Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai
Catalog link: https://jainqq.org/explore/005583/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ના સાહિત્ય સેવાસમાજ ગ્રંથમાલા પુષ્પ ૨ જી. શ્રી ગિરિનાર તીર્થોદ્ધાર સ. 8િ – / પૂજય મુનિ મહારાજશ્રી બાલાજીની પ્રેરણાથી તે સ શોધક વાદક, , મોહનલાલ રાય છે, . એલએલ્ય : વકીલ હાઈ કોટે તેમના જ દ ડી. ) SAXજક * v | થઈ છે અને આ પ્રકારની લીને ઉષ્મ શેક કરવા ગિરિના SAી છે સને ૧૯૨૦ પ્રત ૨૦૦૦. સં. ૧૮૭૬ શંભુ પ્રીન્ટીંગ પ્રેસ–પાલીતાણા, કસેસરીઝ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ મુનિ ખાલવિજયજીના સદુપદેશથી શ્રી ગિરિનાર તીથીદ્વાર રાસ છપાવવા માટે અગાઉથી નાર ગ્રાહકાનાં મુમારક નામ, નામ. શા. વ્રજલાલ ઉજમશી કાપડીયા શા. હરખચંદ ઉજમશી શા, દામેાદર હરખચંદ શા, કપુરચંદ અમરશી શા. ભગુભાઈ ચુનીલાલ શા, લલ્લુભાઇ ગુલાબચંદ શા. અસીલાલ હરીદાસ શા. જમનાદાસ અનારદાસ એન મણી માવજી શ્રાવિકા ઉજમબ શા. એંગાભાઇ શા. નેમચંદુ ગેવિદજી ગામ, For Personal & Private Use Only ભાવનગર. જુનાગઢ. વડાલ. ભેંસાણ રાણપુર અમદાવાદ. વડાલી. એડન કેમ્પ, આંગાલ'દર આ પુસ્તકના સર્વ હક સાહિત્ય સેવાસમાજે રાખેલ છે. રાજુલા દર. મુજપુર કાંઠ. ભાસપાટણ, Page #3 -------------------------------------------------------------------------- ________________ નિવે ન કવિવર નયસુન્દર એક નામી જૈન કવિ વિક્રમ સંવની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા છે, અને તેનું જીવન વિસ્તારથી આનંદ કાવ્ય મહોદધિ માક્તિક ૬ ઠામાં મારું લખેલું પ્રસિદ્ધ થઈ ચુકયું છે. તે જોઈ જવા વાચકને વિનતિ છે તેની અંદર તેમની ઉપલબ્ધ કૃતિઓને નિર્દેશ કરે છે, પરંતુ આ કૃતિ તે લખવાના સમયે ઉપલબ્ધ થઈ શકી ન હતી તેથી તેને નામનિર્દેશ પણ થઈ શક્યો નહોતે. હમણાં મુનિ મહારાજશ્રી બાલવિજયજીએ આ કૃતિની હસ્તલિખિત પ્રત તથા તેની કરેલી પ્રેસ માં મોકલવા માટેની નકલ મારા તરફ મોકલી આપી અને તેથી એક વિશેષ કૃતિ સાપડી, તે વાતથી મનમાં આનંદ થયે. તે મુનિ શ્રીની આજ્ઞાથી તે પ્રેસ કેપી એક પ્રતપરથી કરાયેત્રી હોવાથી અશુદ્ધ હતી, તેથી નવીનજ પ્રેસ કેપી મેં તૈયાર કરી છે, અને આ પ્રસ્તાવના લખી છે. આ તક આપવા માટે તે મુનિશ્રીને ઉપકાર માનું છું. આ ગિરિનાર તીર્થે દ્વાર સંબંધી ના રાસ કવિએ દધિગામ એટલે દધિસ્થતિહાલની દેથલી એ ગામમાં રચેલે છે, કે જે ગામ સિદ્ધપુર પાસે આવેલું છે, અને જે પરમહંત કુમારપાળ નરેશની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. આ રસપરથી એ સિદ્ધ થાય છે કે, કવિએ સ ર છ માં આવેલા ગિરિનાર તીર્થની યાત્રા કરી છે. આ જ દુક રસ કવિએ સૌરાષ્ટ્રમાં આવેલા મહાતીર્થ નામે શત્રુંજય છેપણ રચે છે, કે જે સુપ્રસિદ્ધ છે અને તે ઉપરોક્ત માન્તિકમાં પણ પ્રકટ કરવા માં આવ્યું છે. ને તેની રયા તાલ સંવત ૧૬૨૮ આજે શુદ ૧૩ મંગળવાર છે. ગિરિનાર, For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સબંધીના રાસ કયા વર્ષમાં રચવામાં આવ્યું, તેને ઉલ્લેખ કવિએ કરેલા નથી, તેથી કવિની કૃતિએ જ્યારે સં. ૧૬૨૮ થી સ. ૧૬૬૯ સુધીની મળી શકી છે, તે તે દરમ્યાન તે રાસ રચાયેલે હાય એ સવિત છે. સાર. જેના ચરણકમલમાં સર્વ ઇંદ્ર શિર ઝુકાવે છે, એવા ચોવીશ જિનવરને પ્રણામ કરી, તે પૈકીના ખાવીસમા જિનવર શ્રી નિમનાથ શીલરત્નભંડારના પદપકજ જ્યાં વિરાજે છે, એવા ગઢ ગિરિનારના મહિમા કવિ ગુરૂની આજ્ઞા લઈ કિંચિત્ વર્ણવે છે. કાશ્મીરના નવહુલ નામના નગરમાં નવહંસ નામના રાજા હતા, અને તેને વિજયાઢે નામની રાણી હતી. ત્યાં ચંદ્રશે વસતા હતા, કે જેને ત્રળુ પુત્ર નામે રત્ન, મદન અને પૂર્ણસિંહ હતા. આમાંના જયેષ્ઠ પુત્ર રત્નને પદ્મિની નામની સ્ત્રી હતી, અને તેણીથી કામલ નામના પુત્ર થયા હતા. આ રત્નશેડના સમય સબંધી ગ્રંથમાં એવા પાઠ છે કે, નેમિનાથના નિવાણુ થયાને આઠ સહસ્ર વર્ષે તે શેઠ થયા. ( જુએ ચતુર્વિંશતિપ્રખધ– રત્નશેઠ સબધી ત્યાં ઉલ્લેખ છે. ) ' એક સમયે વનમાં એક જ્ઞાની મહામુનિ પધાર્યા. તેને વાંઢવા રાજા, રત્નશેડ વગેરે સર્વ ગયા. તે વખતે તેમણે દેશના આપતાં જિનપૂજાના અધિકાર લઈ તેથી થતા લાભ ખતાવી, તથા તે નિમિત્તે તીર્થ ન મે શત્રુંજય અને ગિરિનારના ઉલ્લેખ કરી ગિરિનાર સ`બધી વિશેષ મહુમાં દાખવ્યો કે:- ગિરિનાર તીર્થમાં નેમિનાથના ત્રણ કલ્યાણક ( કલ્યાણ દિવસે નામે નિદ્રુમણુ-દીક્ષા, કેવલજ્ઞાન, અને નિર્વાણુ-આ ત્રણે ) થયેલ હેાવાથી તેના મહિમા અપાર છે, પરધર્મીય પ્રભાસપુરાણમાં પણ સ્પુટ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ રૈવતાદ્રિ-ગિરિનારનું માહાત્મ્ય વર્ણવેલ છે. ( તેના શ્લેકે પણ ટાંકયા છે. ) હવે આ રૈવતગિરિ અને તે પરની નેમીશ્વરની મૂર્રીની ઉત્પત્તિ જીર્ણપ્રબ’ધપરથી કવિ ઉક્ત મુનિના મુખમાં મૂકે છે કેઃ— હું મારી 6 “અતીત ચેવીશી ( ચેાવીશ તીર્થંકર ) પૈકી ત્રીજા સાગર સ્વામીને ઉજેણી રાજા નરવાહને એવા પ્રશ્ન કર્યો કે, મુક્તિ કયારે થશે ?' આના ઉત્તરમાં જિનવરે જણાવ્યું કે, આગામી ( આવતી ) ચેવીશીમાં નેમિ જિનના સમયમાં થશે. ( આથી તે રાજાએ દીક્ષા લીધી, અને અંતે પાંચમા કલ્પના પતિદેવતા થયા. (૩) તેણે અવિધજ્ઞાનથી નેમિનાથનું બિંબ વમય માટીનુ' બનાવ્યું, કે જેની દશ સાગરેમ સમય સુધી ઇંદ્રાએ પૂજા કરી, પછી પેાતાનું આયુષ્ય ટુકુ જાણી તેણે તે પ્રતિમા રૈવતગિરિ કે જ્યાં નેમિનાથનાં ત્રણ કલ્યાણક થયાં છે ત્યાં આણી. એક ગુફામાં મનેાહર ચૈત્ય બનાવી તેના ગર્ભગૃહમાં સુવર્ણ, રત્ન અને મહુની એમ ત્રણ મૂર્ત્તિ સ્થાપિત કરી, અને તે આખા ચૈત્ય-ભવનનું ( શિખરનુ` ? ) નામ કંચનખલાનક ’ આપી તેમાં ઉપરોક્ત વજ્રાકૃત્તિકામય મૂત્તિ સ્થાપી. પછી તે દેવ નેમિનાથના સમયમાંજ પુણ્યસાર નામના રાજા થયા કે જે પોતાના પૂર્વભવ નેમિ સૂખેથીજ જાણી ગિરિનાર આળ્યેા. પેાતાના પૂર્વસવમાં પેતાને હુાથેજ બનાવેલ જિનપ્રતિમા પૂજી, પેાતાના પુત્રને રાજ સોંપી, પછી નેમિ પાસેજ દીક્ષા દીધી. આ પ્રમાણે રૈવત તીર્થની ઉત્પત્તિ પૂર્વ પુરૂષે એ જણાવી છે, અને તેવીજ રીતે શત્રુજય માહાત્મ્ય નામના ગ્રંથમાં દાખવેલ છે. (૧) ભરતાર્દિકે વિમલગિરિ-શત્રુંજયના ઉદ્ધાર કરાવ્યા તે વખતે રૈવતગિરિના પશુ ઉદ્ધાર કરાવ્યા છે. (૨) જ્યારે પાંડવેએ ઉદ્ધાર કરાવ્યે, ત્યારે તેમણે ઉત્તમ પ્રાસાદ અ`ધાવી તેમાં લેખ્યમય પ્રભુની મૂત્તિ સ્થાપી, એવા અધિકાર આવે છે. આમ ગિરિનાર તીર્થને મહિમા જાણી એ ભિવ લેકે ! નેમિ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ નાથની ત્યાં સેવા કરી અનંત સુખ મેળવે. આ પ્રમાણે દેશના પૂરી થઇ. આ સાંભળી રત્ન શ્રાવકે હષત થઈ સભાની મધ્યમાં એવા અભિગ્રડ ( નિયમ શેિષ ) લીધે કે, જ્યાં સુધી સંધ ( લઇ ગિરિનાર નેમિજિનને ભેટું નહિ ત્યાં સુધી મારે માજી પાંચ વિકૃતિ ( વિગય ) ના ત્યાગ છે, ભૂમિપર શયન, બ્રહ્મચર્યનું સેવન, અને એક વખત આહારનુ ગ્રહુણ છે. સંઘ લઈ જવાનુ હૃત્ત લઈ કાત્રી સર્વત્ર મેકલાવી અશ્વ, ગજ, રથ અને સૈન્ય લઈ વાજતેગાજતે સંઘ લઇ, રત્ન શ્રાવકે પ્રયાણ કર્યું. સઘ સાથે ક્રોડાધિપતિ વણિકા, અને દેરાસરો, ગંધવી, ભાટ, ચમતળાવ એટલે પાણીની મસકેા વગેરે સર્વ લઇ, ગુરૂ સહિત માર્ગે ચાલતાં ચાલતાં રાલાતાલા ગિરિ કુશલક્ષેમ તે આવી પહોંચ્યા. એવામાં એવુ બન્યુ* કે, એક વિકાલ કુરૂપી પ્રેત અતિશ્યામ રૂપને,-અર્ધ મનુષ્ય અને અર્ધસિંહ–ના દેહવાળે આવી, સર્વ લકને બીવરાવવા લાગ્યા, અને મારી સરત પાળ્યા વગર જો કોઇ એક ડગ પણ ભરશે તે યમપુરમાં પહેોંચાડી હૃઇશ એમ એલવા લાગ્યા. સ`ઘ ભયભીત બન્યા. સરત જાણુવા માંગી તે પ્રેતે જણાગ્યું કે, ‘ મને જો સધમાંથી એક પ્રધાન પુરૂષ આપે! તે સંઘને જવા દઉં, ’–આ વાતની રત્ન સંઘપતિને ખબર પડી કે તુરતજ તેણે જણાવ્યુ કે, ‘કોઇ પણ ફ઼િકર કરતા ના હું આ સ્થાનકે રહી પ્રેતને મારૂ શરીર સોંપવા તૈયાર છું. તમે સા સઘ સુખેથી જઇ નેમિ પ્રભુનાં દર્શન કરો. ’–આથી સ‘ઘના કેટલાક તે સરત પોતે બજાવશે, એમ કહેવા લાગ્યા. રત્નના નાના બે ભાઈ મદન અને પૂરણ પેાતાને તે કાર્ય સોંપવાનું વિનવવા માંડયા, સતી સ્ત્રી પદ્મિની વિલાપ કરી એ ઉપસર્ગ પ્રાતે સહન કરવા તૈયાર છે એમ પુકારી કહેવા લાગી, ત્યારે પુત્ર કાસલ પિતાને પદલે પોતે પ્રાણ પેશે એવુ ખેલ્યું. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આખરે શીઠ રન, તેની પત્ની પવિની અને સુત કોમલ એ ત્રણે તે સરત પાળવા અર્થે રહી, શેઠે ગમે તેમ સમજાવી સંઘને યાત્રા કરવા રવાના કી. પેલે પ્રેત સંઘપતિને મડાનાદ કરી એક ગુફામાં લઈ ગયે, જ્યારે તેની સ્ત્રી તથા પુને કાસર્ગ ધ્યાન ધર્યું, અને મનમાં સંકલ્પ કરવો કે, જ્યારે સંઘપતિ આ કષ્ટથી છુટશે, ત્યારે અમે અન્નપાન લઈશુ. આવે સમે રેવત પર્વત પર સાત ક્ષેત્રપાલ અંબાદેવીને વાંદવા જતા હતા, તેમણે આ ઉત્પાદ સાંભળે. અને અાદેવીને વિનવ્યાં કે આ શું છે?–દેવીએ ધ્યાન ધરી જતાં જાણ્યું કે, કેઈ મહાપુરૂષને કઈ દુષ્ટ ઉપદ્રવ કરે છે, એટલે પતે સાતે ક્ષેત્રપાળને સાથે લઈ પ્રેતના સ્થાનકે આવ્યાં. નારી અને કુમારને ધ્યાનથી જોઈ દિલમાં કૃપાભાવ-ભક્તિભાવ જાગે. પ્રેતને કહ્યું કે, હું નેમિ પાસે વસું છું, અને આ મારો સહધર્મ છે તેને મુક્ત કર, અગર તે મારી સાથે યુદ્ધ કર. બંને વચ્ચે યુદ્ધ થયું. તેમાં પ્રેતને પિતાના પગ નીચે ધરી નાંખે, અને ઘણે અફાળે. આખરે તે પ્રેતે પિતાની માયા સંવરી પિતે અસલ દીવ્ય કંચન કાયા ધરી, વૈમાનિક દેવ તરીકે પ્રકટ થયે. સંઘવી પર પુષ્પવૃષ્ટિ કરી, તે કહેવા લાગ્યા, “હે વ્યવહારી ? તને અને તારી સ્ત્રી તથા પુત્રને ધન્ય છે. તે ગુરૂમુખે જે નિયમ લીધું હતું, તે મરણાંતક કષ્ટ પડતાં છતાં પાજે. તારા સાહસનું પારનું લેવાજ મેં આ સર્વ કીધું હતું.” પછી તે દેવતા સુરલોક સિધા, અંબાદિક નિજસ્થાનકે ગયાં, અને સંઘપતિએ સંઘ સાથે ગિરિનાર પર્વત પર જઈ નેમિનાથનાં દર્શન કર્યો. મૂર્તિનું નાત્ર કરતાં વિસ્મયકારક વાત એ બની કે, લેપમય બિંબ હતું તે ગળી ગયું. આથી રત્ન સંઘવી ખિન્ન થયે, અને પિતાની કંઈક અશાતના થઈ હશે તેથી તેમ બન્યું હશે, એમ ગણી પિતાને ધિક ગણવા લાગ્યું. પછી તેણે બાધા લીધી For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ કે ત્યાં લઈ જ સુવણે કરાવ્યાં ચાર કર્યો. કે, જ્યાં સુધી તે બિંબને બદલે રત્નનું બિંબ ના સ્થાપે, ત્યાં સુધી જલ અન્ન લઈશ નહિ. સર્વ ચીજ તક ઉપવાસ કરી , તપ કરવા માંડયું, અને સાઠ ઉપવાસ થયા કે અંબાજી માતા પ્રત્યક્ષ થયાં. તેણે રત્ન શ્રાવકને જ્યાં કંચનબલાનક નામને પ્રાસાદ હતું ત્યાં લઈ જઈ નેમિનાથના સમયમાં જ શ્રીકૃષ્ણ વિનિર્મિત પ્રધાન બિબ તથા સુવર્ણ, રત્ન, રૂપું, મણિ એમ દરેકનાં અઢાર મળી ૭૨ બિંબનાં દર્શન કરાવ્યાં. તેમાંથી કઈ પણ લેવા માટે કહ્યું. તે તે રત્નનું બિંબ લેવા વિચાર કર્યો. ત્યારે અંબાદેવીએ કહ્યું કે, આગળ કલિયુગ આવે છે, અને તે વખતના અતિ લોભી લેકે થતાં પ્રતિમાનું વિપરીત થાય, તેથી પાષાણ બિંબ છે તે સારૂં. હવે તે બિંબ કેમ લઈ જવું? ત્યારે અંબાદેવીએ કહ્યું કે, કાચે તાંતણે વીંટી ચલાવશે તે એની મેળે ચાલી આવશે; પણ તેમ કરતાં પાછું ન જેવું, અને જોયું તે તરતજ તેજ સ્થાનકે થંભી થશે. આથી શ્યામ પાષાણનું બિંબ લીધું, અને તે વિસ્મયકારક રીતે એમને એમ ચાલતાં ચાલતાં, આવે છે કે નહિ એમ વિમાસતાં રત્ન પાછું જોયું કે તુરતજ ત્યાં બિંબ સ્થિર થયું. ત્યાં પ્રાસાદ કરાવી, તેમાં તે બિંબને પ્રતિષ્ઠિત કર્યું. આજ લગી તે સ્થળે તે બિંબ પૂજાય છે. સંઘ પાછું વળી શત્રુંજય આવી ઋષભ જિનેશ્વરને વાંકી પછી સ્વસ્થાનકે ગયે. રત્ન શ્રાવકે અનેક દ્રવ્ય ખચી સુકૃત કર્યું. આ પ્રમાણે હકીકત જીર્ણ પ્રબંધમાં જણાવેલી છે. આ કંચનબેલાનક પ્રાસાદ તથા રત્ન શ્રાવકે સ્થાપિત કરેલ બિંબના સંબંધમાં ગિરિનાર ક૫માં આ પ્રમાણે હકીકત છે:-- ગિરિના મધ્યમાં ઇ વાવડે વિવર કરીને (પલો ભાગ કરીને) કાંચનબલાનકમય રજત ચૈત્ય બનાવ્યું. તે ચિત્યના For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મધ્યમાં શ્રી નેમિપ્રભુની રત્નમયી મૂર્તિ પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણે ઈ સ્થાપિત કરી, અને તે ઉપરાંત બીજાં ત્રણ બિંબને ઇ દેવતાઓ પાસે તે ચિત્યના મધ્યમાં સમ વસરણમાં સ્થાપિત કરાવ્યા. તે ગિરિના ચિત્યમાં અવકનવાળા (ખુલ્લા) ઊપરના રંગમંડપમાં અંબાની મૂર્તિ અને બલાનકમાં શાબની મૂર્તિ છે. તેની જ જેવું બીજું ચિત્ય નેમિપ્રભુના નિઃ સ્થાને પૂર્વ સન્મુખ ઇદ્ર નિર્માણ કર્યું હતું. ઇંદ્ર કરેલા બાર બલાનકમાં રહીને મેઘાત દેવ પ્રભુનું અર્ચન કરતા હતા. નેમીશ્વર પ્રભુની ૩પમી પ્રતિમા બે હજાર વર્ષ સુધી (ટકી) રહી. તે લેપમય મૂર્તિનો નાશ થયે સતે અંબા દેવીને આદેશથી અને રતન નામના શ્રાવકે જ્યાં પશ્ચિમ સામુ (નવું) ચિત્ય સ્થાપ્યું. કાંચન બલાકની અંદરના સમવસરણમાંથી રતન શ્રાવકે કાચા સુતરના તાંતણા વડે ખેંચીને આ (આજ કાળે વિદ્યમાન) બિંબ અહીં આણ્યું. ત્યાર પછી કલિકાલમાં જિનશાસન દીપક શ્રાવકે અનેક થયા છે, તે પૈકી ગુર્જર રાજા સિદ્ધરાજ જયસિંહને પ્રધાન મંત્રી નામે સજજને બાર વરસની સેરઠની બધી કમાઈ ખચી નાખી નેમિપ્રસાદને ઉદ્ધાર કર્યો, રાજા સિદ્ધરાજે આખરે તે જોઈ પ્રશંસા કરી. (સરખા ગિરિનાર કલપને ભાગ– યાકુડી અમાત્ય અને સજજન દડેશ પ્રમુખ અનેક ઉત્તમ જને એ નેમીશ્વર પ્રભુના ચૈત્યને ઉદ્ધાર કર્યો છે. પછી શ્રી વસ્તુપાલ અને તેજપાલ એ બે મંત્રીઓએ જૈન ધર્મને દીપાવ્યું અને એવાં કાર્યો કર્યા કે જે છએ દર્શનવાળા એને ભાવ્યાં. શત્રુંજય પર અઢ૨ કેડ અને બાણું લાખ, ગિરિનાર પર બાર કેડ અને એસી લાખ; આબુ ઉપર લુણગવસહી નામે પ્રાસાદ કરાવવામાં બાર કેઠ ત્રેપન લાખ દ્રવ્ય ખચ્યાં, ૧૨૪ જિનપ્રાસાદ બંધાવ્યાં, ૨૩૦૦ કર્ણ પાસાદને ઉદ્ધાર કર્યો. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ * ૯૮૪ વૈષધશાળા (ઉપાશ્રય) બંધાવ્યાં, અને જૈન ભંડારા માટે પુસ્તકા લખાવવામાં ૧૮ ક્રેડ ખચ્યા. ૫૦૦ સિ'હુાસન, ૫૦૦ સમાસરણુ (ના પટ્ટ) કરાવ્યા, સલા લાખ મિત્ર પ્રતિમાએ કરાવી, ૨૧ ને સૂરિપદ અપાવ્યા. દર વર્ષે ખાર સ્વામી વાત્સલ્ય (જમણુ) આપી ત્રણ વાર સઘ પૂજા કરી. આ સિવાય પરધર્મીએ વાસ્તે પણ અનેક કાર્યો કર્યા—જેવાં કે ૩૦૨ શિવાલય, ૭૦૦ બ્રહ્મશાળા ધાવ્યા. પાલિકા માટે એટલા મઠ મવાવ્યા કે જેમાં હમેશાં એક હજાર જોગી જમતા, ૭૦૦ ધર્મશાળાઓ કરી, હજારી ગૈાનુ દાન કર્યું. ૭૦૫ વિદ્યામઠ; ૭૦૦ કૂવાએ બંધાવ્યા; ૪૬૪ વાવ, અને બ્રહ્મપુરી કરી, ૮૪ સરાવરે ૩૨ પથ્થરના કિલ્લાઓ બધાવ્યા. શત્રુંજ્યની બધી મળી ૧૨ા યાત્રાએ કરી. તેરમી વખતે યાત્રા કરતાં માર્ગમાં (વસ્તુપાલ) સદ્ગતિ પામ્યા. જૈનથી અન્ય ધર્મીઓ માટે પણ અનેક કાર્યો કરી સમષ્ટિ દાખવી પેાતાની નામના વધારી, અને તે એટલે સુધી કે દક્ષિણમાં શ્રી પર્વત, પશ્ચિમમાં પ્રભાસ પાટણું, ઉત્તરમાં કેદાર અને પૂર્વમાં વાણારશી ( કાશી ) સુધી કીર્ત્તિ પ્રસરી, ખર્ચેલાં સર્વે દ્રવ્યની સખ્યા ત્રીસ કરાડ, ચૈાદ લાખ, હજાર, આઠસા ને ત્રણ થાય છે. આ સર્વ અઢાર વર્ષની અંદર ખરચ્યું. અઢાર ( સરખાવેા ગિરિનાર ૪૫--ગિરિનારની મેખલા--કદરાને સ્થાને તેજપાલ મત્રીશ્વરે ત્રણ કલ્યાણક સંબધી ચૈત્ય કરાવ્યું, અને વસ્તુપાળે તે ગિરિપર શત્રુંજય, સમેતશિખર અને અષ્ટાપદ તીથોની રચના કરી. ) શ્રી રત્નાકર સૂરિના ઉપદેશથી શા પેથડશાહે ખાણું જૈન વિહાર ( જિન ગૃડ ) ખધાવ્યા. સિદ્ધાચલ ( શત્રુંજય ) માં આદિભુવનમાં એકવીશ ઘટિકા સુવર્ણ આપ્યું, તેના સુત નામે આંત્રણે શ્રી શત્રુંજયથી આવી ગિરિનાર ૫૨ સુવર્ણ ધ્વજા સહિત નામપ્રાસાદ કરાવ્યે ( સમરાજ્યે.) For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયતિલક સૂરિના ઉપદેશથી શ્રીમાલી વશીય હરપતિ શાહે વિક્રમ સંવત્ ૧૪૪૯ માં રેવતાચલ ( ગિરિનાર) પર નેમિ પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. આમ અનેક મહાભાગ શ્રાવક થઈ ગયા કે જેમણે ગિરિ નાર તીર્થને ઉદ્ધાર કર્યો છે. ઉપસંહારમાં જોઈએ તે અતિ પ્રાચીન–ૌરાણિક ઉદ્ધારો-૧ ભરતાદિકે, ૨ પાંડવેએ, ૩ ક૫પતિ દેવતાઓ અને કથે રત્ન શ્રાવકે કરેલા ગણાય. ત્યાર પછી ગણાવેલા સર્વ ઐતિહાસિક છે, નામ-(૧) સિધરાજ જયસિંહના વખતમાં સજજન મંત્રીએ, (૨) વસ્તુપાલ તેજપાલ નામના મંત્રીએ (૩) પેથડ સુત ઝાંઝણે અને (૪) સં. ૧૪૪૯ માં હરપતિ શાહે કરેલા ઉદ્ધાર છે. આટલે ટુક સાર આ રાસને છે. * સંવત અગ્યાર ચેરાસીઈ, સાહુ સાજર્ણિ મટે નેમિપ્રાસાદ કરાવીએ, શિવ વહુ સિર લેટે– જગમાં જાગતા જસ કરી–-૩ આજ ગિરનાર સિર જેએ છિ, સુર ગિરિ જિમ ઝલક મહીંઆ માનવી મુનિવરા, તિહાંથી નવિ સલકિં– પંચવર કેડિ સેનઈઅડા, ઉપરિ બહેયરિ લાખ રાય વિત વાવરતાં થયે, જિન ભવન શત શાખ– રાય ભલેરિએ અરિઅણે, રાએ મનમાંહી દુહુવા પખિ પ્રાસાદ વિસારીઓ, રાએ પૂર્વ પરિણધિન ધિન માત જેહનિ યુતિ, એહ ભવન કરાવ્યું ધિન્ન મgયલ દે માવડી, સુતિ એહ સમાગે-- સાજણ સુણિ ન મુઝ માવડી, ધિન ધિન કિમ 1 + શય દુઝ ચેકડે નીપને, ભુવન એહ મુઝ વાળું— For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સંશોધન કાર્ય. એક હતપ્રત ઉપરથી સંશોધન કાર્યમાં સંપૂર્ણ યા સંતોષકારક વિજય મેળવવા દુર્લભ નિવડે છે. પહેલાં એકજ પ્રત અને તે પણ ઘણી નવી-સં. ૧૯૩૭ માં લખાયેલી (નીચે જણાયેલી ઘ પ્રત) મુનિ મહારાજ શ્રી બાલવિજયજી તરફથી મળી, અને તે ઉપરથી જ કરેલી પ્રેસકોપી પણ સાથે મળી. આ ઘણ અશુદ્ધ હોવાથી બીજી બે પ્રતે મેળવ્યા વગર આ કૃતિને પ્રસિદ્ધિ આપવી અગ્ય લાગવાથી બીજી પ્રતે મેળવવાને પ્રઃ યાસ કરતાં ઉક્ત મુનિ મહારાજશ્રી બાલવિજયજીએ પિતાનાં પુસ્તક ભંડારમાંથી બીજી બે પ્રતે (ક તથા ખ) પ્રત મેકલાવી. મુંબઈ વિરાજતા મુનિ મહારાજશ્રી ઇંદ્રવિજયજી ઉપાધ્યાયે મુંબઈના એક દેરાસરના ભંડારમાંથી પ્રાપ્ત કરેલી એક પ્રત (ગ પ્રત) મને આપી. આ રીતે સર્વ મળી ચાર પ્રતમાંથી મેં મારી મેળે તદ્દન સ્વતંત્ર સંશોધિત પ્રેસ કંપી કરી કે જેમાં જુનામાં જુની સં. ૧૨૯૭ માં લખાયેલી ક પ્રત પરજ ખાસ અને પ્રધાનપણે આધાર રાખેલ છે જોડણી પણ તેના પરથી મૂકેલી છે. જે ફેરફાર કર્યો છે તે એટલે કે પહેલાં “એ” પ્રત્યયને બદલે ‘ઈ’ લખાતે એને બદલે “ઉ” લખાતું, તે તે “ઈ અને “ઉ” ને બદલે પ્રચલિત એ અને એ મૂકેલ છે. “શ” ને બદલે પ્રાયઃ એક દીનાર અહવા જિણભવણ, લિઓ પુણ્ય સિવ કાજિ શય કહઈ સુકૃત સેવિનઈ, મુઝ માવડી લાજઈ,--- જિણ ભવણ પુણ્ય રાઈ ચહ્યું, સાહ સાજર્ષિ દીધું, ઈણિ ભવિ કીર્તિ સબલી હુઈ, આગઈ સંબલ કીધું --- રાય જેસિંગ દે જગ જ, ઘણું ભદ્રક ભાવી જિર્ણિ જિમ કરી કહ્યું તિમ કર્યું, એહવે સકલ સભાવી. -એક જુની પ્રતમાંથી જગ ૪૬ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ “સ” વપરાતે તે બનતાં સુધી કાયમ રાખેલ છે જ ને બદલે ય લખાતે ત્યાં જ વાપરેલ છે. દાખલા તરીકે સંભાર-સંભારે, આપણ—આપણે, પિહિરિનઈ-પેહરીને, પુરૂષનઈ-પુરૂષને, એહવઈ–એહવે; વડઉ–વડે, બીજઉ-બીજો, સાંભલ-સાંભલે, પશુપિચે, કાસમીર તે કાશ્મીરને બદલે હવે જોઈએ—પણ અત્ર કાસમીર જ રાખેલ છે, કેસ (દેશ), સેઠિ (શેઠ)-શેઠે; સુણ સુણજે, યવ-જવ, યમ-જમ; બાકી તે સિવાય જ્યાં બહુ અ-- શુદ્ધતા હોય ત્યાં શુદ્ધતા કરી જોડણી કે પ્રતની જ મૂકી છે કે જેથી સંવત સત્તરમા સૈકાની ગુજરાતી ભાષાને પરિચય થાય. કૃતિ સત્તરમા સૈકાની જ છે અને તેજ સૈકામાં લખાયેલી પ્રત મળી છે, એ ઘટનાથી સંશોધન કાર્યમાં ઘણે અનુકુળતા આવી છે. કડીઓ પણ તેના પ્રમાણે મૂકી છે. મળેલી પ્રતે. કે--આમાં પ્રથમ ૩ નમઃ સિદ્ધિ એમ લખ્યું છે, અને છેવટે જણાવ્યું છે કે “ઇતિ શ્રી ગિરિનારિ તીર્થોદ્ધાર મહિમા પ્રબંધ સંપૂર્ણ શ્રી સંવત ૧૬૭ વર્ષે માગસર વદિ ૨ બુધે લષતા શ્રી શ્રી શ્રીઃ ખ--આમાં પહેલું પાનું નથી. તે ઘણું જીણું પાના પર છે પણ તેમાં લખ્યા સંવત છેવટે મૂકેલ નથી. ક ની સાથે સરખાવતાં તે ખ પ્રત ક ની આબાદ અક્ષરશઃ નકલ છે. ગ–આ પ્રતમાં પહેલાં પ્રથમ એ શબ્દ મૂક્યા છે કે પ. શ્રી કમલવદ્ધન ગણિ ગુરૂભ્ય નમઃ છેવટે લખ્યા સંવત કે લેખકનું નામ જણાવેલ નથી. આ પરથી એ સિદ્ધ થાય છે કે લેખક કમલવદ્ધનગણીને શિષ્ય થાય છે. પાનાં જોતાં તે ૧૯ મી વિક્રમ સદીના અંતમાં લખાયેલ છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ક ધ-તેમાં પ્રથમ નમ: શ્રી જિનાય શ્રી અબિકાયૈ નમઃ પૂજ્યારાય શ્વેતમ પંડિત શ્રી કલ્યાણુકુશલમણિ શિષ્ય પડિત શ્રી તત્વકુશલણ સદ્ગુરૂ ચર કમલે જ્યે નમા નમ:' એટલે' જણાવી છેવટે ‘સ', ૧૯૩૭ ના ભાદ્રવા શુદ ૧૧ ને વાર રવીઇ સપૂર્ણ, લ, જોસી લાધા ૧૦ મયારાંમ-જ્ઞાતી વૃશિક શ્રીમાલી શ્રાવકુ શેઠ શ્રી ૫ પ્રાગજીને અર્થે લષુ' છે. શ્રી શ્રી' એ પ્રમાણે લખ્યા સવત ને લેખકના નામના નિર્દેશ કરેલ છે. આ નવામાં નવી પ્રત છે ને તે ગ ની સાથે સરખાવતાં તેની મામાદ અક્ષરશઃ નલ જ સિદ્ધ થાય છે. દેશી ક્યાંક વધુ (નવીન) મુકી છે અને કયાંક રાગમાં ફેરફાર કે રાગની સાથે તાલ સૂકયા છે. આ ઉપરાંત અઘરા શબ્દોની ટિપ્પણી પણ નીચે આપી છે કે જેથી અર્થ સમજવામાં શરલતા થાય. આવી રીતે સોધન અને ટિપ્પણી આપવાનુ કાર્ય દરેક જૈન ગુર્જરકાવ્ય પ્ર કરતાં તેના પ્રકાશકે લક્ષમાં લેશે એમ ઈચ્છું છું. ગુઆર લેપ આયુ, સાહનલાલ દલીચ દ દેશાઇ, ખી. એ. એલ એલ. મી. વકીલ હાઇ ક્રૅાર્ટ. