Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 59
________________ પ્રભાતીયું, જ્યાં લગી દેશહિત તત્ત્વ છીયે નહિ, ત્યાં લગી સંપતિ સર્વ જુડી. લાખને કંથી વિત્ત સંગ્રહ કરે, જાણજે એ બધું રાખ મૂકી. શું થયું માલ પરદેશને લાવીને. એકના ચાળણા દામ લીધે શું થયું માલ કાચ ભરી અમરે, મેકલી લક્ષધા લાભ લીધે. શું થયું બબ ભણી ઉંચી ગ્રિી થકી, શું. થયું માન ઈલ્કાબ લીધે શું થયું કટ ને હેટ ધાર્યા થકી, શું થયું જ્ઞાનજલ પાન કાધે. શું થયું ઉકાળીને ખૂબ ભાષણ વદે, શું થયું રાગને રંગ જાણે. શું થયું દેશ પરદેશ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ જાણે. એ છે વ્યવહાર સહુ પેટ ભરવા તણ. દેશનું હિત તેમાં નશો દેશના હિતનાં તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ પેશે. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60