Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 206
________________ કુરાન અને તેનો ઉપદેશ ૧૯૭ “ અને ગરીબીના ડરથી પેાતાનાં સંતાનેને સંહાર ન કરો, ઈશ્વર એમને તથા તમને ખાવાનું આપે છે, પેાતાની સંતતિ મારી નાખવી એ મહાપાપ છે. “ વ્યભિચારથી દૂર રહે, ખરેખર તે માર્ગ ગંદો તથા ખેાટા છે. “કાઈ અનાથના ધનની ઇચ્છા માત્ર ને રાખા, સિવાય કે તે જો સગીર હાય અને તેના માલનું તમે રક્ષણ કરવા ઇચ્છતા હેા; આપેલ વાયદા પાળા, તમને આખરે પૂછવામાં આવશે કે તમે વચન પાળ્યું હતું કે નહીં. << જ્યારે કાઈ ને કાઈ પણ ચીજ માપીને આપે તે બરાબર માપો, તાળીને આપે તે ત્રાજવું ને કાટલાં સાચાં રાખજો; આ જ સદાચાર છે અને છેવટે તેથી જ તમારું ભલું થવાનું છે. “ જે વાતનું તમને પૂરું જ્ઞાન નથી તેને પકડી ન રાખેા ( એટલે કે જેતે વિષે તમને પૂરી માહિતી નથી તે અંગે કાઈના ઉપર આક્ષેપ ન કરે ). ખરેખર તમારાં કાન, આંખ અને હ્રદય સૌને પૂછવામાં આવશે કે તેમણે કેવાં કેવાં અને કયાં કયાં ભલાં ભૂરાં કમેર્યાં કર્યાં હતાં. “આ સંસારમાં કાઈ થી અકડીને ન ચાલેા, કારણ કે તમે પૃથ્વી વીંધી શકતા નથી કે નથી તમે પર્વત જેટલા ઊંચા. આમ કરવું તે પાપ છે. આ જ સાચું જ્ઞાન ઈશ્વરે તમને તમારા શ્રેય માટે આપ્યું છે” ( ૧૭–૩૧, ૩૨,૩૪ થી ૩૯ ). tr * મનુષ્યના ખૂનને માટે અથવા આ દુનિયામાં ઝઘડાએ પેદા કરવાની સજારૂપે કાઈની કતલ કરવામાં આવે તે સિવાય જો કાઈ કાઈને જીવ લેશે તે તે આખી માનવજાતને હત્યારા

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246