Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 20
________________ રાગ પરજીઓ (રાગ અસાઉરી તથા ધન્યાસીમેથ ગ ઘ પ્રત. } શ્રી અરિહંત દીઓ મુઝ દરિસા એ હાલ ૩ ( ભવિજન ૧ મુનિ ઝાંઝરીએ એ દેશી પ્રત. ) વિત ગિરિ નેમિસર મૂરતિ, ઉત્પત્તિને અધિકારરે, જીરણ પ્રબંધ જે વલી બોલ્યું તે સુણજે સુવિચારરે ૨૮ ભવિણ ભાવ ઘણો મન , સાભલી શ્રી ગુરુ વાણ તીરથ યાત્રા તણાં ફલ જાણે જનમ સફલ કરો પ્રાણુંરે, ૨૯એણું ભારતે અતીત ચઉવીસી, ત્રીજા સાગર સ્વામી રે, ઊજેણે રાજા નરવાહન, પૂછે અવસર પામી રે. ૩૦ ભ. કહીએ મુત્રની હત્યે મુખ દેવા, જિનવર કહે તિવારે રે આગાયિક વીસીએ નેમિ, જિન બાવીસમાને વારે રૂ. ૩૧ મે, શું સુણી સાગર જિન પાસે, સે નૃપ સંચમ લેઈ કે. - પંચમ કલ્પત પતિ હુઈ અવધિ જ્ઞાન ધરે રે. ૩ર ભવ '૮છ | જુનાપ્રબ ધ કથાપુતક. ચતુવાશત પ્રબંધ કે જે રત્નશેખર સૂરએ રહ્યુ છે કે જેનું ભાષાંતર સ્વ સાસરથી મણિલાલ નભુભાઈએ કરેલું ગાયકવાડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયું છે. તેને જ અત્ર કરી ઉલ્લેખ કરે છે. એમ જણાય છે. ૩૦ અતીત ચોવીસી – અષભથી માંડી મહાવીર પતિના ચોવીસ તિર્થંકર તે વર્તમાન વીસી કહેવાય છે. અને તેથી અગાઉના ૨૪ તિર્થકરીતે અતિ ચોવીસી કહેવાય છે. કે તેમાંના ત્રીજાનું નામ સાગર સ્વામી છે; જ્યારે હવે થનાર ૨૪ તિર્થકરને અનાગત આગામીક ભવિષ્યત્ ચોવીસી કહેવાય છે. ૩૨ ઇસુઇશ-એવું સો તે પંચમ ક૯૫ પતિ પાંચમાં પવન દેવલોકન સ્વામી એટલે દેવ. વૈમાનિક દેવતાના બે પ્રકાર નામે કલ્પપવન્ન, અને કેપતિત છે. ક૫ એટલે આચાર-તીર્થકરોના પાંચ કલ્યાણકમાં આવવું જવું તેની રક્ષા કરવી વગેરે દેવતા “ કલ્પપવન્ન ' કહેવાય છે. તે આચારનું પાલન કરવાને જેને અધીકાર નથી તે દેવ “કલ્પાતિત ” કહેવાકે છે. ક. પવન દેવતાને બાર લેક છે. દઈ, ૨ ઇવાન, સનતકુમાર,૪માઉન્ટ, ૫ બ્રહ્મ, ૬ લાંતક ૭ શુક્ર, સહસ્ત્રાર, ૪ આનત, ૧૦ પ્રાણુત, ૧ આરણુ, ૧૨ અયુત આમા પાંચમે તે બ્રહ્મ દેવલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60