SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ વાજ પડી નથી. પરંતુ એ શાશ્ર્વત સુખના અવી છે. અત્યારે દખાનાં રોક સુખની રક્ષા કરવીજ એઇએ. પાપી પ્રમાદના પાશમાં પડવું ન જ હેઇએ. પ્રમાદાચરણ સમાન કોઇ દુષ્ટ દુશ્મન નથી. પ્રમાદાચરણથી જીવા ચાર ગતિમાં રઝળ્યાજ કરે છે. જ્ઞાની ( સન દેવ ) ના હિતવચનો અનાદર કરી ઈદપણેજમાં આવે તેમ માદક ખાનપાનનુ સેશ્વન કરવું, ઇન્દ્રિયાના વિષયખમાં રક્ત ની જવું, ક્રોધાદિ કષાયને વશ પડવું, આળસ કરવું, અને નકામી કુથલીએ કરવામાં ના અમૂ ય વખત ગાળી નાંખવા તેને પ્રમાદારણ કહેવામાં આવે છે. અજ્ઞાન અને મિથ્યાત્વનું સેવન કરવુ તે પણ પ્રાદા ણજ છે. સક્ષેપમાં જેમાં પરમાર્થથી પોતાનું કે પરનુ હિત સમાચક્યું ન દાય એવા અપ્રશસ્ત વિચાર, વાણી કે કરણી પ્રમાદાચરણમાંજ સમાસ થાય છે. કેમકે પ્રમાડવા મન વચન કાયાને મેકળા મૂકવાથીજ હિંસાદિ અનેક દોષાવડે જીવ મલીન થઇ દુ:ખી થયા કરે છે. તેથી સુખનાં અધી જનાએ પવિત્ર ધર્મની રક્ષા અને વૃદ્ધિ માટે સદાય સાવધાનપણે મન વચન કાયાને કાઝુમાં રાખીને અહિંસાદિ સદ્ગુણ્ણાનું સેવન કરવુ ોઇએ. તેના પ્રભાહુજ સર્વ પ્રકારનું સુખ સહેજ આવી મળે છે. તિશખ્ સુ. ૩. વિ. सद्बोध-पती शकाय तो चेत. કરનાર-આત્મા '1. વિદ્યાભ્યાસીને મૂર્ખતા-જડના રહેતી નથી, પ ીમાં પાપ પેસી શકાતું નથી, માનવૃત્તિ બારી રહેનારને કલડુના ભય રહેત નથી અને અપ્રમાદી-સાવચેતી રાખનારને લાય નડને નથી. 2. હું જીવ ! ભજન પ્રસગે અને ભાષણ પ્રસંગે તુ પ્રમાણુ સાચત્ર, કેમકે અતિ આહાર-ભાજન અને અતિ માન-પ્રમાણુ વગરનું ભાષણ પ્રાણના વિનાશ કરે છે. માટેજ કહ્યું છે કે અલ્પ ખા અને ગમ આ, ' પરંતુ આવાં સૂક્ત વનના આદર વિલાજ કરે છે. ર. મનજ મનુષ્યાને કમ ધનનું અને કર્મક્ષયનું પ્રખળ કારણ થાય છે. જુવે ! ચૈાડાજ વખતમાં નથીજ સગ્રામ માંડ માં પ્રસન્નચંદ્ર રાષિએ સાતમી નરકાગ્ય કદળ સચ્યાં અને થોડાજ વખતમાં એ બધાય ક, મનના વ્યવસાય સુધરતાંજ વિખેરી નાંખી કેવળજ્ઞાન પામ્યા. તેવીજ રીતે ભરત ચકવી પણ આર્ટીસાષુવનમાં નિરૂપ નિહાળતાં અધ્યવસાયની વિશુદ્ધિ "વડે છાતીનો ક્ષય કરી કુંવળજ્ઞાન પામ્યા. ૪. જીન, વસન ( વસ ), શ્રી અને જનાદેશને મારાં મારું કરતાં For Private And Personal Use Only
SR No.533368
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy