ આનંદ મા રહે. આ પ્રસંગને લગતે ચંદરાજાએ ગુણાવળી પર લખેલો અને ગુણાનળીએ ચંદરાજા પર લખેલો પત્ર મુનિ દીપવિજયજીએ કરેલ બહુ અસરકારક છે અને ખાસ વાંચવા લાયક છે તેથી તે અહીં મૂળરૂપેજ દાખલ કરેલ છે. રના[ ripવદ્વીપર ૪ વાગઢ.” સ્વસ્તિ શ્રી મરૂદેવીના જી, પુત્રને કરૂં રે પ્રણામ; જેહથી મનવંછિત ફળ્યાંજી, ઉપગારી ગુણધામ. ગુણુવંતી રાણી ! વાંચજો લેખ ઉદાર.. સ્વસ્તિ શ્રી આભાપુરે છે, સર્વે ઉપમા ધીર; પટરાણું ગુણાવળી છે, સજ્જન ગુણે ગંભીર. ગુ. ૨ શ્રી વિમલાપુર નયરથી જ, લખિતં ચંદ નરિંદ; હિત આશિર્વાદ વાંચજો જી, મનમાં ધરીય આનંદ. અહીં કુશળ ક્ષેમ છે , નાભીનંદન સુપસાય; જગમાં જસ કીતિ ઘણું છ, સુર નર સેવે છે પાય. ગુ. ૪ તુમચા એમ કુશળતણાજી, કાગળ લખજે સદાય; મળવું જે પરદેશમાં છે, તે તે કાગળથી રે થાય. ગુ. ૫ સમાચાર એક પ્રીજો જી, મેહન ગુણ મણિમાળ;. ઈડાં તો સૂરજકુંડથી જી, પ્રગટી છે મંગળમાળ. ગુ. ૬ છપ્પય. શ્રી પંકરગિરિ ગત, નમી વિનમિ વિધાધર, દ્રાવિડ વારિખિલ ભુપ, મહીપાલક નૃપ ખેચર; For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંદરાજાના રાજ ઉપરથી નીકળતા પાર. થાવચા સૂરિરાજ, સૂરિ સેલગ સુદર્શન, નારદ પંડવ પંચ, દેવકી ખટ સુત વંદન; અનંત કટિ શિવ પદ ભયે, તીર્થ ઈહ તાન તરન, કવિરાજ દીપે વંદન કરે, સિદ્ધગિરિ અસરન સરન. તેહની હર્ષ વધાઈનો, રાણી એ જાણજે લેખ; જે મનમાં કાંઈ પ્રેમ હોય તે, હરખ કાગળ દેખ. ગુરુ તુમ સજજન ગુણ સાંભરેજી, ખિણખણમાં સે વાર; પણ તે દિન નવિ વીસરેજી, કણેરની કાંબ બે ચાર. જાણ નહીં મુઝ પ્રીતડીજી, થઈ તું સાસુને આધીન; તે વાતું. સંભારતાંછ, મન પામ્યું છે ? દિન. પણ શું તું કરે કામિનીજી, શું કહિયે તુજને નાર સ્ત્રી હવે નહિં કિાઈનીજી, એમ બેલે છે સંસાર. સુતા વેચે કંથને, હશે વાઘ ને ચાર; બિહે બિલાડીની આંખથીજી, એહવી નારી નિર. ચાલે વાંકી દષ્ટિથીજી, મનમાંહિ નવ નવા સંચ; એ લક્ષણ વ્યભિચારીનાં, પંડિત બેલે પ્રપંચ. એક સમજાવે નયણથીજી, એક સમજાવે રે હાથ; એ ચરિત્ર નારીતણુજી, જાણે છે. શ્રી જગનાથ. આકાશે તારા ગણેજી, તોળે સાયર નીર; પણ સ્ત્રીચરિત્ર ન કહિ શકેજી, સુરગુરૂ સરખે રે ધીર. કપટી નિઃસ્નેહી કહીજી, વળી સૂકી નારી સર્વ ઈંદ્ર ચંદ્રને ભેળવ્યાજી, આપણે કરીએ જે ગર્વ. નદી નીર ભુજબળ તરેજી, કહેવાચે છે અનાથ; એક વિષયને કારણે જી, હે કંથને નિજ હાથ. ગામમાં બીહે શ્વાનથીજી, વનમાં ઝાલે છે વાઘ; નાસે દોરડું દેખીનેજી, પકડે ફણિધર નાગ. ભર્તુહરિ રાજા વળીજી, વિકમ રાય મહા ભાગ તે સરખા નારી તણાજી, કદિએ ન પામ્યા તાગ. તો રાણી તુજ શું કહું, એ છે સંસારની રીત; પણ હું એમ નવિ જાણતોજી, તુજને એહવી અવિનીત. તુઝને ન ઘટે, કામિનીજી, કર અંતર એમ; મારી પ્રીત ખરી હતીજી, તું પલટાણી કેમ, ગુ. ૨૦ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra se; www.kobatirth.org જૈનધમ પ્રકાશ. મુઝથી છાની ગાઠડી, સાસુથી કરી જે; જિમ વાળ્યાં તિમ તે લક્ષ્યાંજી, ફળ પામી તુ એહ. વ્હાલેા નહિ તારેજી, વ્હાલી સાસુ છે એક વહે ને સાસુ મળીજી, માકળે મ્હાલજો છેક. દોષ કિસ્યા તુઝ દીજિયેજી, જોતાં હય3 વિમાસ; ભાવી ભાવ મિટે નહીં'જી, લખિયા જે કમ તમાસ. તુઝ અવગુણુ સંભારતાંજી, મનમાં આવે છે રાષ; પ્રીતિ દશા સંભારતાંછ, બહુ ઉપજે છે સતાય. કાગળ થાડા ને હિત ઘણુ ંજી, મેાસે લખિયું ન જાય; સાગરમાં પાણી ઘણું છું, ગાગરમાં મેં સમાય. સમશ્યા-૧ ગહુની પહેલાં નીપજેજી, પીલુ તવર પાસ; 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ચારે સમસ્યા તણેાજી, કરજે અર્થ વિચાર; પ્રીતિ દશા જિમ ઉલ્લસે, પ્રગટે હુ અપાર. કાગળ વાંચી એહુનાજી, લખો તુરત જમાપ; સાસુને ન જણાવશેજી, જો હાય ડહાપણુ આપ. વળી હલકારા મુખથકીજી, સહુ સુણુજે અવદાત; કાગળથી અધિકી ઘણીજી, કહેશે મુખથી એ વાત. ઇપિરે ચંદનરેશરેજી,લખિએ લેખ શ્રીકાર; દીપવિજય કહે સાંભળેાજી, આગળ વાત રસાળ. गुणावळी राणीए उत्तरनो लखेलो कागळ. સ્વસ્તિશ્રી વિમલાપુરે, વીરસેન કુલચં રે; રાજ રાજેશ્વર રાજિયા, સાહિબ ચંદ્ર રિંદ વાંચો લેખ મુજ વાલહા, ૩૦ ૨૧ શ્રી આભાપુરી નયરથી, હૂકમી દાસી સકામ રે; લખિત રાણી ગુણાવળી, પ્રીછજો મારી સલામ રે, For Private And Personal Use Only ૩૦ ૨૨ પહેલે ચેાથી માતરા, તે છે તુમારી પાસ. ગુ॰ ૨૬ ૦ જીવ. ૨ ! નારી અતિ શામળીજી, પાણીમાંહે વસ ંત; તે તુમ સજ્જન દેખવાજી, અલજો અતિશે ધરંત. ગુ૦૨૭. આંખનીકીકી. ૩ મઠમાંહુ તાપસ વસેજી, વિચ દીજે જીકાર; ૩૦ ૨૩ તુમ અમ એવી પ્રીતડીજી, જાણે છે કિરતાર, ૩૦ ૨૮ ૩૦ મ. ૪ સાત પાંચ ને તેરમાંજી, મેળવો દેઇ ચાર; તેની પાસે તમે વસ્યાંજી, સ્નેહ નહીંજ લગાર. ૩૦ ૨૪ ગુ૦ ૨૫ ૩૦ ૨૯ ૩૦ ૩૦ ૩૦ ૩૧ ૩૦ ૩૨ ૩૦ ૩૩ 39 ૧ વાં ર Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર. સાહિબ પુણ્ય પસાયથી, ઈહાં છે કુશળ કલ્યાણ રે, વાહાલાના ક્ષેમ કુશળતણ, કાગળ લખ સુજાણ રે. વાં સમાચાર એક પ્રીજે, ક્ષત્રીવંશ વજીર રે; મુઝ દાસીની ઉપરે, કૃપા કરી વડેધીર રે. વાહલાએ લેખ જે મેક, સેવક ગિરધર સાથે રે; ક્ષેમે કુશળે આવિયે, પહોતો છે હાથે હાથ રે. વાહલાને કાગળ દેખીને, ટળિયા દુ:ખના વૃદ રે; પીઉને મળિયા જેટલે, ઉપ છે આનંદ રે. સૂરજકુંડની મહેરથી, સફળ થશે અવતાર રે, તે સહુ કુશળ કલ્યાણના, આવ્યા છે સમાચાર રે. સોળ વરસના વિચગનું, પ્રગટટ્યુ દુઃખ અપાર રે; કાગળ વાંચતાં વાંચતાં, ચાલી છે આંસુની ધાર રે. જે હાલાએ લેખમાં, લખિયા લંભા જેહ રે; મુઝ અવગુણ જોતાં થકાં, શેડા લખિયા છે એ રે. સાહિબ લખવા જોગ છે, હું સાંભળવા જેગ રે; જેહવા દેવ તેવી પાતરી, સાચી કહેવત લેગ રે. સમસ્યા ચાર લખી તુમે, તે સમજી છું સ્વામી રે, મનમાં અર્થ વિચારતાં, હરખે છે આતમરામ રે. હું તે અવગુણની ભરી, અવગુણ ગાડાં લાખ રે; જિમ કોઈ વાયુ જેગથી, બિગડી આંબા શાખ છે. મુક અવગુણ જોતાં થકાં, નાવે તમને મહેર રે; પણ ગિરૂઆ ગંભીર છે, જેહવી સાગર લહેરરે. ગિરૂઆ સહેજે ગુણ કરે, કંત અકારણું જાણું રે; જળ સીંચી સરોવર ભરે, મેઘ ન માગે દાણ રે. પથ્થર મારે તેહને, ફળ આપે છે 'અંબ રે, તિમ તુમ સરખા સાહિબ, ગિરૂઆ ગુણની લુંબ રે. કાપે ચંદન તેહને, આપે છે સુગધ અપાર રે; મુઝ અવગુણનાણ્યા હિયે, ધન્ય ધન્યતુમ અવતાર રે. મુઝ સરખી કઈ પાપિણ, દિસે નહીં સંસાર રે; માન્યું સાસુનું કહ્યું, છેતરીયે ભરતાર રે. મેં જોયું નહિં એહવું, હું તો ભેળી નાર રે; સાસુને કાને ચઢી, સમજી નહીં ય લગાર રે.' - ૨ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra se www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ પ્રકાશ, 2 મે' આગળથી લહી નહીં, સાસુ એહવી નાથ રે; ખાવી ગાંઠની ખીચડી, જાવુ ઘહેલાની સાથ રે. કાંઇક કાચા પુણ્યથી, સદ્ગુદ્ધિ પણ પલટાય રે; જિમ રાણીને ખેાળનું, ખાધાનું મન થાય છે. કરી પ્રપંચ ઈશુ સાસુએ, ઘણા દેખાડ્યા રાગ ૨ પછે તેા વાત વધી ગઈ, થયો પીંછનેા કાગ રે. કિહાં આભા કિહાં વિમળાપુરી, એયા જે તમાસ રે; હાંસીથી ખાંસી થઇ, કરવા પડિષા વિમાસ રે. પરણ્યાની સહુ વાતડી, મુજને કહી પ્રભાત જે તે ઠેકાણે દાટતી, તેા એવડું નહિ થાત રે. મિઢળની સહુ વાતડી, મેં કહી સાસુને કાન રે; પછે તે ઝાલ્યુ નવી રહ્યું, પ્રગટ્યું ત્રીજું તાન રે. માહરૂ કર્યું મુઝને નડયુ, આડું ન આવ્યું કાય રે; ચારની માતા કાઠીમાં, મુખ ઘાલી જેમ રાય પસ્તાવેા હ્યેા કરવા હવે, કહ્યુ કાંહિ ન જાય + રે; પાણી પી ઘર પૂછતાં, લેાકમાં હાંસી થાય રે. જે કાંઇ ભાવી ભાવમાં, જે વિધિ લખિયા લેખ રે; તે સિવ ભાગવવા પડે, તિહાં નહીં મીન ને મેષ રે. સાસુના જાયા વિના, સેાળ વરસ ગયાં જેરે; મુઝ મનડાની વાતડી, જાણે કેવળી તે રે. પણ કુર્કટથી જે નર થયા, તેહ વિસ્તરશે વાત રે; સાસુ સાંભળશે કદા, વળી કરશે ઉતપાત રે. તે માટે સાવધાનીથી, રહેજો ધરિય ઉલ્લાસ રે; જેવા તેહવા લેાકમાં, કરશેા નહિં વિશવાસ રે. સાસુને કહેવરાવો, ઇડુાં આવ્યાના ભાવ ૨; પછે જેહુવા પાસા પડે, તેવા દેને દાવ રૂ. મુઝ અવગુણની ગાંઠડી, નાખો ખારે નીર રે; નિજ દાસી કરી. જાણો, મુઝ. નણદીના વીર રે; કાગળ લખજો ફિર ફિર, કૃપા કરી એક મન્ન રે; વહેલાં દરસણુ આપન્ને, શરીરનાં કરો જતન્ન રે. મુઝ બહેની વાહલી ઘણી, પ્રેમલાલચ્છી જે રે; તેને બહુ હેતે કરી, ખેાલાવો ધરી નેહ રે, ! For Private And Personal Use Only ૨. વાં ૧૯ વાં૦ ૨૦ વાં૦ ૨૧ વાં૦ ૨૨ વાં૦ ૨૩ વાં૦ ૨૪ વા૦ ૨૫ વાં ૨૬ વાં૦ ૨૭ વાં૦ ૨૮ વાં૦ ૨૯ વાં ૩૦ વાં૦ ૩૧ વાં૦ ૩૨ વાં૦૩૩ વાં ૩૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રામ ઉપરથી નીકળતો સાર. — સમશ્યા-રાધાપતિકે કર વસે, પંચજ અક્ષર લેજો રે, પ્રથમ અક્ષર દૂરે કરી, વધે તે મુજને દેજે રે. વાં૩૫. ઉ૦ દરશન. જે હવે સુરજકુંડથી, વિઘન થયાં વિસરાળ રે, તે સહુ પુણ્ય પસાયથી, ફળશે મંગળમાળ રે. વાં૩૬ ઈમ લખી લેખ ગુણાવળી, પ્રેગ્યો પ્રીતમ પાસ રે, દીપવિય કહે ચંદની, હવે સહુ ફળશે આશ રે. વાંટ ૩૭ હવે આ હકીકત વિરમતીના જાણવામાં આવશે અને તે અનેક પ્રકારના તર્કવિતર્ક કરશે, જેને પરિણામે પુણ્યની પ્રબળતાથી ચંદરાજાને તે કાંઈપણ ઈજા કરી શકશે નહીં, પરંતુ પિતે પરાજય પામશે અને ચંદરાજા આભાપતિ થશે. આ હકીકત આપણે હવે પછીના પ્રકરણમાં વિગતવાર વાંચશું. હાલ તો આ પ્રકરણમાંથી જે સાર ગ્રહણ કરવા યોગ્ય છે તે આ નીચે પ્રદર્શિત કરવામાં આવે છે. પ્રફળ ૨૪ માનો સાર. - સિંહલરાજાને રાજસભામાં બોલાવી મકરધ્વજ રાજા જે વચનો કહે છે તે બધા તે મનપ સાંભળી રહે છે, એક શબ્દ પણ બેલી શકતો નથી. તેનું કારણ પિતાને ગુહો પિતે સમજી શકે છે તે જ છે. ગુન્હો રાંક છે. ખોટે