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ | નમઃ સિદ્ધાર્થ છે [ કવિવર નયમુંદર કૃત ] श्री गिरिनार तीर्थोद्धार रास. વસ્તુ (રાગ-દેશાખ.). સયલ વાસવ સયલ વાસવ વસે પયમૂલિ, નમિસુ નિરંતર ભક્તિભર, સંતિકરણ ચકવીસ જિનવર; નેમિનાથ બાવીસમે સીલરયણ ભંડાર સુહકર, તસુ પય પંકજ અણુસરીએ, મહિમા ગિરિ ગિરિનારિ, સહિ ગુરૂ આદેશ સિરિ હરિ, બેલસું કિપિ વિચાર. ૧ (રાગ–ધન્યાસી.) ઉત્સર્પિણ આરે ઢાલ* કિપિ વિચાર કહુ મન રંગે, શ્રુતદેવી આધારેજી, વદન કમલે વિલસે વર વાણી, સા સાંમિણિ સંભારે. ૨ . સયલ-સકલ, વાસવ-ઈદ્ર પયમૂલિ-પગના મૂળમાં, સાતમા વિભક્તિ ભક્તિભર-ભક્તિથી ભરીને સંતિકરણ-શાંતિ કરનાર રયણ-રત્ન, સહકર-શુભંકર-શુભ કરનાર, પંકજ-કમલ ક પ્રત–પંકય સહિ-સદ્દ-સારા અગર સહિ-નકો આદેશ-આજ્ઞા ક પ્રત–આયસ. કિંપિ-કંઈપણ * આટલું કે પ્રતમાં છે. તે ઢાલને બીજી ઘ પ્રતમાં વધારીને જણાવેલ છે કે - “ઉત્સર્પિણિ અવસર્પિણી આરતેજ પ્રત ગ પ્રતમાં બીજી દેશી મૂકી છે તે પાછળથી મુકી છે. વિજય સેનસૂરિ સૂરિ શિરોમણિ, રૂપે રતિપતિ જીતે? ૨-મૃતદેવી-વિદ્યાદેવી, સરસ્વતી, સંભારે-પ્રાચીન પ્રતમાં સંભારઈ એ પ્રમાણે ઈ છુટી લખાતી. સા-તેણી, સમિણિ-સ્વામિની, For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જંબૂ દ્વીપ ભરત ક્ષેત્રમાંહિ ઉત્તર દિસિ ઉદારજી મનહર કાસમીર દેસ મંડણ, નવહલ પત્તન સારજી. ૩ જિહાં નવહંસ નામ છે નરવર, વિજ્યાદે તસ રાણીજી ચંદ્ર સેઠ તેણિ પુરિ અધિકારી, પુણ્યવંત તસુ પ્રાણીજી. ૪ નંદન ત્રણ તાસ છે નિરૂપમ રત્ન વડે વ્યવહારીજ, બીજે મદન પૂરણસિંહ ત્રીજે, જૈન ધર્મ અધિકારી છે. ૫ લખમીવંત સુલક્ષણ શાભિત, તેજસ્વી પરતાપીજી, દ્રઢ કચ્છા મુખે મીઠાં બેલા, તસ કરતિ જગિ વ્યાપીજી. ૬ વિનય વિવેક દાન ગુણ પૂરણ, રાય દિએ બહુ માનજી, વડ બંધવ સો સદા વિચક્ષણ, શ્રાવક રતન પ્રધાનજી. ૭ રતન સેઠની ઘરણ પદમિનિ, સલવતિ સુવિચારજી, તેહને સુત બાલક બુધિવતે, કેમલ નામે કુમારજી. ૮ નેમિનાથ નિરવાણિ પધાર્યા, વરસ સહસ હવા આઠજી, રતન સેઠ તેણિ અવસર હુઓ ગથે એવો પાઠજી. ૯ અતિશય જ્ઞાની પટ્ટ મહદય, વને પહેતા ઋષિરાજજી, રાજા રતન સેઠ સવિ વંદે, સીધા વંછિત કાજજી. ૧૦ ૪ વિજયદે વિજયા દેવી, દેવીનું ટુંકું રૂપ કરે છે. તેણિ પુરિ–તે પુરમાં. બંનેને સાતમી વિભકિતને ઈ પ્રત્યય લાગે છે. અધિકારી-સત્તાધીશ પદવી ધર. ૫ નંદન-પુત્ર, નિરૂપમ-અનૂપમ, વ્યવહારી-વેપારી. બીજે પ્રાચીન પ્રતમાં બીજઉ એમ લખાતું. ૬ દઢ કચ્છ–જેને કચ્છ દઢ છે અખંડ બ્રહ્મચારી. ૭ સે-સાતે પ્રધાન-મુખ્ય. ૮ ઘરણી–ગૃહિણી-સ્ત્રી. ૯ નિરવાણિ-નિવણમાં-મેલમાં, હવા થયાં સેઠ-ક પ્રત સેઠિ-શ્રેષ્ઠિ-શેઠ ૧૦ પટ્ટ-પટ્ટધર ગ પ્રત-પ્રઢ, For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ રાગ અસાફરી. જ્ઞાન ધરો રે જ્ઞાન ચિતિ. ઢાલ રે સભા રાહુ આગરિ એ મુનિવર, ધરમ દેશના ભાસે છે ભવિક જીવને ભવલય હવા પ્રવચન વચન પ્રકાશે રે. ૧૧ ધરમ કરે રે ધરમ કરે ધુરિ, અરથ કામ જે કામે રે. ધરમ તણાં બિલ વિણ કહે કિમ, પ્રાણું વંછિત પામેરે. ધરમ કરી રે ધરમ કરે ધુરિ–આંચલી. સેઈ ધમ દેઈ ભેદે ભાગે, શ્રી આગમ જિનરાજે રે, સર્વ વિરતિ દેશવિરતિ અધિકારે, યતિ શ્રાવકને કાજે રે. ૧૩ ઘ૦ પંચ મહાવ્રત ધારી મુનિવર, શ્રાવક વિરતા વિરતિ રે, શ્રી જિન આણ દઈને અધિક, દયાભાવ અણુસરતી રે ૧૪૦ મહિલું સમતિ શુદ્ધ કરેવા, શ્રી જિન ભગત ઉદા૨ ૨. સો આરાધ ચ્યારે નિવે, બોલે અનુગ દ્વાર રે ૧૫ ઘ૦ નામ થાપના દ્રવ્ય ભાવજિન, જિન નામા નામ જિનેરે, ઠવણ જિનાતે જિનવર પ્રતિમા, હમ સ્વામિ વિચન્ન રે. ૧૬ ૧૧ દેસના--દેશના. ( “ શ = લખાણમાં પહેલાં આ છે વપરાતો-તેને બદલે “ સ’ વપરાતો. )-ઉપદેશ, ભવિક-ભાલુક-ભાવવાળા-ભવ્ય-મુમુક્ષ પ્રવચન-આગમ-શાસ્ત્ર. ૧૨ ધુરિ પ્રથમ અર્થ –પસે, કામ-વિષયેચ્છા-સંત ત ઉત્પતી કરવા વગેરેને પુરતી ચાર-પુરૂષાર્થ માં કામને ગણેલ છે.કામે-કામ આવે લાવી આપે. શંબલ-ભાતું ૧૩ સ વિરતિ- સર્વઅંશે વ્રત લેવાં તે દેશવિરતિ-દેશભાગે-અમુક અંશે વ્રત લેવો તે. વિરતિ-વિરમણ અનિવનિમાંથી નિત્તિ ૪ વિરતાવિરતી-વિરત અને અવિરત એટલે ત્રતધારી અને અતિ-એમ બે પ્રકારના શ્રાવક આગ-આ સરખાવે. તેને રામલમણની આણ છે ૧૫ નિખ-નિક્ષેપ ચાર નિરૂપ એટલે આરોપણ -નામથી, ચિત્રાદિ સ્થાપનાથી, મૂળવતુ એટલે એટલે દ્રવ્યથી, અને તે દ્રવ્યમાં રહેલા અંતરગતિ રવાભાવિક ગુણ એ ભાવથી. અનુગાર—એ નામનું આગમ. * કવણું-થાપના દર સુધી રહે છે ? પતા એ છે For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્ય જિન જિન જીવ કરજે, વંદે ભરત નરેદ રે, સામે સરણ બેઠા જે સ્વામિ તે ભાવ ખ્રિણ દ રે. ઘ૦ ભાવ જિણુંદ તણે જે વિરહ, જિન પ્રાંતમાં જિન સરખા રે, દ્રવ્ય ભાવ પૂજા તસ સારે. ભવિજન પ્રવચન પરિખીરે. ૧ર છે? ભાવ પૂળ તે કહી મુનિવરને, શ્રાવકને દ્રવ્ય ભાવ રે વિધિવાદે બેલી જિન પૂજા ભવજલ તવા નાવરે ૯ ધ શ્રી જિન અંગે મજજન કરતાં શત ઉપવારાનું પુણ્ય રે દ્રવ્ય સુગધ વિલેપન કરતાં, સહસ લાશે ધન્ય રે, ર° છે. સુરભિ કુસુમમાલા પૂજે, લાભ લક્ષ ઉપવાસ નાટક ગીત કરે જિન આલિ, લહે અને તે સુખ વારે ર૧ ધ જિનવર ભગતિ તણા ફલ એહવા, જાણી ભાવ રે , વલી વિશેષ શેત્રુંજય રોવા, લાભ પાર ન લહી રે. ૨૨ ૦ ભાગ એક શેત્રુજ્ય કેરો તીરથ શ્રી ગિરિનારી રે નેમિ કલ્યાણક ત્રણ હવાં જિહાં સદ્ધિ માં ન લઈ પારે ૩ ધલ પરશાસને પ્રભાસ પુરાણે જે જે મૂકી મારે રેવત નેમિ તણો કહે મહિમાં ઊમયાને ઇરાન, ૨૪ દ0 ૧૭ ભરત અષભદેવના પુત્ર કે જેણે મરીચિ ચેપીસમાં જિન થશે એમ ઋષભદેવ પાસેથી જાણીને મરીચિને વંદના કરી હતી ૧. મારે ? કરે, પરિખી પિછાનિ ૨૦ મજાજને-નાન ૨૧ સુરભિ-ગંધી કુસુમ-. ૨૩ ગિરનાર પર્વત તે મુસ શકુંજય ( પાલીતાણું પાસને પર્વતને એક ભાગ હશે એમ માને છે. જુઓ શત્રુંજય મહાસ્ય કલ્યાણક કલ્યાણ કરનાર પ્રસંગે. બેણ છે દિક્ષા, કેવલાન અને નિવાણ નેમિ જિના ગિરનાર પર્વત પર થયા હતા. ૨૪ શાસન-મત-ધર્મ શત-ગરિનાર પર્વતનું બીજું નામ. ઉંમયા For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ F અલિ બ ંધન સામ ધ્યાને તણે, પખિ તપ જિાતત્યે મુસિર કે એ અધિકાર પ્રગટ તાં દીસે.