________________
થા-ચરિતાવલિ અને “કામવિજેતા સ્થૂલિભદ્ર જૈનધર્મ અંગેની ચર્ચાઓમાં આ હેતુને તેમણે સુંદર રીતે ચરિતાર્થ કરી બતાવ્યો છે.
જીવનમાં મળેલ વિશિષ્ટ ખાસિયતવાળાં માનવને સાહિત્યમાં સાકાર કરવાનું તેમને બહુ ગમે છે. જીવનમાં એમને થયેલ નેકી, વફાદારી અને પારદર્શક સહૃદયતાના અનુભવને ચીતરતાં તેમનું સર્જક માનસ સળે કળાએ ખીલી ઊઠે છે. જુવાનને મસ્ત જીવનરસ પાય અને કિશોરોને સાહસિક પરાક્રમો કરવા પ્રેરે તેવી સત્ત્વપૂર્ણ વાર્તાઓ રચીને પ્રેરક નવલકથાકાર તરીકેનું કર્તવ્ય તેમણે પ્રશસ્ય રીતે બજાવ્યું છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર પ્રકાશન-- પ્રકાશક મૌલિ સંપાદન
સાલ
કે અનુવાદ? ૧. વિદ્યાર્થી વાચન- બાલ- ૧૯૩૩ થી ૧૯૩૯ ધીરજલાલ ટે. ૭૦ પુસ્તિકાઓ માળા-૨૦૦ સાહિત્ય
શાહ, વડોદરા મૌલિક પુસ્તિકાઓ
બાકીનીનું સંપાદન ૨. ભાગ્યવિધાતા નવલકથા ૧૯૩૬ “રવિવાર કાર્યાલય મૌલિક
મુંબઇ . . . . ૩. મી. ચારિત્રવિજય ચરિત્ર ૧૯૩૬ ચરિત્ર મારક ગ્રંથમાળા ,
વિરમગામ ૪. કામવિજેતા નવલકથા ૧૯૪૨ - સારાભાઈ નવાબ યૂલિભદ્ર બી.આ. ૧૯૪૭
અમદાવાદ ૫ મહર્ષિ મેતારજ
૧૯૪૨
બી.આ. ૧૯૪૭ ૬. ભગવાન રાષભદેવ
૧૯૪૭ 'યશોવિજય જેના
ગ્રંથમાળા, અમદાવાદ ૭. પ્રમભક્ત કવિ નવલકથા ૧૯૪૭ ગુર્જર ગ્રંથરત્ન કા. જયદેવ
અમદાવાદ ૮. ઉપવન નવલિકાઓ ૧૯૪૪ ગુર્જર ગ્રંથરત્ન કા.
અમદાવાદ ૨. પારકા ઘરની લક્ષ્મી , ૧૯૪૬ , , ૧, બેઠે બળ
બી.આ. ૧૯૪૬
૧૯૮