________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
હીરવિજયસૂરિ
પડતુ વગડાવી સમસ્ત દેશમાં પાપના નાશ કરનારી
ઉદ્દાષણા કરાવી.
તેમના ઉપદેશને વશ થઈ હુ ધરીને બાદશાહ અકબરે પેાતાના સમસ્ત મંડળના વાસી જનામાં નિશ મરી જાય તેનું ધન લેવાનુ તથા જજિયાવેરો માફ કર્યાં.
તેમની કલચૂર્ણ જેવી વાણી વડે નિર્મળ થયું છે. અંત:કરણરૂપ સરોવર જેવુ એવા કૃપાપૂર્ણ બાદશાહે પવિત્ર નીતિરૂપ સ્ત્રી ધારણ કરીને લેાકપ્રીતિ સંપાદન કરવા સારુ, બીજા રાજાએ માફ ન કરી શકે એવા કરો માફ કર્યા અને વળી ઘણાં પક્ષી તથા દીવાનાને છેાડી મૂક્યાં.
સુધાને પણ કારે મૂકે એવી તેમની વાણીથી આહ્વાદ અને સતાષ પામેલા અકબર બાદશાહે તેમના મનની પ્રીતિ ખાતર પૈસા સાથેના કર વિશેષ લેવાના હતા તે માફ કરીને મહાતીર્થ શત્રુંજય પર્વત જેનાને આપી દીધા.
તેમની વાણીથી મુદ્રિત થયેલા તેણે (શાહે) ઋગ્ણાવત હૃદયથી જાણે કે સરરવતીનું ગૃહ હોય નહિ
For Private And Personal Use Only