Book Title: Heervijay Suri
Author(s): Dhanvant Oza
Publisher: Ravani Prakashan Gruh

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ હીરવિજયસૂરિ આ રીતે જ્યારે શહેનશાહ અકબરને હીરવિજયસૂરિ વિષે માહિતી મળી ત્યારે એમણે ગુજરાતના સૂબા શિયાળુદ્દીન અહમદખાન ઉપર ફરમાન મેાકલ્યું. એ ફરમાનમાં હીરવિજયસૂરિને બાદશાહ પાસે જવાનુ નિમત્રણ આપવાનું કહેવામાં આવ્યુ હતું. સૂબાએ અમદાવાદના આગેવાન શ્રાવકાને ખાલાવીને આ વાત કરી. એ આગેવાના ગધારના બંદરે જઈ ને હીરવિજયસૂરિને મળ્યા. ત્યાં તેમણે બાદશાહના આમત્રણની વાત કરી. આ પ્રસંગે હીરવિજયસૂરિએ જવું કે કેમ તેને અંગે તેમના અનુયાયીઓમાં મતભેદ હતા. કેટલાક અનુયાયીઆ માનતા હતા કે એમણે જવું જોઈએ, પણ બીજા આશકા સેવતા હતા. આચાર્યશ્રીએ વિચાર્યું` કે, શહેનશાહ અકબર પાસે જવાથી લાભ થવાના સંભવ છે. એમણે પોતાના નિર્ણય જાહેર કરતાં કહ્યું: “ અકબર બાદશાહે મને ખાસ ખેલાવ્યા છે, મારે પણ પ્રાચ્ય દેશમાંનાં જિનાનાં દર્શન કરવાનાં છે તેથી મારા જવાથી ધર્મ વૃદ્ધિ થશે. એટલે કાઈ એ મારા જવાના નિર્ણયના વિરોધ કરવા જોઈએ નહિ.’’ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44