Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai
View full book text
________________
ઈમ ગિરનાર તીરથને મહીમા, અવધારી ભવીલે રે, નેમીનાથની સેવા મારે, લહે અનંત સુખ થાક રે. કર ભ૦
રાગ ધન્યાશ્રી કનકકમલ પગલાં ઠવે એ-ઢાલ ૪ (ભરત નૃપભાવસું --એ દેશી.
ઈમ સુણી સહગુરૂ દેશના એ, વક સોઈ રત્ન કે
હરખ ધરે ઘણો એ. સભા સહુ દેખતા રે, કરે એ અભિગ્રહ ધરા કે. ૪૩
હરખ ઘરે ઘણે એ અચલી. આજથિકે પ્રભુ મુહને એ, પંચે વિગય પરિહાર કે, હ૦ ભૂમિ શયન બ્રહ્મચર્ય ધરૂ એ, લેઉ એકવાર આહાર કે ૭૦ ૪૪ સંઘ સહિત ગિરિનારિ જઈ જિહાં નહી ભેટું જેમ કે, હું તિહાં લગી મે અંગર્યો એ, એહ અભિગ્રહ પ્રેમે કે. ડ૦ ૪પ પ્રાણ શરીર માંહી જે ધરૂ એ, તે કરૂં યાત્રા સાર કે હ૦ સહગુરૂને ઇમ વીનવી એ, પિહેરે ધરિ પરિવાર કે. હ૦ ૪૬ રાય પ્રતિ કરી વિનતી એ લીધું મુહુરત ચંગ કે, ફળ કંકેતરી પઠાવીએ એ, થાક થાનક રંગ કે, હ૦ જ નયર માંહી દેતાવીઓ એ, જેહને જોઈએ જેહ કે, હે. તે સવ જે મુઝ પાસિથી એ, યાત્રા કરૂં ધરી નેહ કે હ૦ ૪૮ સય ( સંથ) સબલ ઈમ મેલીએ, લેક નલાજે પાર કે હ૦. સેજ વાલાં સંખ્યા નહી એ, ગાજર અશ્વ ઉદાર કે. હ૦ ૪૯ પડહ અમારી વજાવીઓ એ, શાંતિક ભેજન વાર કે હ૦ બંધ મુકાવ્યા બહુ પરિ એ, લેક પતિ સત્કાર કે યુદ્ધ
ફરસાર કરો. કઢગલો ૪૩ દેશના-ઉપદેશ, અભિરુદુનીયવિષેશ વિય. વિકતિ-તે વાપરવાથી વિકાર પ્રાપ્ત થાય છે. તે --- ૪૬ સહગુરૂ-સદગુરૂ ૪૭ ચંગ-સારૂં મરાઠીમાં “ચાંગલા ” શબ્દ વપરાય છે. ૪૮ લાવી -સાદ પડાશે. ૪૯ મેલા-મળ્યું ભેગું થયું, સેઝ-પથારી, ૫૦ અમારિ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60