Book Title: Girnar Tirthoddhar Ras Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai Publisher: Mohanlal Dalichand Desai View full book textPage 7
________________ આખરે શીઠ રન, તેની પત્ની પવિની અને સુત કોમલ એ ત્રણે તે સરત પાળવા અર્થે રહી, શેઠે ગમે તેમ સમજાવી સંઘને યાત્રા કરવા રવાના કી. પેલે પ્રેત સંઘપતિને મડાનાદ કરી એક ગુફામાં લઈ ગયે, જ્યારે તેની સ્ત્રી તથા પુને કાસર્ગ ધ્યાન ધર્યું, અને મનમાં સંકલ્પ કરવો કે, જ્યારે સંઘપતિ આ કષ્ટથી છુટશે, ત્યારે અમે અન્નપાન લઈશુ. આવે સમે રેવત પર્વત પર સાત ક્ષેત્રપાલ અંબાદેવીને વાંદવા જતા હતા, તેમણે આ ઉત્પાદ સાંભળે. અને અાદેવીને વિનવ્યાં કે આ શું છે?–દેવીએ ધ્યાન ધરી જતાં જાણ્યું કે, કેઈ મહાપુરૂષને કઈ દુષ્ટ ઉપદ્રવ કરે છે, એટલે પતે સાતે ક્ષેત્રપાળને સાથે લઈ પ્રેતના સ્થાનકે આવ્યાં. નારી અને કુમારને ધ્યાનથી જોઈ દિલમાં કૃપાભાવ-ભક્તિભાવ જાગે. પ્રેતને કહ્યું કે, હું નેમિ પાસે વસું છું, અને આ મારો સહધર્મ છે તેને મુક્ત કર, અગર તે મારી સાથે યુદ્ધ કર. બંને વચ્ચે યુદ્ધ થયું. તેમાં પ્રેતને પિતાના પગ નીચે ધરી નાંખે, અને ઘણે અફાળે. આખરે તે પ્રેતે પિતાની માયા સંવરી પિતે અસલ દીવ્ય કંચન કાયા ધરી, વૈમાનિક દેવ તરીકે પ્રકટ થયે. સંઘવી પર પુષ્પવૃષ્ટિ કરી, તે કહેવા લાગ્યા, “હે વ્યવહારી ? તને અને તારી સ્ત્રી તથા પુત્રને ધન્ય છે. તે ગુરૂમુખે જે નિયમ લીધું હતું, તે મરણાંતક કષ્ટ પડતાં છતાં પાજે. તારા સાહસનું પારનું લેવાજ મેં આ સર્વ કીધું હતું.” પછી તે દેવતા સુરલોક સિધા, અંબાદિક નિજસ્થાનકે ગયાં, અને સંઘપતિએ સંઘ સાથે ગિરિનાર પર્વત પર જઈ નેમિનાથનાં દર્શન કર્યો. મૂર્તિનું નાત્ર કરતાં વિસ્મયકારક વાત એ બની કે, લેપમય બિંબ હતું તે ગળી ગયું. આથી રત્ન સંઘવી ખિન્ન થયે, અને પિતાની કંઈક અશાતના થઈ હશે તેથી તેમ બન્યું હશે, એમ ગણી પિતાને ધિક ગણવા લાગ્યું. પછી તેણે બાધા લીધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60