________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ એવું અપાર વાડભયવાળું પુસ્તકાલય બનાવ્યું. તેમના મેક્ષાભિલાષના પુંજથી ભાવનાવાળી બુદ્ધિવાળો, પવિત્રાત્મા અને રૂડા દર્શનવાળે શાહ તે મહાત્માના દર્શનને હંમેશ બહુમાન તરીકે ગણતો.”
અકબરના દરબારમાં અબુલફઝલ નામને એક વિદ્વાન હતા. તેણે હીરવિજયસૂરિને પિતાને ત્યાં બેલાવી એમની સાથે વાદવિવાદ કર્યો હતો. ધર્મ અંગે તેણે ચર્ચા કરી હતી. આ પછી અકબર બાદશાહે દરબાર ભરીને હીરવિજયસૂરિનું સ્વાગત કર્યું. આ પ્રસંગે બાદશાહને માહિતી મળી કે આચાર્યશ્રી, છેક ગંધારથી ફતેહપુરસિક્રિ સુધી ચાલીને આવ્યો. હતા. એ એક વાર ભોજન લેતા હતા. એ ભૂમિ ઉપર સૂતા હતા. એ ઉપવાસી અનેક વ્રત કરતા હતા. આ બધું સાંભળીને બાદશાહ વિસ્મય પામ્યો.
પછી હીરવિજયસૂરિને એકવાર બાદશાહે ચિત્રશા-- ળામાં નિમંત્રણ આપ્યું. ચિત્રશાળામાં એક ગાલિચે બિછાવેલો હતો. એ ગાલિચા ઉપર ચાલવાની હીરવિજયસૂરિએ ના પાડી. એમણે કહ્યું કે તેની નીચે કઈ જીવ હોય તો તેના ઉપર ચાલવાથી તેની હિંસા થઈ
For Private And Personal Use Only