________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂર
એ ગુજરાતનાં અને રાજસ્થાનનાં અનેક સ્થળમાં પરિભ્રમણ કરતા રહ્યા હતા.
આ અરસામાં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના અંત આવ્યા હતા. શહેનશાહ અકબરે ગુજરાત જીતી લઈને પોતાના સામ્રાજ્યમાં બેડી દીધા હતા. તેનુ સામ્રાજ્ય સ્થિર થયા પછી તેને પેાતાના સામ્રાજ્યને સંગઠિત કરવાની ઇચ્છા થઈ. તેને લાગતું હતું કે જયાં સુધી ભારતમાં અનેક ધર્મો, અનેક જાતિએ, અને અનેક સંપ્રદાયા રહેશે ત્યાં સુધી દેશનુ સગઠન શકય નથી. આવી માન્યતાને પરિણામે એ બધાં ધર્મનાં સારાં તત્ત્વા એકત્ર કરીને એક નવા ધર્મ પ્રવર્તાવવા ઈચ્છતા હતા. આને માટે એ પેાતાની રાજસભામાં વિવિધ ધર્મના આચાર્યને અને વિદ્યાનાને ખેાલાવતા અને એમની પાસેથી એમના ધર્મ વિષેની માહિતી મેળવતા. એક વખત એ આવી સભા ભરીને બેઠા હતા. તેમાં તેણે પ્રશ્ન કર્યા: “મારા મહામંડળમાં સદનામાં એવા કાઈ પ્રસિધ્ધ સાધુ મહાત્મા છે કે જે નિષ્પાપ માની પ્રરુપણા કરતા હાય ?’’ આ પ્રશ્નના જવાબમાં એક સભાજને કહ્યું કે જૈન આચાર્ય
પ
For Private And Personal Use Only