બચાવ ખરી વખતે કરી શકાતા જ નથી. સામે ચંદરાજાને બેઠેલા જુએ એટલે પછી બચાવ શું કરે ? બીજે વખતે ખોટી રીતે બચાવ કરનારા પણ ખરે વખતે ગુન્હો કબુલ કરે છે અથવા મન થઈ જાય છે. - મકરધ્વજ રાજા શિક્ષા ફરમાવે છે ત્યારે પણ તેઓ કાંઈ બોલી શકતા નથી, પરંતુ શ્રીપાળ રાજાની જેવા એકાંત ઉપકારી ચંદરાજા કહ્યા વિના રહી શકતા નથી. તેઓ અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિથી મકરધ્વજ રાજાને સમજાવે છે અને સિંહલરાજાને સપરિવાર છુટકો કરાવે છે. સજ્જનની આવી જ રીતિ હોય છે. તે ઉપકારીને બદલે તે પ્રાણસાટે પણ વાળે છે, પરંતુ અપકારી ઉપર પણ ઉપકાર કરનારા હોય છે. ચંદરાજા કહે છે કે “જે ભુંડું કરનારનું આપણે પણ ભુંડું કરીએ તો ભુંડાને રૂડામાં ફેર ?” આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. આવા સજજને જગતમાં વીરલ હોય છે. ઘણું તે અધમ વૃત્તિના હોય છે કે જેઓ ઉપકારીને પણ અપકાર કરે છે. ઉપકારીને ઉપકાર કરનારા મધ્યમ કહેવાય છે. ઉત્તમ તે અપકારીનો પણ ઉપકાર કરે તેજ કહેવાય છે. આપણે એમાંની કઈ પંક્તિમાં છીએ તેનો વાંચકે વિચાર કરી લેવો. ચંદરાજાએ સજનતા બતાવ્યા પછી પ્રેમલાનો વારો આવે છે, તે પણ પિતાની સદ્દવૃત્તિ બતાવી આપે છે. પિતાના નામમાત્ર સ્વામી કનકધ્વજને કુષ્ટ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૮ જેનધામ પ્રકારે. દૂર કરી તેના પર તે અનહદ ઉપકાર કરે છે. ચંદરાજાના સુશીળપણાનો અદ્ભુત ચમત્કાર અહીં પ્રગટ થાય છે. કનકધ્વજની તો તેથી જીંદગી સુધરી જાય છે. તે ચંદરાજાને પગે પડે છે. આવા ઉપકારી પુરૂ જગતમાં બહુ વીરલજ જણાય છે, પછી સિંહલરાજા પરિવાર સાથે સ્વદેશ સીધાવે છે. ધ ચંદરાજાને ગુણાવળીનું મરણ થાય છે. ગુણાવળીએ જે કે એક વખત ભૂલ તો કરી, પણ પછી તેને માટે તેણે એટલે બધે પસ્તાવે કર્યો અને કુર્ક ટપણામાં ચંદરાજાની એટલી બધી ભક્તિ અને પરિપાલના કરી કે જે ચંદરાજા છંદગી પર્યત ભૂલે તેમ નથી. શિવમાળાને તે જ્યારે પાંજરું આપતી નહોતી તે વખતે ચંદરાજાએ વચન આપ્યું હતું કે હું જે મનુષ્ય થઈશ તો તરતજ તને મળીશ ” આ વચન તેને યાદ આવે છે એટલે તે તેને મળવાને વધારે તેજાર થાય છે. અંત:કરણ એ પરસ્પરની સાક્ષી આપનાર છે. એક જે શુદ્ધ અંત:કરણથી ચાહે છે તો તે જેને ચાહે છે તે પણ જરૂર તેને ચાહ્યા સિવાય રહી શકતું નથી. આ અદલ ન્યાય કુદરતી રીતે જ પ્રવર્તે છે. રાત્રિએ તેનું સ્મરણ થયા પછી તેનાજ વિચારમાં સવાર પડે છે. અંદરાજા પહેલું કામ ગુણાવળીને ખબર આપવા માટે માણસ મેકલવાનું જ કરે છે. હજુ પણ વીર. વતીનો ભય તેના મનમાંથી દૂર થતો નથી. તેના ઘા હજી સાલ્યા કરે છે. તેથી માણસને તેનાથી અજાણ્યા રહેવાની ખાસ ભલામણ કરે છે. એ પત્ર લઈ જનાર સાથે જે સંદેશે કહેવરાવે છે તેમાં એક વાકય સ્વદેશભક્તિનું સૂચક છે. ચંદરાજ કહે છે કે “–પરદેશના ગુલાબ કરતાં સ્વદેશના કાંટા વહાલા લાગે છે.” આ ખરેખરી વાત છે. એનું નામ સ્વદેશાભિમાન છે. જેઓ પોતાની સ્વદેશભૂમિને ભૂલી જાય છે, તેઓ દેશદ્રોહી બને છે, તેઓજ ખરેખરા કૃતઘી છે. ચંદરાજા સર્વ પ્રકારે ઉત્તમ હતા, તેથી આ પ્રકારની સ્વદેશભક્તિને પણ તેના હૃદયમાં વાસ હતો. મારા આભાપુરી જાય છે. મંત્રીદ્વારા ગુણાવળીને મળે છે, અને તેને પત્ર આપીને તેમજ મુખેથી હકીકત કહીને અત્યંત પ્રસન્ન કરે છે. ગુણાવળી પણું વિરમતી સાસુથી બીહે છે, એટલે સેવકને તેનાથી અજાણ્યા રહેવાની ખાસ ભલામણ કરે છે, અને વધારે ચકચાર ન થાય તેટલા માટે તેને તરતજ પત્ર લખી આપીને વિદાય કરી દે છે. આ પ્રમાણે કર્યા છતાં પણ વાત છાની રહેતી નથી. “વાયે ઉડી જાયે વાત” એ વાક્ય પ્રમાણે આખી આભાપુરીમાં ચંદન રાજા કુકડા મટીને મનુષ્ય થયાની વાત ફેલાઈ જાય છે. કસ્તુરીને ગમે તેટલી જ કી રાખો. છતાં પણ તેની સુગંધ બહાર પડ્યા વિના રહેતી જ નથી. લોકેની ફ૮૫નાજ અપૂર્વ કામ કરે છે, તેના હૃદયમાં જ એવા સંકલ્પ ઉદ્દભવે છે, અને તે For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર. ૩૮૯ પરિણામે ઘણુ વખત તો સાચા જ પડે છે. આ પ્રસંગે દીપકવિએ બનાવેલા ચંદરાજા ને ગુણાવળીના કાગળે કે જે. જુદા છપાયેલા છે પરંતુ પ્રસંગને બહુ અનુકૂળ છે તે આપવામાં આવ્યા છે. તેની અંદર અંદરાએ ગુણાવીને બહુ પ્રકારે ઓળંભા આવ્યા છે, પરંતુ સદ્દગુણ ગુણાવાળીએ તે બધા માથે ચઢાવ્યા છે અને તે કરતાં પણ વધારે ઠબકાને પાત્ર પતે છે એમ કબુલ કર્યું છે. આવી સદ્દગુણ સ્ત્રીઓ પણ જવલેજ દષ્ટિએ પડે છે. આ તે નામથી ને ગુણથી બંને પ્રકારે ગુણાવળી છે. તેને પત્ર ખાસ વાંચવા લાયક છે. પતિ સાથે સ્ત્રીનું વર્તન કેવું જોઈએ તે તેમાં બહુ સારી રીતે સૂચવેલું છે. - આ પ્રકરણ અહીં સમાપ્ત કરવામાં આવ્યું છે. કારણકે આ પ્રકરણમાં એકલે હર્ષજ ભરેલો છે. તેની અંદર બધા હર્ષિત થનારાનુંજ વૃત્તાંત આવે છે. ચંદરાજા મનુષ્ય થયા તેમાં નાખુશ થાય તેવું માત્ર એક જ માણસ છે અને તે તેની ઉપર માતા વીરમતી છે. તેને કાને આ વાત ગયા સિવાય રહેવાની નથી અને તે સાંભળતાંજ તેના હૃદયમાં તેલ રેડાવાનું છે, તે અનેક પ્રકારના માઠા સંક૯૫ વિકલ્પ કરવાની છે. તેથી એ હકીહત હવે પછીના પ્રકરણ માટે જે બાકી રાખવામાં આવી છે. આ પ્રકરણમાંથી ખાસ સાર એજ ગ્રહણ કરવાને છે કે-સજ્જનો અપકારી ઉપર પણ અતુલ ઉપકાર કરે છે. પ્રિય વાંચનાર ! તું પણ એવી સજ્જનતા મેળવવા તૈયાર થજે. આત્માને ઉચ્ચ કેટીમાં લઈ જવાનો એ જ અમોઘ ઉપાય છે. એવી સજજનતાના શામાં તો અનેક ઉદાહરણો મળી આવે છે, પરંતુ આ કની કાળમાં તો એવા મનુષ્યનાં દર્શન પણ દુર્લભ છે. આશા છે કે આ હકીક્ત અમારા વાંચનારા બંધુઓ અને બહેનો પોતાના હૃદયમાં કોરી રાખી તેનું અનુકરણ કરવા યથાશક્તિ તત્પર થશે. આટહ્યું કહીને આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવે છે. ભાઇ જમનાદાસ ડુંગરશીનું ખેદકારક મૃત્યુ. ભાવનગર નિવાસી આ બંધુ માત્ર ૩૬ વર્ષ જેટલી લધુ વયમાં આ ફાની દુનીઆ છેડીને પરલોક નિવાસી થયા છે. એમની ધાર્મિક વૃત્તિ સુંદર હતી, પ્રકૃતિ શાંત હતી, દિલ ઉદાર હતું, જાહેરમાં આવતા જતા હતા. અમારી સભાના લાઈફમેઅર હતા. તેઓ ગયા માહ વદિ ૬ ફે. ક્ષયરોગના ભયંકર વ્યાધિથી પંચત્વ પામ્યા છે. સંતતીમાં માત્ર એક પુત્રીને જ મૂકી ગયા છે. અમે તેમને ના કુટુંબીઓને દિલાસો આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. भक्तिने मिषे थती आशातनाओ. આ બાબત બહુ વિચાર કરવા લાયક છે. ઉત્તમ અને ભવભીરૂ પ્રાણીઓ એનાથી ઘણાજ ડરતા રહે છે. પરંતુ કાંઈક તો દિઈ વિચાર નહીં કરવાથી, કાંઈક ઉપેક્ષા ભાવ રાખવાથી, કાંઈક બંધની મંદતાથી અને કાંઇક તેના વિચારને જાગૃત કરનારની ખામી હોવાથી ભક્તિ કરવાની ઈચ્છા છતાં પણ જિનપૂજાદિ ધર્મકિયા કરતાં પ્રાણ જિનેશ્વરની આજ્ઞાભંગ રૂપ તેમજ અન્ય પ્રકારની આશાતનાઓ કરે છે. તે આ નીચે યથામતિ બતાવવામાં આવી છે. બુદ્ધિમાને તેની ઉપર વિચાર ચલાવી જેટલી હકીકત એગ્ય લાગે તેટલીને સત્વર સ્વીકાર કરશે એવી આશા છે. ૧. પ્રથમ તો શ્રાવકને સ્નાન દરરોજ કરવાનું માત્ર જિનપૂજા નિમિત્તેજ કહેલું છે. તે સિવાય દરરોજ સનાનનો નિષેધ છે. જિનપૂજા નિમિત્તે ન્હાવું તે પણ પરિમિત (માપેલા) જળથી અને જ્યાં અન્ય લીલકુલની કે ત્રસ જીવની વિરાધના ન થાય તેવી રીતે જાણીથી ન્હાવું જોઈએ, તેને બદલે એવી રીતે એવે ઠેકાણે હોળે ભાગે મુંબઈ જેવા મેટા શહેરમાં તેમજ અન્યત્ર પણ ન્હાવામાં આવે છે કે જ્યાં જયણા બીલકુલ પળાતી નથી, પાણીનું પરિમાણ રાખવામાં આવતું નથી અને અનંતા અનંતકાય જીવો ( લીલ કુલ ) ની વિરાધના થાય છે, તેમજ ત્રસ જીની પણ વિરાધના થાય છે; આમ થવાથી જિનેશ્વરની આજ્ઞાનો પ્રારંભમાં જ ભંગ થાય છે. તે એક પ્રકારની આશાતનાજ છે. ૨. ન્હાઈને પછી પહેરવાની ધાબળી અને ત્યાર પછી પહેરવાનાં લુગડાં એવાં મેલાં, કે ગદાં અને ગંધાતા તેમજ ફાટેલાં પણ હોય છે કે જેને માટે સારી સ્થિતિવાળાએ તદન શરમાવા જેવું છે. એક વર્ષે પણ એક જેડ લુગડાં જોતાં નથી, તેટલાં જે પોતે રાખે તો સામાન્ય સ્થિતિવાળાને પણ બાધ આવે તેવું નથી, છતાં માત્ર કેઈકજ રાખે છે, જે રાખે છે તે પણ સ્વચ્છ રાખવાની ચિવટ ધરાવતા નથી, એથી શરીરને નુકશાન થાય છે, એટલું જ નહીં પણ પરમાત્માનોઅનાદર દેખાય છે અને તેની ભક્તિમાં ખામી દેખાય છે. આ આશાતનાજ છે. ૩. જિનેશ્વરની દ્રવ્યપૂજાના પ્રારંભમાં જળપૂજા કરવામાં આવે છે. તે બે ઘડી લગભગ દિવસ ચાલ્યો હોય, સૂર્ય પ્રકાશ આવતો હોય, જીવ જતુ રાત્રિના ભરાયેલા આઘાપાછા થઈ ગયા હોય, છતાં. જે રહેલા હોય તે જોઈ શકાય તેમ હોય અથવા તેનું મોરપીંછીવડે નિવાર થઈ શકે તેમ હોય ત્યારે તે જળપૂજા કરવી યોગ્ય છે. પરંતુ કેટલેક સ્થાનકે અને કેટલીક વખતે એટલી બધી વહેલી અને પૂર્વોક્ત પ્રકારની જયણા જાળવ્યા સિવાય જળપૂજા (પ્રક્ષાલન) કરવામાં આવે છે કે જેમાં જીવદયા જળવાતી નથી અને તીર્થકરની આજ્ઞાનો ભંગ થાય For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિના મિષે થતી આશાતના. છે, આ પણ એક પ્રકારની આશાતનાજ છે. અષ્ટ પ્રકારી પૂજા કરવાનો મુખ્ય કાળજ બીજો પ્રહર કહે છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૪. જિનબિંબની પખાળ કરવામાં ગત દિવસનું કેશર પુષ્પાદિક હોય તે દૂર કરવાનો પ્રથમ હેતુ છે. તેમાં પુપે કે જે સુવાસિત હોવાથી તેમાં અનેક ત્રસ જીવોની સ્થિતિ હોવાનો સંભવ છે તેને પ્રથમથી લઈને દૂર ન નાખતાં તેને જળની અંદરજ મૂકી દેવામાં આવે છે કે જેથી તેની અંદર રહેલા ત્રણજીવોનો વિનાશ થાય છે. પ્રથમ કે પછી કોઈપણ વખતે એક પણ કુલ ન્હવણના જળમાં પડવું જ ન