Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text ________________
થા-ચરિતાવલિ અને “કામવિજેતા સ્થૂલિભદ્ર જૈનધર્મ અંગેની ચર્ચાઓમાં આ હેતુને તેમણે સુંદર રીતે ચરિતાર્થ કરી બતાવ્યો છે.
જીવનમાં મળેલ વિશિષ્ટ ખાસિયતવાળાં માનવને સાહિત્યમાં સાકાર કરવાનું તેમને બહુ ગમે છે. જીવનમાં એમને થયેલ નેકી, વફાદારી અને પારદર્શક સહૃદયતાના અનુભવને ચીતરતાં તેમનું સર્જક માનસ સળે કળાએ ખીલી ઊઠે છે. જુવાનને મસ્ત જીવનરસ પાય અને કિશોરોને સાહસિક પરાક્રમો કરવા પ્રેરે તેવી સત્ત્વપૂર્ણ વાર્તાઓ રચીને પ્રેરક નવલકથાકાર તરીકેનું કર્તવ્ય તેમણે પ્રશસ્ય રીતે બજાવ્યું છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર પ્રકાશન-- પ્રકાશક મૌલિ સંપાદન
સાલ
કે અનુવાદ? ૧. વિદ્યાર્થી વાચન- બાલ- ૧૯૩૩ થી ૧૯૩૯ ધીરજલાલ ટે. ૭૦ પુસ્તિકાઓ માળા-૨૦૦ સાહિત્ય
શાહ, વડોદરા મૌલિક પુસ્તિકાઓ
બાકીનીનું સંપાદન ૨. ભાગ્યવિધાતા નવલકથા ૧૯૩૬ “રવિવાર કાર્યાલય મૌલિક
મુંબઇ . . . . ૩. મી. ચારિત્રવિજય ચરિત્ર ૧૯૩૬ ચરિત્ર મારક ગ્રંથમાળા ,
વિરમગામ ૪. કામવિજેતા નવલકથા ૧૯૪૨ - સારાભાઈ નવાબ યૂલિભદ્ર બી.આ. ૧૯૪૭
અમદાવાદ ૫ મહર્ષિ મેતારજ
૧૯૪૨
બી.આ. ૧૯૪૭ ૬. ભગવાન રાષભદેવ
૧૯૪૭ 'યશોવિજય જેના
ગ્રંથમાળા, અમદાવાદ ૭. પ્રમભક્ત કવિ નવલકથા ૧૯૪૭ ગુર્જર ગ્રંથરત્ન કા. જયદેવ
અમદાવાદ ૮. ઉપવન નવલિકાઓ ૧૯૪૪ ગુર્જર ગ્રંથરત્ન કા.
અમદાવાદ ૨. પારકા ઘરની લક્ષ્મી , ૧૯૪૬ , , ૧, બેઠે બળ
બી.આ. ૧૯૪૬
૧૯૮
Loading... Page Navigation 1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344