વાંમનને અવતારે રે. ૨૫ पक्कं प्रवास पुराणे - ईश्वरेण पार्वत्याग्रे पसायन समासीनः श्याम मूर्ति निरंजनः । नेमिनाथः विदेताख्या नाम चक्रेऽस्य वामनः ||२६|| रेवता। जिना शि युगादिर्विमलाचले ऋषीणामाश्रमो देवि मुक्तिमार्गस्य कारण હિયાછે મદાવા સત્રમ નારનઃ । दर्शनात् स्पर्शनात् देवी कोटि यक्ष फलप्रदः ||२७| तथा स्पृष्टा शत्रुंजय तीर्थं गत्वा वाचले | स्वा गजपदे कुंडे पुनर्जन्म न विद्यते ॥ उन्नत गरे रम्ये पाद्ये कृष्ण चतुर्दशी तस्यां जाठार कत्वा संजाती निमली हरि: ૨૬ લિ-બાલેન મુરારિ-૧, ૨૬-૨૩ મુકેલા મે લૈક ગધ પ્રતમાં પહેલાં બ્લેકના અર્થ કઈ પર વિરાજેલા શ્યામ એમ શિવે કહીને તેનું છે. ] રૈવત પર્વત પર ષભદેવ, તે આ કાર રૂપ દેવ છે. કરનાર છે, અને હું ચરીના ફેલને આપનાર છે. ઉયત ( ગીરનાર ઉપર મહામાસની બારીને મરણ કરીને મો, ધ! રાત્રુંજય તીયાં સ્પા કરવાથી, રૈવતફ ગજબ કુંડમાં ન્હાવાથી પુનર્જન્મ થતો નથી, ચાલેાકમાં કાસમાં મળે છે તે ચારતું ભાષાંતરકરતાં સ્પ થઇ શકતા નથી. પદ્માસન સ્મૃતિ નિર જન એવા નેમિનાથ છે. નામ વામન પાડયુ[ આવા કઈક અર્થ લાગે નેમ વિમલાચલ-શેત્રુંજય પર યુગાદિનાથા મધનરૂપ અને મુક્તિ માઁના [ નિમિત્ત ] મ ઘેર પલ દલમાં તે સર્વ પાપના ના તેમનાં દર્શન તથા પ થવાથી તેએ કાટિ નામના રમ્ય પર્યંત નિમલ હરિ ઉત્પન પર્યંત ઉપર જવાથી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ રાગ પરજીઓ (રાગ અસાઉરી તથા ધન્યાસીમેથ ગ ઘ પ્રત. } શ્રી અરિહંત દીઓ મુઝ દરિસા એ હાલ ૩ ( ભવિજન ૧ મુનિ ઝાંઝરીએ એ દેશી પ્રત. ) વિત ગિરિ નેમિસર મૂરતિ, ઉત્પત્તિને અધિકારરે, જીરણ પ્રબંધ જે વલી બોલ્યું તે સુણજે સુવિચારરે ૨૮ ભવિણ ભાવ ઘણો મન , સાભલી શ્રી ગુરુ વાણ તીરથ યાત્રા તણાં ફલ જાણે જનમ સફલ કરો પ્રાણુંરે, ૨૯એણું ભારતે અતીત ચઉવીસી, ત્રીજા સાગર સ્વામી રે, ઊજેણે રાજા નરવાહન, પૂછે અવસર પામી રે. ૩૦ ભ. કહીએ મુત્રની હત્યે મુખ દેવા, જિનવર કહે તિવારે રે આગાયિક વીસીએ નેમિ, જિન બાવીસમાને વારે રૂ. ૩૧ મે, શું સુણી સાગર જિન પાસે, સે નૃપ સંચમ લેઈ કે. - પંચમ કલ્પત પતિ હુઈ અવધિ જ્ઞાન ધરે રે. ૩ર ભવ '૮છ | જુનાપ્રબ ધ કથાપુતક. ચતુવાશત પ્રબંધ કે જે રત્નશેખર સૂરએ રહ્યુ છે કે જેનું ભાષાંતર સ્વ સાસરથી મણિલાલ નભુભાઈએ કરેલું ગાયકવાડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયું છે. તેને જ અત્ર કરી ઉલ્લેખ કરે છે. એમ જણાય છે. ૩૦ અતીત ચોવીસી – અષભથી માંડી મહાવીર પતિના ચોવીસ તિર્થંકર તે વર્તમાન વીસી કહેવાય છે. અને તેથી અગાઉના ૨૪ તિર્થકરીતે અતિ ચોવીસી કહેવાય છે. કે તેમાંના ત્રીજાનું નામ સાગર સ્વામી છે; જ્યારે હવે થનાર ૨૪ તિર્થકરને અનાગત આગામીક ભવિષ્યત્ ચોવીસી કહેવાય છે. ૩૨ ઇસુઇશ-એવું સો તે પંચમ ક૯૫ પતિ પાંચમાં પવન દેવલોકન સ્વામી એટલે દેવ. વૈમાનિક દેવતાના બે પ્રકાર નામે કલ્પપવન્ન, અને કેપતિત છે. ક૫ એટલે આચાર-તીર્થકરોના પાંચ કલ્યાણકમાં આવવું જવું તેની રક્ષા કરવી વગેરે દેવતા “ કલ્પપવન્ન ' કહેવાય છે. તે આચારનું પાલન કરવાને જેને અધીકાર નથી તે દેવ “કલ્પાતિત ” કહેવાકે છે. ક. પવન દેવતાને બાર લેક છે. દઈ, ૨ ઇવાન, સનતકુમાર,૪માઉન્ટ, ૫ બ્રહ્મ, ૬ લાંતક ૭ શુક્ર, સહસ્ત્રાર, ૪ આનત, ૧૦ પ્રાણુત, ૧ આરણુ, ૧૨ અયુત આમા પાંચમે તે બ્રહ્મ દેવલે For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ર કધુ વજામયી મૃત્તિકાનું નેમિનાથનું બિંબ રે પરમ ભાવે પૂજે સો વાસવ દસ સાગર અવિલંબ રે. ૩૩ ભ૦ નેમિનાથનાં ત્રણે કલ્યાણક રિવત ગિરિવરે જાણી રે શેષ આયુ આપવું કહીને, સા પ્રતિમાં તિ આણી રે. ૧૪ ભવ ગિરી ગઘરમાં ચિત મનેહર, ગર્ભ ગ્રહ નિપાવે રે, સેવા રત્નમણી મૂરતિ, તિણિકરી તિહાં ઠાવે છે. ૩૫ ભ૦ કંચણ બેલાનક નામે નવાટું, ભુવન તે આગલે સાર રે, વળ કૃત્રિકામય સા મૂરતિ, તિહાં થાવી મહાર રે. ૩૬ ભ૦ સે હરી નેમિનાથને વારે, હઉ નૃપ પુણ્યસારરે, સંભલી નેમિ પાસે પૂરવભવ, આયુ ગિરી ગિરીનારિરે. છે નેમિ મુખે પૂરવભવ સમરી, પહુત ગિરી ગિરનારરે. –ધ–પ્રત- ૩૭ ભવ તિહ નિજકૃત જિન પ્રતિમાં પૂજ, સુતને સપી રાજ રે નેમિ પાસે સંયમ વ્રત પાલી, સાધુ સઘલું કાજ રે. ૩૮ ભવ રેવત તીરથ મૂલ ઉતપત્તિ, પૂરવ પુરૂશે ભાખરે, સેનું જે મહાત્માંહિ વલી, વાત ઇસી પરિ દાખી રે ૩૯ ભવ વિમલગિ ઉદ્ધાર કરાવ્યા, ભરતાદિક જે વારે રે, નેમિ વિણે કલ્યાણક જાણી, રૈવત શિખરે તે વારે રે. ૪૦ ભવ વર પ્રસાદ ભરાવી પ્રતીમા, જવ પાંડવ ઉદ્ધાર રે ધાવી લેપતાણી પ્રભુ મૂરતી, તિહાં એહવે અધીકાર રે. ૪૧ભ૦ ૩૩-વમયી -વાદ્ધ જેવી, મૃત્તિકા-માટી બિંબ-મૂર્તિ પ્રતિબિંબ, સાગર-એ એક કાલનું પ્રમાણ છે. અસંખ્ય વને એક પલ્યોપમ થાય છે, એવા દશ કોડ ફોડી ૫૫મને એક સા ગરોપમ થાય છે. ૩૪ આપવું, પિતાની મેળે ૩૫ ગહર, ગુફ ચેતમંદીર ગુજર ગભારો નિપાવે-બનાવે, સેવન્ન –સુવર્ણ –સોનું, કંચન, ૩૬બલાને-સાસ નું નારી જાતિ. ૨૭ હરિ-દેવતા, ૩૮ સાથું-સાંધ્યું, શત્ર જય મહા નામનું પુસ્તક ધનેશ્વરસુરિત જેનું ભાષાંતર ભીમશી માણેકે તેમજ જનપત્રના મહુમ અધિપતી ભાભાઈ ફત્તેચંદે પ્રગટ કરેલ છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ઈમ ગિરનાર તીરથને મહીમા, અવધારી ભવીલે રે, નેમીનાથની સેવા મારે, લહે અનંત સુખ થાક રે. કર ભ૦ રાગ ધન્યાશ્રી કનકકમલ પગલાં ઠવે એ-ઢાલ ૪ (ભરત નૃપભાવસું --એ દેશી. ઈમ સુણી સહગુરૂ દેશના એ, વક સોઈ રત્ન કે હરખ ધરે ઘણો એ. સભા સહુ દેખતા રે, કરે એ અભિગ્રહ ધરા કે. ૪૩ હરખ ઘરે ઘણે એ અચલી. આજથિકે પ્રભુ મુહને એ, પંચે વિગય પરિહાર કે, હ૦ ભૂમિ શયન બ્રહ્મચર્ય ધરૂ એ, લેઉ એકવાર આહાર કે ૭૦ ૪૪ સંઘ સહિત ગિરિનારિ જઈ જિહાં નહી ભેટું જેમ કે, હું તિહાં લગી મે અંગર્યો એ, એહ અભિગ્રહ પ્રેમે કે. ડ૦ ૪પ પ્રાણ શરીર માંહી જે ધરૂ એ, તે કરૂં યાત્રા સાર કે હ૦ સહગુરૂને ઇમ વીનવી એ, પિહેરે ધરિ પરિવાર કે. હ૦ ૪૬ રાય પ્રતિ કરી વિનતી એ લીધું મુહુરત ચંગ કે, ફળ કંકેતરી પઠાવીએ એ, થાક થાનક રંગ કે, હ૦ જ નયર માંહી દેતાવીઓ એ, જેહને જોઈએ જેહ કે, હે. તે સવ જે મુઝ પાસિથી એ, યાત્રા કરૂં ધરી નેહ કે હ૦ ૪૮ સય ( સંથ) સબલ ઈમ મેલીએ, લેક નલાજે પાર કે હ૦. સેજ વાલાં સંખ્યા નહી એ, ગાજર અશ્વ ઉદાર કે. હ૦ ૪૯ પડહ અમારી વજાવીઓ એ, શાંતિક ભેજન વાર કે હ૦ બંધ મુકાવ્યા બહુ પરિ એ, લેક પતિ સત્કાર કે યુદ્ધ ફરસાર કરો. કઢગલો ૪૩ દેશના-ઉપદેશ, અભિરુદુનીયવિષેશ વિય. વિકતિ-તે વાપરવાથી વિકાર પ્રાપ્ત થાય છે. તે --- ૪૬ સહગુરૂ-સદગુરૂ ૪૭ ચંગ-સારૂં મરાઠીમાં “ચાંગલા ” શબ્દ વપરાય છે. ૪૮ લાવી -સાદ પડાશે. ૪૯ મેલા-મળ્યું ભેગું થયું, સેઝ-પથારી, ૫૦ અમારિ - For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ કરતી ખરચ સેવન ભર્યા એ, કહે સંખ્યાયતન રાય કે, હ૦ રિન્ય સબલ સાથે દીઉં એ, ઉલટ અંગે ન માગે છે. હવે પ૧. શેઠાણી રાણી કહે છે, કરે એકલા મહિ કાજ કે હવે રાણું કહેએ કૃપણ થઈ એ, રખે અણુ બેલા જાય કે હવે પર દેતાં કર પંચે રખે એ લખમી લે મુઝ પાસિ કે હે હું તમારી બહીનડી એ, જે કહા વિસિ સાબાસિ કે હ૦ ૫૩ સંઘપતિ તિલક ધરાવિઉં એ, શ્રાવક રતન સુજાણ કે હ૦ કેટિધજ વ્યવહારીઆ અ, મિલિઆ રાણેારાણ કે. હ૦ ૫૪ દેવાલય સાથે ઘણા એ, પૂજા ભક્તિ જિર્ણદ કે હવે ગંધર્વ ગાન કલા કરે છે એ, ભાટ ભટ તે કહે છંદ કે હ. પપ જલ સુખને કાજે લી એ, સાથે ચરમ તલાવ કે. હ. સબલ સાચવણ સંઘની એક દિન દિન અધિકે ભાવ કે હ૦ પ૬ મારગે તીરથ વંદતા એ, સહગુરૂ સાથું સુચંગ કે. હ. શેલા તોલા ગિરિ આવી એ, કુસલે સંઘલો સંઘ કે હ૦ ૫૭ રાગ સામેરી એકતાલી -ઘ પ્રત.] દ્વાલ ૫ શિલા તાલ પર્વતની ઘાટી, શ્રી સંઘ ઉતરે જામ રે, પુરૂષ એક વિકરાળ કુરૂપિ, સામે આવી કહે તોમરે ૧૮ પડકાઈએ જીવહિંસા કરવી નહિ તે પડે. આંતિક-શાંતિસ્તોત્ર, બંધ વિાણીએ છ બંધનમાં હતાં તે બંધ ૫૧ કરમસંખ્યાયતન-સખાપણું ભાયબંધી પર કહનેકને. પા. ૫ લા હ વપતે હતિ. રાણી કહ્યું, પણ કંજૂસ થઈ મારાથી કેમ બોલાય એમ અણબયા રખે જતાં પર કર- હાથ. ખ –ી રાખે એટલે છુટોન રાખે કહાવિસિ પર્વ ભાવાનું ભવિષ્યકાળનું રૂપ કહાવીર- કહેવરાવશે, પ૪ વ્યવહા આ - પારી- વાણીઆ રાણો રાણ રાણાએરાણા-રાજાએ રાજા જેવા ૫ મંધર્વ ગાયક-ગાનારા પર ચરમ તળાવ- ચામડાનું તળાવ અટલે કે પખાલ પ૭ સિલે-કુશલતાથી, ૫૮ ઘાટ ઘાટ- એટલે પહાડ પર ચેટ ! ઇતરવાનો , વિકરાલ ( વિવધારે+કરોલ-બિહામણું) અતિ ડામાડ્યું. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સુણ (જે) સુણ રે લેકે અણિ થાનિક થિરથાઓ, મુઝને સમઝાવ્યા પાખે. રખેવહી જાઓ રે - સુણજે સુણજે રે લોક આંચલી અતિકાલ મસિ-પંજતણિ પરિ, સૂપડા સરિખા કાન આ નર આવો સિંહ સ,િ દાંત કુહાડા સમાનરે સુ. ૬૦ મેટા સુંડલ સરિખું મસ્તક, પાવડા વીસે નખ દીસે રે અટ્ટહાસ કરે અતિ ઉચું લોક પ્રતિઈ બહાવે રે સુ , નરે જનને વિદારવા લાગા હુઆ હાહાર તારે રાજપુરૂષ સુભટ સવિ આવી, સે બોલાવ્યો ત્યારે . ૬ર કુણ તું દેવ અ છે કે દાનવકાં જનને સંતાપે રે પૂજા દિક જોઈએ તે માગે, જેમ સંઘવીતે આપે રે સુ. ૬૩ સો કહે મુઝ સમઝાવ્યા પાખે, પગ જે ભરશો કરે તો માહરા મુખમાંથી થઈને, યમપુરિ જાશે સાદર સુ. ૬૪ શગ શમગિરી ભાણેજને જય રાજ દઈને ઢાલ ૬ સે પુરૂષની એ સુણી વાણું, થયાં વિલખાં મન તે સુભટ શીધ્ર આવીઆ, સંઘવી જિહાં રતન્ન તમ-ત્યારે. ૫૯ સુણ -સુણજો. પહેલાં જ ને બદલે ત્ય કવચિત વપરાતે થાનિક સ્થાનનસ્થળ થિર-સ્થિર પાખે-વગર વહી જાઓ- ચાલ્યા જાઓ ૬૦ મસિ. પુજ- મેશને ગલે. ૬ સુંડલ- સુલે. મોટે ટોપલે, વડા- પેચી ટોપલા તગારાં ભરવાનું ઓજાર વિસે બધા વીશ. અટ્ટહાસ ( સંઅટ્ટમેટેથી+હાકા-હરાવું તે ) ખડખડ હસવું છે. પ્રતિ પ્રત્યે સામું બહાને બીવરાવે. [ જુનું રૂપ ]; દર વિદારવા-મારવા, હાહાહાહાકાર શાકને ગભરાટ. સુભટ દ્ધા. થામ કાળા. શું તે કાળાન બોલા આહવાહન આપ્યું. ] નવ, રાક્ષસ; ૬૫ વિષે વિષ્ણુ તુશી જ દી ૬૬ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તે વાત હુતી ત કહી, શું છે આ કાન રદ પતિ રવિ પરિવાયું, વિલા યા અસમાન દુર રનાર તીરથે જાયતાં, ઉપને વચ્ચે અંતરાય. કાં હવે કુણ મતિ કલવીર કહ્યું કિયે ઉપાય ૬૭ અવે હવે કાલાહલ ઘણા થાનકે થાનકે વાત નાસવા હડે કાકરા, મેહુલી રવિ સંઘાત. ૬૮ કમિનિજને કલર કર, મને ધરે અતિ સંદોહ. આહા આહા એડવું ઉચરે સાંભાર ઘરના મોહ. ૨૯ એક કહે હવે પાછા વયા લે | યાત્રા પહેલી જાણ વતા નર જ . તે પામે કલ્યાણ એક કહ જ હા તે હંજ, અ૭ ગુણ શ્રી જિનપાય શ્રી નેમિજિન ભેટયા વિના, પાશ વલી કુણ જાય ૭૧ એક કહે લગન મહાવી. પૂછીયા જોશી જેશ. અક સંધ પ્રસ્થાનક ગા. મુહરત પતિ દીએ દેઉં છર હું હતા, { "વ રૂપ), સાથે પ્ર. યય નર છે. ], અસમાન અતિશય. ૬૭ કતાં ખti: રેપ પની ઉપ યસંતરા અટકા? ૬ હવે ય; કાટલે શું ?, ઘોદાટ, મેહલી મેલી [ પૂર્વ હકાર વપરા ના હi ] : નમન-જન વર્ગ કલરવ [ . કલ, અપુર ક, રડવું ] અર ની ૨ દે - દે, [ કા. અન્દી વિચાર, ભય ર ત ગભરાટ સાંભરે - દર ૧, વા-ના-ચાલ -વલ-ફર ૨ ફી-વો, કણ-કણ. ર લગન મંડાવા [ જયોતિષમાં ] મૂહું ડર -વુિં, 1 મેચની દેન છતા જેવી. પુછીય-પૂછો (પૂર્વ રૂ૫) પ્રવા- કનીકળવું તે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ત્તિ ઘવી સાહસ આદરી, તેડઆ જન મધ્યસ્થ જઈ પ્રી એ પુરૂષને, શુભ વચન કર્યો છે એક કહે છે કીજીએ, દીજે માગે છે, સુપરિ કરી રસીએ, રાખીએ પડની રે સાં પ્રેતાતણે જઈ પુછG, પ્રીછવી વિય વચન્ન તે કહે સાચું સાંભલયે, એણિ ગિરિ રહા નિદિ ૭૫ સ્વામીઅ છું આ ભૂમિનો, હુ દેવ રે તણ તુહ સઘને પ્રધાન માણસ એક આ પણ માણ "પ સહુ સંધ નિર્ભય થઈ એણિ પણે પહોચે મિ એ કથન જ નહીં માનો તે ભેટ કિમ નમે સે રતન સંઘપતિ એહ સાંભલી સમાચાર શ્રી સંઘ બેસારી કરી બોલ્યા એ સુવિચાર રાગ વેરી નાક ત લ એ ઢાલ છે { ઢાલ વેલિને કહે પ્રભુ મુઝ છે કેડ બહુ તેરી, એ દેશ બઘ પ્રત કે રતન સંઘપતિ કહે સંધને વચન એક અવધારે એણિ થાનકે હું રહિસિ એક તુહે જ નેમિ જુહારો ૭૩ તેડીઆ-તેડયા-બોલાવ્યા મધ્યસ્થ--તટસ્થ-પ ચ પ્રી-પુ. [ પૂર્વ શબ્દાર્થ મુળ, પૃ-પૂછવું ] હાલ પ્રીછવું એનો અર્થ સમજ[, જાણવું, ઓળખતુ એ થાય છે, કરકર જે; સ્વચ૭-જોખું; ૭૪ સુપરિ-સારી રીતે; રેહુ - Mા રેહ પડતી રાખવી-જતી આબરૂ ઉગારવી, છતાં તેમણે તેઓએ પ્રોવી-એમ કરી, માં -- ભલે, ૭૬ પ્રધાન-મુખ્ય ૭૭ નિભય-બકવાનબેમિ-ફેમે કુશળતાથી % વધારે લક્ષમાં તો રમી રહી [ પર્વરૂપ જીહાર - પ્રણામ કરે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ અસ્થિર કલેવર ઓજ સંઘને, કાર્જ જે નહીં આવે, તે એ છે કિયું નીપજત્વે મુજને એવું ભાવે તે રાજય રાઉત સઘલા કહિ શેઠને તામ ચિર જી નનન તું, એપ્પ અમડારું કામ સ્વામિ ! આપણા કરમે ( કેરે ) કાજે તૃણુ જિમ નું તેલ વૃત્તિ અમારી અન્ને ભેગવું તે એસિકલ કીજે ૮૨ તવ સાધમિક કહે સુ શ્રાવક, સુણે સંઘપતિ વાત જેણી ના રત્ન કુખે તું હરિઓ, ધન ધન તે જગ માત. ૮૩ રાસ લલના ઉદર ભરે તુમ આસ્થા સહુની પૂરો મન દીએ પૃથ્વી પતિ મેટાં ગુણ નહી એક અધરે ૮૪, અહે ભુમડલે ભાર કરેવા. અવતરીઓ જગિ જાણે અા રે અસર કલેવર સિંધતિ અપ આણો. ૫ મન પૂરણ સિહ બંધવ બહુ, કહે ભાઈજી સુણીએ, ૧૪ મધવે નું પુજય