જોઈએ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ૫. જિનબિંબ ઉપરના આગલા દિવસના કેશરને વાસી કેશર કહેવામાં આવે છે. તે દૂર કરવા માટે લુગડાંનાં ભીનાં પિતાથી કામ લેવાની જરૂર છે. તેને બદલે વાળા કુચીથી એવી રીતે પખાળ કરવામાં આવે છે કે જાણે સોની દાગીના ધો હોય. આમાં પણ સોનીની દાગીના ધોવાની વાળા કુંચી તો વાળની હોવાથી સુકોમળ હોય છે અને આ વાળાકુરશીઓ તો સુગંધી વાનાની હોવાથી અતિ કર્કશ હોય છે. તેમાં કોઈ પ્રકારનો હજુ સુધી સુધારે જ નથી. એવી વાળાકુંચીવડે પ્રભુના આખા શરીરને ઘસડવું એ એક પ્રકારની મહાન આશાતના છે. તેથી બનતા સુધી બીલકુલ વાળાચી ન વાપરવી. કદાપિ જિનબિંબના કેાઈ અંગમાં ખાડા પડેલા હોય અને કેશર ભરાઈ રહેતું હોય તે ત્યાંજ માત્ર પિચા હાથે વાળાકુંચીનો સહજ માત્ર ઉપયોગ કરવો જોઇએ. વાળા કુંચીને સતત્ ને સળંગ ઉપયોગ કરવાથી કેટલે ઘસારો જિનબિંબને લાગે છે તે તેમના શરીરના અમુક સ્થળ, પલાંઠી ઉપરના લેખો તેમજ ધાતુના બિંબના મુખ નાસિકાદિ અને સિદ્ધચકના અંગોપાંગાદિ જેવાથી પ્રત્યક્ષ જણાઈ આવે તેમ છે. વાળાકુંચી બીલકુલ વાપરવામાં ન આવે અને કદી ખુણે ખોચરે કોઈ જ ગ્યાએ કેશર ભરાઈ રહે તો તેથી એવી આશાતના નથી થતી કે જેવી આશાતના વાળાકુંચીવડે કરવામાં આવે છે. વળી કેશર કરતાં વધારે કાળજી તો પાણી ન ભરાઈ રહે તેને માટે રાખવાની છે કે જેથી લીલ ફેલ થવાનો ને મેલ બાઝી જવાનો સંભવ છે. ત્યાં તો બંગલુહણા કરતાં એટલી ઉતાવળ કરવામાં આવે છે કે ખુણાખોચરાની સંભાળ પણ લેવામાં આવતી નથી અને દ્રષ્ટિને ઉપયોગ પણ કરવામાં આવતો નથી. તેથી તેનો ઉપયોગ વધારે કરવો અને વાળાપીનો ઉપયોગ બહુજ અ૫–કવચિત જ કરે. જેઓ આ બાબતની ઉપેક્ષા કરે છે તેઓ ગોઠી લોકોથી થતી આશાતનાના ભાગીદાર છે એ વાત ભૂલી જવી નહીં. આ બાબતની વધારે ખાત્રી કરવી હોય તો એક વખત એવી વાળાકુંચીને પોતાના શરીર ઉપર આખે શરીરે ઉપયોગ કરાવી છે, જેથી આ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૩ જૈનધમ પ્રકાશ. હકીકતની ખાત્રી થશે અને વાળાકુ ગી ઉપગરણ કરતાં અધિકરણની ગરજ વધારે સારી શકે છે એ વાત સમજવામાં આવશે. પખાળ કરી રહ્યા પછી 'ગલુણા કરવામાં આવે છે તે કેટલેક સ્થાનકે તેા ઉત્તમ, સ્વચ્છ, સુંડાળા, ઉજ્વળ રાખવામાં આવે છે, પરંતુ કેટલાક ગામેા ને શહેરામાં તેા ફાટેલાં, મેલાં, ખરસટ અને ઘણાજ ટુકા (નાના ) રાખવામાં આવે છે કે જે પ્રભુની ભક્તિને ખદલે આશાતનાની ગરજ સારે છે. દરેક સારી સ્થિતિવાળા અંધુએ પેાતે વાપરે તેવા ઉજ્વળ વસ્ત્રમાંથી દરવર્ષે એ અગલુહણા દેરાસરે મૂકતા હેાય તે આવા વખત ન આવે, તેમજ દેરાસરના વહીવટ કરનારાએ. એ ખાખતમાં સારાં વસ્ત્ર લાવવાની ઉદારતા વાપરે, અમૂક માસે જરૂર બદલાવે અને દરરોજ ધાઇને ખરાખર સ્વચ્છ કરવામાં આવે છે કે નહીં તેની સભાળ રાખે તે આ અવિવેક અથવા અનાદરરૂપ આશાતના થાય નહિ. ખની શકે ત્યાં સુધી તે ઉંચા મલમલનાજ અગલુહુણા જોઇએ. તેમાં પ્રથમ કરવા માટે કદી જગન્નાથીના કે તેવાં ખીજા સારાં રાખવામાં આવે તે અડચણુ નથી. ૭ અંગલુહુણા કરી રહ્યા પછી ચ ંદન પૂજા કરવામાં આવે છે. તેમાં કેશર ચાળીશ રૂપીએ રતલ વાપરવામાં આવે છે, અને ચદન-સુખડ કે જેની ખાસ પૂજા છે તે તદન હલકી–સુંગધ વિનાની સામાન્ય કાષ્ટ જેવીજ વાપરવામાં આવે છે. આ મામત ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. સુખડ જેમ અને તેમ ઉંચી કિ ંમતની મગાવવી અને તેથી ખર્ચમાં વધારા થતા હાય તે તેટલે ખર્ચે કેશર ખાતે કમી કરવા. ખહુ લાલ કેશર ચઢાવવુ તે તે ખીજી રીતે પણુ ઠીક નથી. કારણકે ઘણા મિએને તેથી ડાઘા પડી જાય છે અથવા છીદ્ર કે ખાડા પડી જાય છે. અત્તર વાપરવાના સંબંધમાં પણ આ હકીકત ધ્યાનમાં રાખવાની છે. જે બિંબને તે અનુકૂળ આવતું ન હોય ત્યાં ખીલકુલ વાપરવાની જરૂર નથી. ૮. હવે પુષ્પ પૂજાના વારા આવે છે. પુષ્પ બે પ્રકારે ચડાવવામાં આવે છે. છુટાં અને દ્વાર. પુષ્પ પ્રથમ તેા સુગધી, પાંદડી ખર્યા વિનાના, અને સુરોભિત હૈાવા જોઇએ અને તે ચેાગ્ય રીતે લાવેલા હોવા ોઇએ. જેએ અડચણુના (ઋતુના) દિવસે પણ પાળતી ન હેાય તેવી માળણુ કે અન્ય સ્ત્રીએ લાવે તે તેા તદ્દન ચઢાવવ જ લાયક નથી. તે સિવાય પુરૂષ પણ વિવેક પૂર્વક લાવ્યેા હાય તે ફુલે લેવા. દરેક પુલ ષ્ટિએ જોવું, ખખેરવું અને પછી તેને આનંદ ઉપજે તેટલુ અલ્પ જળ કુવારાની જેમ તેન!પર છાંટવું. પુષ્પને રાતત્ ધાવાની જરૂરજ નથી. તેથી તેની વિરાધના થાય છે એટલુંજ નહીં પણ તેની અંદર ભરાઇ રહેલા આપણી દૃષ્ટિએ નહીં પડેલા અને ખંખેરવાથી નહી ખરી પડેલા ત્રસ જીવેાની પણ વિરાધના થાય છે, વળી તે જાતેજ પવિત્ર છે. તેને પાણીવડે પવિંગ કરવાની જરૂર નથી. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભકિતના મિષે થતી આશાતનાઓ. ૩૩ આવાં છુટાં પુ િવિવેક પૂર્વક-શોભનિક લાગે તેવી રીતે જિનબિંબ ઉપર ચઢાવવા જોઈએ. તેની અંદર જે અવિવેક કરવામાં આવે તે આશાતના છે. પુષ્પના હારના સંબંધમાં તો ખાસ વિચારવાનું છે. પુષ્પને સેયવડે ઘેચીને બનાવેલા હાર તો બીલકુલ રઢાવવા લાયક નથી. તેમાં તો પ્રત્યક્ષ આશાતના છે. જિનાજ્ઞાનો ભંગ ગ છે, જીવોની વિરાધના છે, અને દયાળુ ગણાતા શ્રાવક ભાઈઓને. ન છાજે તેવી પ્રવૃત્તિ છે. ભેળા ભકિતવાન ઘણા ભાઈઓના હૃદયમાં આ વાત હજુ બરા. બર ઉતરતી નથી અને સિદ્ધાચળાદિ તીર્થે આ વાત હદ ઉપરાંત વધારી દીધી છે, પરંતુ તે તદન અયોગ્ય છે, શપદ્ધવિધિ વિગેરે અનેક ગ્રંથોમાં પુષ્પ ચાર પ્રકારે ચઢાવવાના કહ્યા છે. તેમાં પ્રત્યક્ષ રીતે કુલ ગુંથીને હાર બનાવવાનું કહેલું છે, આ બાબત જેટલા આધારમાં જાણવા ઈછા હોય તેટલા બતાવી શકાય તેમ છે, પરંતુ આ ભકિતના નામે થતી આશાતના તે તદન અટકાવવાની આવશ્યકતા છે. આશા છે કે સુજ્ઞ જેન બધુઓ આ હકીકતપર ખાસ લક્ષ આપશે અને તે સત્વર દૂર રહેશે. ૯ પુષ્પ પૂજા પછી ધુપ, દીપ પૂજા કરવામાં આવે છે...આ અંગ્રપૂજા કહેવાય છે. અગ્રપૂજાઓ વાસ્તવિક રીતે ગર્ભગૃહ (ગભારા) ની બહારથી જ કરવા યોગ્ય છે, છતાં તે ગભારાની અંદર રહીને કરવામાં આવે છે, એટલું જ નહીં પણ ધુપ તો પ્રભુના મુખ સુધી લઈ જવામાં આવે છે. અજ્ઞાન પૂજા કરનારાઓ અગરવાટને કટકે ધુપધાજુમાં મૂક્યા સિવાય ઉબાડીઆની જેમ હાથમાં લઈને પ્રભુના મુખ સુધી લઈ જાય છે, અને તેની રાખ તેમજ તણખા પ્રભુના શરીર પર પડે છે. આ અજ્ઞાનતા દૂર કરવાની ખાસ આવશ્યકતા છે. તેમાં ભક્તિ કરતાં આશાતના થાય છે. દેરાસરની ભીંત ઉપર કોલસાવડે પિતાનું નામ લખનારા અજ્ઞાન માણસે જેટલું નુકશાન કરે છે તેટલું બલકે તેથી વધારા પડતું નુકશાન ગારાના તમામ ભાગને અંદર ધૂપ દીપ કરવાવડે શ્યામ કરી મૂકીને તેવા અજ્ઞાની માણસો કરે છે. આ બાબત ખાસ લક્ષ આપવા લાયક છે. (ધુપધાર્યું હોય તો તેના વડે જ ધુપ કરવો યોગ્ય છે.) ૧૦ દીપ પૂજા કરનારા દેરાસરની અંદરનું દેરાસરના દ્રવ્યથી લાવેલું ઘી તૈયાર જોઈને–તેમજ તેનો કરેલો દીપક તેયાર જઈને પોતે પણ દીવ ઉતારવા મંડી પડે છે. પરંતુ અગરવાટ સાધારણ ખાતાની હોય છે. તેવું આ કૃત નથી એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિશુદ્ધિના ખપી શ્રાવકે પિતાના ઘરનું ધી રાખીને તેનો ઢીપક કરી પિતે ઉતારે છે. દેરાસરના સુતરની વાટ પણું વાપરતા નથી. ૧૧ ત્યારબાદ પ્રભુની સન્મુખ ગભારાની બહાર બેશીને અક્ષત, ફળ ને For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાસ. ન કે આ ત્રણ પૂજા એક સાથે કરવામાં આવે છે. તેમાં જે પ્રકારના વિવેકની અપેક્ષા છે તે ભૂલી જવામાં આવે છે. મેઢે બોલે છે કે-અક્ષત શુદ્ધ અખંડશું, જે પૂજે જિનરાય, પરંતુ પોતે જે સ્વસ્તિક કરે છે તે અક્ષત કેવા છે તે ઉપર ધ્યાન આપતા નથી. કેટલીક વખત ચોખાની અંદર ધનેડીયાં અને બાવા પણું દેખાય છે કે જેની વિરાધના થાય છે. ફળ પણ સાધારણ અને નેવને સ્થાને સાકરને કકડો કે સાકરદાળી જેવી સાધારણ વરતુ ચઢાવે છે. નિરંતરને માટે તો ગમે તેમ હું પણ પર્વ દિવસે અથવા પિતાને ત્યાં લગ્નાદિ પ્રસંગે પુષ્કળ મીઠાઈ હોય ત્યારે તેમજ મેમાન પ્રાણા માટે પુષ્કળ મીઠાઈ લાવ્યા હોય કે કરાવેલ હોય ત્યારે પણ જિનેશ્વરની ભક્તિનું સ્મરણ થતું નથી. અને તે તે ઉત્તમ વસ્તુઓ પ્રભુ પાસે ધસ્વામાં આવતી નથી. ફળ પણ ઉત્તમ જાતિના ધરવામાં આવતા નથી. આ જિનપૂજા પ્રત્યે અપાદર સૂચવે છે. ૧૨. દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજાનો અવસર પ્રાપ્ત થાય છે. દ્રવ્યપૂજામાં પુષ્કળ વખત ગાળનાર પણ ભાવપૂજામાં બહુ મંદ આદરવાળા દેખાય છે. દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજાનું ફળ અનંતગણું કહેલું છે, છતાં તેના પ્રત્યે અત્પાદરનું રણ માત્ર સમ્ય ભાવની ખામી છે તેજ છે. દિનપરદિન ભાવપૂનમાં વધારે વઘારે આદર કરવાની જરૂર છે, એ વાત ધ્યાનમાં રાખવી. ૧૩. પ્રસંગે આંગી વિગેરેના સંબંધમાં થતી આશાતના જણાવવા - ચ છે. આંગીને પ્રસંગે પુષ્કળ દાવાઓ કરવામાં આવે છે કે જેની ગરમી આપણને પણ અસહ્ય લાગે છે. વળી ચોમાસાના દિવસે માં જીવવિરાધના પણ ઘણી થાય છે. કેટલીક વખત તે ઉઘાડા દીવા ગ્લાસ વિગેરેમાં મૂકવામાં આવે છે, તેમાં પણ પુષ્કળ વિરાધના થાય છે. આમ થવાથી ભકિતને બદલે આશાતના થાય છે. જ્યા વિના કરણી ફળદાયક થતી નથી. ૧૪. મહાત્મવાદિ પ્રસંગે વરઘોડાઓ કાઢવામાં આવે છે. તેમાં જે જિનબિંબનું અત્યંત સન્માન જળવાવું જોઈએ તે જાળવવામાં આવતું નથી. તેથી ભકિત થતી નથી પણ આશાતના થાય છે. આ પૂર્વે નીકળતી રથયાત્રાનું અનુકરણ છે. તે તે રથયાત્રા કેવી રીતે નીકળતી હતી તેના શાકત વર્ણન વાંચી જેવા, જેથી આપણે કેટલે અપાદર કરીએ છીએ તેની ખબર પડશે. . ૧૫. જિનમંદિરની અંદર બેશીને કેટલેક સ્થાને એવી