Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 58
________________ ભાડુ નિજરે જોઈને તે સહી કરી માને સઘલાં નીર્થને નાયક, ગિરનાર વખાણીશ્રી ગિરનાર ગિરિ તણું કહી તીર્થ માલા તેમનાં વન કલ્યાણક, જપતાં જયમાલા ૧૦૧ સંવત અગનિ સાગરે, કપટી ને ભલે તાપસ માસને ઉજલે. રસને માહે મેલે સુર ગુરૂ વાસરે જાણીએ, ગુરૂ વિવેક પસાયા ન્યાયસાગર કહે પૃચથી. તેમના ગુણ ગાયાં પણ આ કાવ્યમાં કાલીકાની ટુકને છડી ગણેલી છે, ને રેણુકા માતની ને જુદી ટુંક ગણીનથીને વાઘેરીમાતાની સનમી ટુંક ગણી છે. ૧૦૨-કરટી (સં કરટીન)-હાથી. આઠ ઍરાત હાથી ગણુએ છે તેથી ૮ સંખ્યા સુચવે છે. તાપસ માસ માઘ માસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60