અંહ્મા, ઢામે પિતાને ગુણીએ દાદ છે અથર- અસ્થિર કલેવ-દેહનું પિંડ, કાજે-માટે એણે એનાથી હિસ્ય-શું કેવું ભારેગમે ૮૧ રાણીજયા- શુદ્ધ ક્ષત્તિબીજના ઉત-બહાદુર પૂરૂ ગ ઘ પ ી ૨ છ–નરરતનતુ દર આપણાકરમે-આપર કામને ત્રણ--પડ તેનું શરીર, તેલીજે-લેખી વૃત્તિ-નોકરીની જાવ, એસીકલ-એશ ગણ-ઉપત. ૮૩ સાધક-શિવનું વીશેષણ-એટલે સમાન ધર્મશાળા, ધનજૂન્ય, જગિજમાં ૮૪ સહુત-સહુને હજાર; આમ્યા-આશ; પૃથ્વીપતીરાજા, 6 કરવા-કરવા [ પ પ ]; અમચા-અહા-અમારા ( એ એ પુરે છ વિભકત મ તરીકે વપરાતિ હરે-જ ૯૯ મરાઠી For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પિતા તણે આધીન પુત્ર જિમ, તુક્કા અને દમ સ તુહ્ય વિચાળે સૂના સ’સારા, તુઃ કુટુંબ સિઘ્ધ આગે રામ આગલે લખમણ તૃણ જિમ તાત્યા ખ કાજ મેહ અને સિરિ સેપે, “ ને ફુગલ કલ્યાબ એ હાલ રાગ માણી. શ્રી રામે છે. પ્ર પ્રી ભલે ૯૦ પ્રાણ આધાર, પ્રિયા પર્વની તુમ પાખે કુલ તિ નારી અન્ય જીવને કુળ રાખે રે ૯૯ કુણ ના રે એકલી બાળ, પ્રીયા પમિની લો કે એ આંચલી તુહ્મ વિયેાગે એકલડી અમલા, વિક્રમ મકાન નિયા કેત વિના કામિનિને સઘલે સૂના એક સસાર વાલભ તો વિયેાગે વિનેતા, જનમ ઝરતા જ્યા રે, શરીર શભા તે સયલ કારિમી ક્ષણ પણ થાય . ૯૧ છે. નિપુણ સુણા નર વિણ નારી ને અડે અનેક કલા, અહુ નિશિ દુખ–નીસાસા ો, દીન માપી કરે ૯ િ ભાષામા પ્રચલીત છે. તાણે-તેણે ગુણીએ-ગણીએ લેખીએ અા રે--અ હારે-અમારે પૂર્વે સર્વનામેામાં હ વણતા હતા તેનાં દાંત ઘણું છે, લખવામાં યા હુ એમ બેરીત હતી. જુઓ ત્યારપછીની કરી. આધી-વશ. ૮૮ આગેઅગાઉ આગલે-પાસે-સ મુખ; (સરી-શીર-માથે ૮૯ રાખે-રક્ષાકરે-સાચવે ૯૦ ધીરી-ધર-ઘેર ૯૬ વાલભ-વલ્લભ વલમ -પતી વનીતા-સ્ત્રી શરીરશેાભ!-પ્ર૦ સયલ શાભા સયલ-સુકા ધી કામ ( સ. કુત્રીમ )-મૂત્ર અશમાં કૃત્રીમ-બનાવટી. હાલ આ ધોમાં શબ્દ વપરાતા નથી તે વીચોત્ર-અદભુત સુદર એવા એવા અર્થ માં ટાલ વપરાય છે. ભૂષણ-શેના આપતાં એવા ઘરેણાં દુષણ –દેવ- ભાડ ખાડ્યું નીપુયુ-[ મ ] ચતુર; દીન-લાચાર; બાપડી ઢંચણી, ૨૬ પરીખ. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પહ ને નાની પનોતી. પ્રયુ વિણ કહેત ન લહજે રે અ ને જણા સેન મુખ વજે લાકેક રંડા કહી જે રે. ૯૩ પ્રિ, પતિ- અધીન સદા કુલનારી. પતિ જ પરકરે પણે જીવી તે પહિ તત્તમ પુરી પ્રાઉન કે રે ૯૪ બી. ઉપ - હવામી, તુહ્યને કુલ કલ્યાણ રે બા અવાર નવાર વ ચે કે, હું તો તલ્સ પગે ત્રાણ રે. ૯૫ પ્રી. કોમલ સુતે કહે અગા પિતાજી. અદ્ય રૂપે રણીઆરે જે સુત અવસરે કાજ ન આવેઉર. કીટક તે ભણી રે ૯૯ પ્રી. તોન! સાંભલો રે સાચી વાત કેમલ ચુત ઇમ ભાખે રે-આંચલી મુખને એહ પલાત આપી, તુ સંઘ લે પહોચે રે જનક જાઓ એણવાતે વધુ મ ર કે ચિતે સાચો ૯૭ તાત બંધવ બેહ પ્રતે તેવ સંઘવી, ની િયુગનિ ! વાત સમઝાવી સંકલ સાંચરતો કીધો, સઘલી રખ ભલાવી રે. ૯૮ તાત, પીહરે. પીયરમાં પતી સર્વ વાતે ભાગ્યશાળી હોય તેવી સ્ત્રી; શુભ સુચક મુહુત છે કે રૂપ; અ કન અપશુકને જે તજે, લોકીક લાકમાં; કીજે કહેવાય, ૯૪ સદા-હમેશાં કુલનારી-સારકુટુંબની-ખાનદાન સ્ત્રી, પ્રીમ્બિ-પતિ પ ઉપસી -ઉપદ્રવ-પીડા-દુ:ખ સહન-સહીશ [ પુરૂપ ! શું રીવર-ઉત્તમ સુ દરી-નારી, વરજ- પરશુ, પગવાણ--પગરનું. સુતપુત્ર, રણઆ વાળા-કરજદાર ઉદર-કીટક -પેટનાકડા ભણીબોલાયા-કહેવાયા. ૯૭ મુઝને એક પલાદતને આપી-તેને બદલે મુઝને એટલે દિન આપી–એ ગ ઘ માં છે પલ તને-પહોળા દાંતવાળાને; જ ન પડો, એ જ રો-અફસ કે નીતિ-પરરપર તમે જો નોટામ; ગુગની-જુગતિથી આવા નું પત્ય છે તે કરણ તરીયા છે. સાંચતા-ચલતે શીખ–શીખામ; શીખ ભળાવી–સળી જાતની For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ * * * ૬ - જય ' . . . : પિતા રે જ રે છે . પ્ર ) હજુ જા રેપ નું ર સ ધ કાજે માસિક ના છે છે રાગ રે મન માંહિ ની - - તેણે તિહાં કણિ રહ્યા છે, પતિ પત્ની પુત્ર રે અજર સને ૨૫ કરિમા, જો વા વિચિત્ર રે ૧૦૦ ત્રણ જણ તિડા ક હ્યા , નાણે શ્રાવા લાગી છે. કૃમિ કિંપિ ચાલે ૧૦૧ . શરણ શ્રી નેમીનું કાદરી રે, અનશન સાગાર રે સંધપતિ વીર થઈ રહ્યારે , કરે કેતકાર કે ૧૨ >. ગુફા માંહિ લેઈ ગયે રે, રહેઓ રંધા કાર, સિહુને નાદ સર કરે છે, બીડાવે અપાર શીખામણ જે ભલામણ કરી. ૮ સ સક-ના-જોખમ ખીર. ભાપણે પોતાને (પુરૂષ) અંગે ફરી ઉપર આવ્યુ આપ્યું છે લીધું પહેરી લીધું એટલે પિતાને સાથે લઇ લો . નિરજક-બીક વગરના ૧ ૦ તહાં કણી-તે સ્થળે' અવર-જા કરીના-રીર અર્ધ ) નવણે મારણ લાઓ-આંખે જોડવામાં ફેભર છે એટલે એ અન્ય કુ-કે કોણ કોંચિદપિ કે ૪૫ ૦૨ અને ૨ાન--અનાર મહારનો ત્યાગ ભાગાર-આમાર એટલે નીલમ રહે વ - ૨ એટલે શ્રાવકને, તે તે ( રાક્ષસ : ફેકાર છે. લંકાર, બહામણ છે. ૧૦૩ રૂંધાયા રૂષિર્ણ કર્યું મહને નાદ- જેવા ના એક યુવા જી. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ફમેલ સુત પ્રિયા પટમનિ રે, ધરે કાઉસગ્ગ ધ્યાન, કંત જ કષ્ટથી છુટ ૨, તલ નું અનપાન ૧૦૮ 2, અવે રેવત પર્વતે રે, એ ખેત્રપાલ સાત અબાઇ વ દ્રવી રે. તેણે સુણ ઉતપાત. ૧૦૫ 2. રણે જ એ આ વીનવી . કુર ફાદ હ્ય વાગે રે, પર્વત એક અતિ ધં? , ન ડું ઈસ્યુ આગે રે ૧૬ 2. કઇક હાંત પુરને રે ઉપદ્રવ કરે દુષ્ટ જ્ઞાન અંબાઇ નિહાલિક રે, રે સંઘપતી ક8 ૧૦ 2, રાગ મેરી, જયમાલાના ઢાલ ૧૦ ( ર કાજરીધાં કલ હબ સાર એ દેશી . પ્રસ્ત ) અ બાઈ ધણી એ વાત ખેત્રપાલ સાથે લેઈ આન, તેણે થાને ઉછક આવે, એ પ્રેતરૂપીને બોલાવે. ૧૦૮ કેમલ સુત પદમીના નાર. કાલરામે રડા સુવિચારી, ત ઉપર કૃપા સુભગની, ઉની આંબઈ સ્થિતી ૧૦૦ પ્રતરૂપી મ મ મા છે તું કવણ રી મતી પાખે; હ નામે દેવો અખા. એ ખેત્રપાલ મારા સખાઈ. ૧૧૦ રોડ ૨ - ૨ , મારે શર છે !' સા . ૧૦ અપ કાસગં ટી- ભાનભુલી પાસાં માં તા રહેવું તે જ પદ હજયારે તવ દા યારે ૧૦૫ વત ગીર' નું બીજુ નામ-- -પ્ર સુ . ૨૦૬ કુ૨ માં વાગેરે છે. કર ર શબ્દ સા વાગે ઘાહડે ગ. વ . ધડે પ્ર. ડોડ કરવું આ ૧૦, મા તે મહા-: ૧૦તેણી ને તે સ્થાન છે- રુડ - આર. કે. પી ને --ભૂ જે હાલ : હબ ગર સુક્ષકારક જણ ( Uપર મિની સી . સી . For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ' નમી ચરણે વસું હું રાદાઇ. એ સાધર્મિક મુઝ થા. સંઘપતિ રામ' એ પછી, હાઈડ શકતી તે મુગગ . ' તાવ સે છે ! ઘણું કરીએ. હું હવે પે ભરો. તવ ચરણે અંબાઈ ધરી. શીલા સાથે આ ફિલવા કરીઓ ૧૧૨ એતલે સે સવરી માયા, સેવન સમ ઝલકતિ કાયા, આભરણે સંપુરો હેવ, થયો પ્રગટ વિમાનિક દેવ, ૧૧? સંઘપતિ સિરી ઉપરી તામ, પુષ્પવૃષ્ટિ કરી અભિરામ, કહે તુ ઘન ઘન વિવહારી, ધન ધન તુઝે સુત એ વારી. ૧૧ જવ ગુરૂમુખે લીધાં તે નીમ. મરણાંત લગે કરી સામે, ખમી ન સ તે પર સિદ્ધિ, તઝ ચિત્ત પરીબા કીધી, 13 તું સુધે સમકિત ધારી. તે કુરગતિ દરે નિવારી. ભલું ચિત્ત રાખ્યું તે