વિકથાઓ અને નિંદા કરવામાં આવે છે કે જે સુરા રાંભળનારને અત્યંત કર્ણક લાગે છે. આ તો પ્રત્યક્ષ આશાતનાજ છે. દેરાસરની અંદર માત્ર ધર્મચર્ચા કરવી હોય, નવકારાદિનો જાપ કરવો હોય, વિધિ યુકત દેવવંદન કરવું હોય, પૂજા ભટ્ટવવી હાય ઈત્યાદિ પ્રશસ્ત હેતુ હોય તેજ વધારે વખત બેસવું, નહીં તે ત્યાં For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભકિતને મિષે થતી આશાતનાઓ. વધારે વખત બેસવાથી દારિક દેહે બીજી પણ આશાતના થવાનો સંભવ છે. ૧૬ પૂજા ભણાવવા માટે ઘણા બંધુઓ પોતાના વખતને ભેગ આપે છે, પરંતુ તેમાં પ્રથમ તો ઉઘાડે મોઢે બોલવાથી પૂજાની ચોપડી ઉપર તેમજ દેરાસરમાં થુંક ઉડવાથી અને મુખની દુર્ગધી વિસ્તરવાથી આશાતના થાય છે. દેરાસિરની અંદર પ્રવેશ કરવાથી માંડીને નીકળે ત્યાંસુધી ઉઘાડે મુખે બોલવાનો નિ ધજ છે. અષ્ટપુટ મુકેશ અને ઉત્તરાસનો છેડો તેજ ઉપયોગ માટે છે. આ બાબતને ઉપયોગ તદન રાખવામાં આવતા નથી. ઉપરાંત તે શું બોલે છે તેની અર્થ વિચારણા કરવામાં આવતી નથી, તેથી માત્ર પિપટપાઠ જેવું ઘણે અંશે થાય છે. પૂજા ભણાવવાનું ફળ પરમાત્માના ગુણાનુવાદ વિગેરેથી થતી ભાવપૂજાનું ફળ છે તેજ છે. તેની પ્રાપ્તિ અર્થ વિચારણાવિના થઈ શકતી નથી. • ૧૭ પૂજ ભણાવવામાં તેમજ ચંત્યવંદનાદિ કરવામાં અને અજ્ઞાન માણસો એટલું બધું અશુદ્ધ બેલે છે કે કેટલીક વખત પરમાત્માની સ્તુતિને બદલે નિંદાવાચક શબ્દોનો ઉચ્ચાર થાય છે. કયું સ્તવન, કયારે, અને કયે સ્થાનકે બોલવું તેની વિચારણા તો અર્થશૂન્ય મનુષ્ય ક્યાંથી જ કરી શકે ? તેથી પૂજા અને સ્તવનાદિકના અર્થની વિચારણા કરવા માટે તેના અર્થ સમજવાનો ખપ કરવો અને શુદ્ધ શબ્દોચ્ચાર કરવા સાથે અર્થની વિચારણા કરવી, જેથી આશાતના અટકશે અને ભક્તિનું ફળ પ્રાપ્ત થશે. - ૧૮. આ પ્રસંગે જિનપૂજાના ઉપગરણ સંબંધી પણ ધ્યાન ખેંચવામાં આવે છે. દરેક ઉપગરણ સ્વસ્થ રહેવું જોઈએ. કળશ સીધા નાળવાવાળા જ વાપરવા જોઈએ કે જેમાં પાણીની અસર ન રહે, અને જીવજંતુ ઉત્પન્ન ન થાય. તે અંદરથી ને નાળવામાંથી લુવાઈને દરરોજ સાફ થવા જોઈએ. આમાં જેટલો પ્રમાદ થાય તેટલી જીવાવરાધના અને આશાતના છે, એટલું ધ્યાનમાં રાખવું. આ લેખ આટલેથી જ બંધ કરવામાં આવે છે. આની અંદર પાસ મુખ્ય મુખ્ય બાબતેજ બતાવવામાં આવી છે. તે સિવાય બીજી નાની મોટી અનેક બાબતો એવી છે કે જેમાં વિચારશૂન્ય મનુષ્ય ઘણું ભૂલ કરે છે. પરંતુ કેટલીક ભૂલ અજ્ઞાનતાને યોગે માફ થઈ શકે તેવી હોય છે અને કેટલીક માફ થઈ શકે તેવી હોતી નથી. તેથી ભકિત કરવા જતાં ઉલટી આશાતના કરીને લાભને બદલે નુકશાન ન મેળવાય તેટલા માટે આ લેખ લખવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુ જો તેને સાર્થક કરશે એવી આશા છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. “અનાજ વિધવા માટે અ૪.” (૧) સર્વ પ્રાણીઓમાં મનુષ્ય જે કે ઉત્તમ પ્રાણી કહેવાય છે, પણ મનુષ્યમાં વિધવા સ્ત્રીઓ તો સર્વ પ્રાણીઓ કરતાં પણ અત્યંત કંગાળ સ્થિતિમાં મૂકાચેલી છે, એમ સર્વ કોઈને અનિચ્છાએ પણ સ્વીકારવું જ પડશે. ( ૨ ) રમી એ મૂળથી જ અબળા કહેવાય છે અને તેમાં પણ જ્યારે તેનું ભાવરૂપી અમૂલ્ય રત્ન નિર્દય કાળના પ્રહારોથી લુંટાઈ જાય છે, ત્યારે તે તે તદ્દન નિરાધાર અને લાચાર હાલતમાં આવી પડે છે. (૩) મુંગું પ્રાણ રસ્તામાં ઉગેલું ઘાસ ખાઈને પોતાનું પેટ ભરી શકે છે; ઉડતું પ્રાણી તરૂવરપર ઉગેલાં ફળમાંથી પિતાનું પોષણ કરી શકે છે, પણ અનાથ વિધવાઓ સાસરેથી હડધુત થાય છે, ને પિયરમાં પણ બોજારૂપ મનાય છે. રસ્તામાં ઉગેલું ઘાસ તે ખાઈ શકતી નથી અને તરવરે ઉત્પન્ન કરેલાં ફળ લેવા તે જંગલમાં જઈ શકતી નથી. (૪) હિંદુ સંસારમાં વિધવાઓ એ પગના ખાસડાના તળીયાં કરતાં પણ કનિષ્ઠ ગણાય છે. રસ્તે જતાં કોઈને સામે મળે તે અપશુકન થયાનું કહી તેના પર બાહ્ય નહિ તો આન્તરિક ધિક્કારનો વષદ વરસાવવામાં આવે છે, બીજી તરફ તેને પિતાનું ચારિત્ર વિશુદ્ધ રાખવાની અને નિતિ માર્ગ પર પ્રયાણ કરવાની મહાન ગસમાન સૂચનાઓ કરવામાં આવે છે. (૫) એટલું તો સ્વીકારવું જ જોઈએ કે આપણો દેશ એ એક મહાન પુન્યશાળી, ગેરવશાળી અને આખી દુનિયામાં સર્વોત્તમ રથાન પામેલા પરમ પવિત્ર દેશ છે, પવિત્રતા અને શુદ્ધ ચારિત્ર એજ તેને વડીલોપાત વારસો છે, અને તેટલા માટે વિધવાઓએ પોતાને વૈધવ્યકાળ અત્યન્ત પવિત્રતાથી સદાચાર અને સન્માર્ગ સૂચક વ્યતિત કરવો જોઈએ. પુનર્લગ્નની હિમાયત કરનારાઓ પણ શુદ્ધ વૈધવ્યધર્મ પાળનારને ઉત્તમ સ્ત્રીની ઉપમા આપવાને સંમત છે, અને તેટલા માટે ઉત્તમ દેશમાં સ્ત્રીઓ ઉત્તમ પદને પ્રાપ્ત કરનારીજ નિવડવી જોઈએ. એ સાચેસાચી હકીકત છે. ( ૬ ) હવે પ્રશ્ન એ થાય છે કે-આજે કમનશીબ પાંચ વર્ષથી તે વીશ વર્ષ સુધીની વિધવા હજારોની સંખ્યામાં ઉભરાય છે, તેઓ શુદ્ધ ચારિત્રવાનું રહેવી જોઈએ એ સત્ય છે. પરંતુ એ અનાથ વિધવાઓ હિંદુ સંસારમાં સર્વ પ્રાણીઓ કરતાં કંગાલ સ્થિતિમાં મૂકાયેલી છે ત્યારે તેમની પવિત્રતા જળવાઈ રહેવાનો સવોત્તમ ઈલાજ કયો છે? ( ૭) સંસાર સુધારાના હિમાયતીઓ, દેશના નેતાઓ અને પરોપકારી ત્યાગી મહાત્માઓ તથા શ્રીમંતા કહે છે કે ગામેગામ વિધવાશ્રમ સ્થાપવા For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિE અને વિધવાઓ માટે અપી. જોઈએ અને તે આશ્રમમાં વિધવાઓને એ નિતિનું શિક્ષણ આપવું. આ અને શુદ્ધ વાતાવરણમાં તેમને ઉછેરવી જોઈએ. ( ) માગ સુચવવામાં આવે છે તે ઉત્તમ છે અને તેવા મા રિસની સંખ્યા સદભાગ્યે આ દેશમાં સ્તુતિપાત્ર છે, પણ દેશ : . વિધવાઓનું હીન ભાગ્ય એ છે કે, તે સૂચનાઓને વ્યવહારૂ રીતો : ઘણા જ આપે છે અને દ્રવ્યની મદદ કરનારાઓ તો તેથી સંખ્યા કેર છે કે કોઈ પણ દેશ અથવા સમાજ શુદ્ધ ચારિત્રવાનું માનસ ૬' : કે તેમના સંતાનો જ્યારે બીજાનું દુઃખ જોઈ પિતાનું સુખ છે એને દુઃખીઓને મદદનો હાથ આપવા હંમેશાં તૈયાર થાય, . પુરાતન કાળને દેશ પોતાના શુદ્ધ ચારિત્રને માટે ભૂતકાળના અનેક છે ? . વારસો ધરાવે છે અને તેમાં પણ જેનો કે જેઓ દયામાંજ પિતાનું ના - એ માને છે અને અહિંસા પરમો ધર્મ છે. જેમનું આદર્શ છે તે : '! ' હતિના ડેકો આ દેશમાં નહિ પણ આ પૃથ્વિની દશે દિશાઓમાં બા- .' છે. તેમાં પણ અદ્યાપિ હારે કહેવું જોઈએ કે હજું, વિધવા તા. જાગરા ન મધુઓની વૃત્તિ જોઈએ તે પ્રમાણમાં પ્રેરાયેલી નથી. વિ .) સુરત એ ગુજરાતનું પ્રાચિન પાટનગર છે, અને ત્યાં ના . ગગને માટે જેન વનિતા વિશ્રામ આ નામની સંસ્થા સ્થાપવામાં આી છે. આ તેમાં વિધવાઓને ધર્મ નિતિનું શિક્ષણ આપવામાં આવે છે, પરં ત , ; . . હજુ અનાથ વિધવાઓના જેવીજ હાલતમાં છે. આ હકીકત તેને : = ની પોટ બહાર પાડવામાં આવ્યા છેતે ઉપરથી વાંચનારાઓના મોત નું ( ૧૧ ) કહેવાની ભાગ્યે જ જરૂર છે જે આવી હાલતમાં એ રી - . જીવન ધારણ કરી શકે નહિ અને તેટલા માટે આ અપીલ ઉદાર .. કરકમળમાં મૂકવા યત્ન કર્યો છે. પૃપાજીત નામના ફળરૂપ ર , સદુપયોગ કરવાની સ્થિતિમાં છે અને વળી જેઓને સદ્વ્યવસ્થાનું સા : પોતાનું વાસ્તવિક કર્તવ્ય સમજી શકે છે તેવા જૈન બંધુઓ અને ડર :: વિરે આ આશ્રમને પિતાના હૃદયમાં સ્થાન આપી અનાથ વિધવાર . :: આશીર્વાદ પ્રાપ્ત કરશે એવી હું આશા રાખું છું. " જે સદગહ અથવા કહેનો પોતાના સંબંધવાળી જી : આશ્રમમાં સ્થાન આપવા ખુશી હોય તેઓએ તેમને જરૂર છે . . . . વિધવાઓને વગર ફીએ દાખલ કરવામાં આવે છે. બાઈ વહાલી વીરસદ. ઈડવાળા, , , Rડ . . ' ' ' * * : ', ' . ; ; ', "" : - - — * જ. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેમ્બરને અમૂલ્ય લાભ રપ રાજાનાં સ મેંબરે છે કે શ્રીપબારા હિસ્ય યુક્તા શ્રી . . ; . નિવાસી શેડ મદઈ પિતાંબરદાસની આવક સહાયથી બહાર . . તે છે કે ક નકલ આ પાનું તેમના સદ્વિચારને લઈને સુદર કામ : - દે. બુક વાંચતાં અત્યંત શાહ દ આપે તે છે. પાકા બાઈડીંગથી ' ની છે. જે સાસએ ચાલુ વર્ષની ફી મેકલેલી રહે છે તેમણે રિટેજના છે અને મેકવીને મંગાવી લેવી. બીજ મારાને કી રકમ સાથે વેલ્યુબલી મોકલવામાં આવશે. આ સિવાય મેમ્બરોને બીજી એક બુક યુગાદિદેશના સાપાતરની પણ મટ મળવાની છે. તે છપાય છે. તૈયાર થયેથી બંને બુક કડી મેકલવામાં આવશે મેરેએ વેલ્યુ પાછું ન ફેરવવાનું ધ્યાનમાં રા: == == = ગ્રાહકોને નવી ભેટ ચાલુ વર્ષને માટે ભેટ આપવાના સંબંધમાં નિર્ણય કરવામાં આવ્યા છે. આ યુગાદિ દેશના ભાષાંતર ભેટ આપવાનું ઠરાવ્યું છે. આ મૂળ ગ્રંથ ર૪co છે . ; બમણું છે. અત્યંત રસીક હોવા સાથે ઉપદેશક પણ છે. તેનું ભાષાંતર છે : : માં છે તેનું છે. બાઇબ પણ સ કરાવવા ધારણ છે. બુકે હાલ છપાય . છ ના કુલ ગણના તેટલે ખર્ચ એક વર્ષની ભેટપુર કરી શકાય છે : ન હોવાથી (માસિકમાંથી તેના એકનું ખર્ચ પણ પૂરૂ નીકળતું ન હોવાથી ) 21: fટ બે વર્ષ માટે ભેળી (કુવલયમાળા ભાષાંતરની જેમ) આપવાનું ઠરાવવામાં પર : ર છે. તે બે માસમાં નવા વર્ષમાં ભેટ મોકલવામાં અાવશે, કારણ કે છપાઈ છે. દર ત્યારેજ તૈયાર થઈ શકે તેમ છે. આ સિવાય બીજી પણ એકાદ નાની . બે વર્ષની ભેળી ભેટ તરીકે આપવા ધારણા છે જેની વિગત પછી પ્રગટ કરશું કાર્ડ કે એ લવાજમ મોકલવાનું મરણમાં રાખવું આ બુકને લાલા લવાજમ છે કાનાનેજ મળી શકશે એટલું ધ્યાનમાં રાખવું. લવાજમ મેડ પણનેઆપવું ‘પડો પણ પછી ભેટને લાભ નહીં મળી શકે તે ભૂલી ન જવું કે તંત્રી. ચૈિત્ર માસની વધઘટ ને જેનપર્વ સંવત ૧૯૭ર-ચેત્રમાસ દિન 30 ર છે. બે-રવિ, સેમ. , વદિ 1 નો ક્ષય.. હરિ પ શુક–હિણી. શુદિ 15 મંગળ-ઓબી, રાપૂર્ણ - 7 બીજી સેમ-એળી બેડી તે ચઢીપુનમ-સિદ્ધાંચી યાત્રા. * * * For Private And Personal Use Only