Book Title: Heervijay Suri
Author(s): Dhanvant Oza
Publisher: Ravani Prakashan Gruh

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ આપીને એમના પિતાના સમય ઉપર તો અસામાન્ય પ્રભાવ પાડયો હતો, પણ સાથે સાથે એમણે ભવિબના ગુજરાતના ઘડતર ઉપર સવિશેષ અને ભવિષ્યના ભારતના ઘડતર ઉપર સામાન્ય પ્રભાવ પાડ્યું છે. હીરવિજયસૂરિના દેહાંતના સમયે અકબર બાદશાહે જે વચને ઉચ્ચાર્યા હતાં એમ હીરવિજયસૂરિરાસના કવિ ઋષભદાસ નોંધે છે એ વચને અહીં ઉતારીને આપણે આ સમર્થ ગુજરાતી પ્રભાવક હીરવિજયસૂરિના જીવન–પરિચયની પૂર્ણાહુતિ કરીશું: “ધન જીવ્યું જગતગુરુનું, કર્યો જગ ઉપગાર રે. “મરણ પામ્ય ફળ્યા આંબા, પાયે સુર અવતાર રે. હીર.૫ શેખ અબુલફઝલ અકબર, કરે ખરેખર તામ રે અસ્યા ફકીર નહિ રહ્યા કાલે, બીજા કુણ નર નામ રે.હીર.૬. જેણે કમાઈ કરી સારી, વે લહે ભવપાર રે ખેર મહિર દિલ પાક નાહિં, ખેયા આદમી અવતાર હીર.૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44