________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
૧૭
ગધારથી વિહાર કરીને હીરવિજ્યસૂર અમદાવાદ આવ્યા. ત્યાં સૂબાએ દિલ્હી જવા માટે એમને બધાં સાધના પૂરાં પાડવાની તૈયારી કરી. પણ જૈન સાધુએ એવા કાઈ સાધનાનો ઉપયોગ કરતા નથી એટલે આચાર્યશ્રીએ એ સાધનાના અસ્વીકાર કર્યો. હીરવિજયસૂરિ ફત્તેહપુરસિક્ર જવા નીકળ્યા. એમની આગળ બાદશાહના દૂતા જતા હતા. માર્ગમાં સ્થળે સ્થળે એમનુ સ્વાગત થતું હતું. ફત્તેહપુરસિક્રિ પાસે ત્યાંના જૈન સધે તેમનુ સ્વાગત કર્યું.
અમદાવાદથી
અકબર સાથેના હીરિવજયસૂરિના સંપર્ક વિષે ઘણી માહિતી મળે છે. શત્રુજય પરના આદિનાથ મંદિરના હેમવિજયસૂરિએ રચેલા સંવત ૧૬૫૦ના લેખમાં એને અંગે જે નિરૂપણ છે, તે અહીં આપીએ:
તમામ રાજાઓના શિરે જેની આજ્ઞા માળાની માફક ધારણ કરવામાં આવતી એવા શ્રીમાન અકબર શાહે તે(હીરવિજય)સૂરિના વાક્યાતુર્ય થી રંજીત થઈને છ મહિના સુધીના અમારા
For Private And Personal Use Only