Book Title: Heervijay Suri
Author(s): Dhanvant Oza
Publisher: Ravani Prakashan Gruh

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૩૧ “જે પાંચ મહાવ્રતા ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ)નું પાલન કરે છે, ભિક્ષાપાત્રથી પાતનો નિર્વાહ કરે છે, જે સમભાવ. રૂપ સૉમાયિકમાં હમેશાં સ્થિર રહે છે અને જેઆ ધર્મના ઉપદેશ કરે છે, તે ગુરુ કહેવાય છે. ગુરુનાં આ લક્ષણાના જેટલા વિસ્તૃત અર્થ કરવા હાય, તેટલા થઈ શકે; અર્થાત્ સાધુના સમરત આચાર વિચારો અને વ્યવહારોના સમાવેશ ઉપર્યુકત પાંચ બાબતામાં થઈ જાય છે. ગુરુઓમાં સૌથી મોટામાં મોટી એ બાબતે તેા હાવી જ જોઈ એ–સ્ત્રીના સંસર્ગના અભાવ અને મુર્છાના ત્યાગ. આ બે બાબતે જેનામાં ન હેાય, તે ગુરુ તરીકે માની શકાય જ નિહ. આ બે બાબતાની રક્ષાપૂ કજ સાધુએએ-ગુરુઓએ પેાતાના બધા આચારા પાળવાના છે. વળી ગુરૂ તે છે કે, જે પેાતાની જીવાને વશમાં રાખે, અર્થાત્–સારા સારા પદાર્થો—ગરિષ્ઠ પદાર્થો વારવાર વાપરે નહિ. ગમે તેવાં કષ્ટાને પણ સમભાવપૂર્વક સહન કરે. એક્કા, ગાડી, ઘેાડા, ઊંટ, હાથી અને થ વગેરે કાઈ પ્રકારના વાહનામાં બેસે નહિ અને મન, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44