Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થથકાર-સરિતાવવધ
<
નવલકથાકારો તેમના પ્રિય લેખકા છે; · Old Curiosity Shop ' તે ં શ્રીકાન્ત' તેમની પ્રિય નવલકથાઓ છે.
જે જીવનમાં જણાય અને હૃદય ઉપર ઊંડી અસર જમાવે તેને શબ્દો આપવા એ તેમના લેખન હેતુ છે. એમની નવલકથાઓ ગુજરાતમાં ખૂબ લોકપ્રિય બની છે. તેમનુ મુખ્ય આકર્ષીણુ એમાંની વિષયપસંદગી, વર્ણન-ચમત્કૃતિ, સંવાદકળા અને વસ્તુને સરસ ઉઠાવ છે. સમાજના જુદા જુદા વર્ગો અને પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તે પાત્રોનું ધડતર કરે છે. ઉત્તર હિંદના તાદશ વાતાવરણનાં અને લાગણીભર્યાં પાત્રોનાં ચિત્રો સ ંતે લેખક્રે ઊર્મિલ પ્રકૃતિવાળાં વાચકાને આદર જીતી લીધા છે. ભાવનગરના પ્રેા.રવિશ કર`જોષી તેમની ગંગાનાં નીર' નવલકથા ઉપર મુગ્ધ બની ગયા હતા અને તેમાંનાં વ તેને ‘અદ્ભુત' કહી તેમણે લેખકને ધન્યવાદ આપ્યા હતા.
કૃતિઓ
કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક
સાક્ષ
સાથે
૧. ઘરી રાઢ નવલકથા ૧૯૩૧ ૧૩૫
૨. ધર ભણી
3. शोभा
૪. પાં
૫. ચાલા
'
१. संजीवनी
૭. ગાંગાનાં નીર
66
99
નાટક
99
૧૯૩૬ ૧૯૩૬
""
૧૯૩૦ ૧૯૩૮
૧૯૩૮
૧૯૩૮
૧૯૩૯
નવલકથા ૧૯૩૮
૧૯૪૦
૮. હિંદીના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ ૧૯૪૧
સરસ્વતી પ્રેસ, બનાસ
ભારતી સા. સંઘ,
અમદાવાદ
૧૯૪૧
99
સરસ્વતી પ્રેસ,
બનારસ
૧૯૩૯(૧) નવચેતન સા.
મૌલિક, સપાદન
કે અનુવાદ ? મૌલિક
મંદિર, અમદાવાદ
53
નવચેતન સા. મંદિર, અમદાવાદ
19
29
૧૯૩૮ ભારતી સા. સંધ, ગુજરાતી નવલના
અમદાવાદ
ara
99
અનુવાદ
મૌલિક
ભારતી સા. સંધ, હિદી વાર્તાઓના અમદાવાદ અનુવાદ અને સપાદન