હામી, તુહ્મને 2ઠા શ્રી નેમિ સ્વામી, ૧૧૬ ૧૧૨ રાખું રક્ષા કરે, બુઝી --જાણ હાઈ-હાય, મુઝ -મારી સાથે; ઝાં-4) યુદ્ધકર ૧૧ર સ તે; વ ત્યારે; { iા પથર; આ લવા-પડવું. ૧૧૩ એતલે એટલે, સંવરી – કલોમાયા-કપટી રૂ. સ યુ રે - સ પબુ હેવ-હવે; વૈમાનિક દેવતાના એક પ્રકાર -વીમાવાળા દેવ ના, જુઓ-પથમ કલ્પ પર ટીકા, કડી ૩૨૦. ૨૧૪ ૫ પર ફલના ઉપરથી ર૬, અભીરામ-સુંદર, વીવહારી-વ્યવહારી-વાણુઓ વારી-જાઉં બલીદાર, ૧ : મરણાંત મરણના અંત સુધી. સીમ-સમાયદા, પીવી , પરીખા-પરીક્ષા. ૧૩૬ સુ કર દ્ધ સમr . કલ. ત ર ત એ છે ભેદ પીક-અથવા શુદ્ધદેવ-ગુરૂ ધર્મમા રખડગ જ નીવારી- " રા નું ” રાખ્યું છામિઠેકાણે-રી તકા પ ફ . - ૨ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ધન ધન એ તાહરી કલર, પુણ્યવંત એ તોહરા પુત્ર ધન ધન દેવી અંબાઈ, જેણે સામી ભગતિ નીપાઈ. ૧૧૭ હું : કરૂ મન સુધે. તો કુણે ન ચાલે યુ છે. પણિ કડા મિત્ર એ કીધુ. તુઝ સાહસ-પારખું લીધું. ૧૧૮ મણ મતી વૃષ્ટી ઉદાર, સંઘપરા ઉપરી કરી સાર, સંઘમાંહિ મૂક્યા તેણીવાર, વરત્યે સઘલે જયજયકાર. ૧૧૯ રાગ દેશાલ ગ ઘ પ્રત. 'બ કરીને જીન પાએ લોણું એ ઢાલ ૧૧ સે સુરવર મુરલેકે જવે. અંબાદિક નીજ સામે સિધાવે. સહુ સંધ રૈવત ગિરિ આવે સેવન કુલ મતી ય વધાવે ૧૨૦ અતિ ચિત્તશ્ય શુભ ભાવના ભાવે લહટીએ ઉપગણ તે ઠાવે જીન મુખ જેવા ને ઉત્સુકથાવ. શ્રી નેમી ભેટીને પાપ શમાવે ૧૨૧ ધોતી પહેરી થઈ નીર્મલ અગે સ્વાત્ર મહેચ્છવ કરિવા સુસંગે આવી આ મુલ ગભારામાંહી સ્નાત્ર કરે જલ પ્રબલ પ્રવાહિ રર સંઘમાહી નહી શ્રાવક પાર. તેણઈ બહુ વ્યાપી પણ તણી ધાર. નવ વીહાં એક અસંભમ હોઇ. લેહમમ બીંબ ગલી ગયુસેઈ ૧૨૩ (ા-તુક થયા-રાજી થયા. ૧૨૭ કલ-સ્ત્રીનું નામ ભકિત સ્વામી (સ્વધર્મ | ધની ભક્તિ ૧૧૮ ને હું પાછું નથી -ન્યુદ્ધ કરે છે કે મને મુકાવી શકે નહિ; કાડામા-માત્ર રમતને ખાતર ૨૦-સુરવર-ઉત્તમ દેવ, ૧૨૧ તલહટીએ ઉપગનું તે હવે તેને બદલે ઉપગરણ સહ તલહટીએ સિંધાવેએવું ગધ પ્રતમાં છે. ઉપગરણ-ઉપકરણ-સામગ્રી-તલહટી-પર્વતની તલેટી, હા-સ્થિત કરે-મુકે. મરાઠીમાં દેવ ધાતુ વપરાય છે. શમાવે-શાંત ફરે--કાળે ૧૨૨ સ્નાત્ર મહા - મુપ્રતિમાને સ્નાન કરવાને લગતે મોટો ઉને છે. સુસ ગે-સારા પરિવાર સહિત ૫૨ - ભ ૧ 23મ -- For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સિંધ સહુ તવ હુઓ વીશન, ખેદ ઘરે ઘણે સ ધી મા. ધિંગ મેં આશાતના કીધી, આજાણતીરથ બ્રણ કીધોઅણુઠામ.૧૨ હવે હું આરોગિસ તે જલઅન્ન, જે હામિ થાપિસિ બિંબસ્તન મનસા ઈમ આખડી કીધી, સંઘ ભલામણ ભાઈને ઉધી ૧૨૫ અવર અધ્યાત્મ સઘલું છડે, આપણું તપ કરવા મંડે કિ યે ઉપવાસ જિદ્વારે, અંબઇ પરત આવ્યાં તિદ્વારે ૧૨૦ કચન બલાનક નામે સુચંગ, ઈદ્ર નિર્મિત્ત પ્રાસાદ ઉત્ત ગ તિહ સંઘવીને અબાઈ લેઈ આવે, જિનવર બિંબ તે સકલ જુહારાવે '૧૨૭ શ્રી નેમિનાથ યદા વિદ્યમાન, કંબનું વિનિમિત બિંગ પ્રધાન કે અલાનક રાસાદ માંહી, તે રાવિ હરષિ વઘા રતન સાહિં ૧૨૮ સાઇન રન ર મણિ કેરા, બિંબ અઢાર અઢાર ભલા બિહારી બિંબમાહી ગમ જેહ, અંબા કહા અહિં કા તે ૧૨૯ ૧૫ વર-વઘણુણધલ, કહીન-શેકાતુર, ધિગ....એ કડીને દલે ગફ પ્રજમાં એમ છે કે ધિગ ધગ કે આશાતને અને તીરથ ભ્રંશ કીએ એણિ હાણિ આશાતનાઅવિના, દર, એણજાણે-અજાણ્યાં! ભ્રષ્ટ-દુષિત, ૧૨૫ બિંબર તનરતનું બિંબ-પ્રતિમા, આખડી-બાધા નિયમ, ૧૨૬ અધ્યામ-આત્માને ( આમને પિતાને કે લગતું છ-છેડીએ, આપણું-ઝ૦ આપણુપિતાની મેળે. જિહવારે-જયારેનું પુર્વ૫, પરતખિ પ્રત્યક્ષ સાક્ષાતકાર, તિહવારત્યારે પૂર્વ રૂપ. કંચનબાન-સેનાના જેવું વિશેષ નામ છે. સુચગ પણ સુંદર નીમિતે-બનેવલે', પ્રસાદ-મહેલ જેવું મંદીર ઉર ગન ૯ સેવન કરબદલ ક ખ ગ સ ૧ ૨ ૩ ૪ લ કર . For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ રયાનું બિંબ લેવાં મતિ કીધી, આપણે નામની કરિના પ્રસિદ્ધ સિખ સુમતિ દીએ તવ અંબાઈ, આગલે કલિયુગ વ્યાપસે લાઈ ૧૩૦ કે હેતે અતિ રેલી વિલમા, તેણે આગલે નહીં છૂટે એ પ્રતિમા પાષાણ બિબ બીએ તે માટે સંઘપતિ કહે કિ આવસે, વાટે ૧૩૧ કચેરે તાંતણે વીંટી ચલાવે, મારે એત્રિપરિ મૂરતિ લાવે, જે કરી જે છે કર વિલબ, ને નિહાંકણિ રહસ્ય એહબિંબ ૧૩૨ અહ સરખામણ ચિત્ત ધારે, શ્યામ પાવાનું બિબ લેઈ, કેટલી ભૂમિકા મહેલી આવે. સંઘપતિ રતન વિરમય નવ પાવે ૧૩ આવે કે નાવે એ વાટ વિચાલે, ઈર્યું વિમાસીને પુઠે નિહાલે તખિણ બિબ તિહાંથી ને હા, પ્રાસાદ રચના તિહાંકર્ણિ ચાલે. ૧૩૪ તેણે કામે પ્રસાદ કરાવ્ય, સંધ ચતુવિધ ચિત્તે બાળે, આજ લવિં તેણે કામે પૂજએ. દરસણ દેખી દુરીત પલાઈ ૧૩૫ બિહુસ્તરી-બાર. ૧૩૦ આ પશુ-પતાના સુમતી સારી બુદ્ધિાળી ૧૩૫ હસે-પ્રસયે લેલી, લાલુપ-લાલચઃ છુટે છુટી રહે ૧૩૨ પાણ- પથ્થર; વાટે-તે કેમ આવશે? કારણકે પથ્થરની એટલે ઉપવી મુશ્કલ. ૧૨, કરી- પુઠ. ૧૩૩, કેટલી કેટલીક ભૂમિકા-જમીન, ૧૩૪ વિલે-વચમાં; વીમાસીને અંદેશામાં પડીને; તતખણહાલે-ને બદલે મધ. પ્રતમાં થયુંશિર બીંબ જહાં ચીત મહાલે! એમ છે. હાલે–ચાલે [પૂર્વ૨૫ હજુ કાઠીપડમાં વપરાય છે ! ૧૩૫, રીત-પાપ; પલાઈ-નામે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ રતન શ્રાવક રતન શ્રાવક રતનમય જેમાં પૂરણ પ્રતીજ્ઞા જેણે કરીએ. સકલ દેવે પારખે પહોતો બાઈ સાહસ લગે સંધમાંહી થા સસુ હતો. વર પ્રાસાદ રચાવીઓએ, શ્રી ગિરિનારિ ૯ દ્વારા નેમિ જિસર થાપીઆ, વર જય જય કાર ૧૩૬ ઉલાલાની ઢાલ રાગ ધન્યાસ–અતશય સહજના યાર-એદેશી ગ ઘ પ્રત. તથા જાવડ સમરા ઉદ્ધાર- ઘપ્રત, દ્વાલ ૧૨ પૂરી પ્રતિજ્ઞા એ ઈમ, સૂઢા સાચવ્યા નેમ ધન ધન સાહસીક સીમ, વ્યય કર્યા સેવન ટીમ ૧૩૭ યાચક વાંછિત પૂર્યા, દારિદ્ર દુખિઆના ચર્યા તીરથ ધાપના કીધી, ત્રિભુવન કીરતિ લીધી વલતાં સંઘસ્યું ભાવ્યા, શેત્રુજય ગિરિ આવ્યા. બાષભ સર વાઘા, પાતિક મૂલ નિક ઘા. વિવિધ પરિ દ્રવ્ય વહેચ્યાં, સુકૃત તણ તરૂ સીંચ્યા. તીરથ અવર અનેક, વઘા ધરી સુવિવેક અરથ અપૂરવ સાયો, આપણે નગરે પધાર્યા, સાહમાં આવ્યા રાજા, બહત કરાવે રીવાજ, ૧૩૯ ૧૩૬ પરખે પહો -પરામાં પાર ઉતર્યો, સાહસલગે- સાહથી સમુહુ મહત્વ-પ્રાણાવતે ૧૩, ફરી -પુર્ણ કરી દીમ-એક તમુહ, સેનાનું ઢોમ થઈ ગયું એમ કાડાવાડમાંવપરાય છે, ૧૮ વલત-પછાં આવતાં; નિક ધા-કાપા. ૧૪૦ પરી રીતે તરૂ-ઝાડ, ૧૪ અર્થસાર્મા–પૂત કૃદય થયા, બહુત બહાત, એ હિંદુસ્થાનીમાં વપરાય છે; દીવાજા-ડીવાર ધામધુમ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૧૪૩ ધરિ ધરિ મંગલ વૃદ્ધિ. કુશલ કરાણ સમૃદ્ધિ, સામી વત્સલ કીજે, સુકૃત ભંડાર ભરીજે, રતન સરિખો એ રતન, ધર્મ તો કરે તન, ચંદ્ર સૂરિજ લગે નામ, જેણે રાખું અભિરામ, તીરથ શ્રી ગરિનાર, શ્રાવક રતન એ સાર, થાપી શ્રી નેમિ મૂરતિ, આજ લગે એહ કરતિ, ૧૪ અસ્થિર લખમી છે એહ, પામી વય કરે જેહ, કુપણુ પણ મનિ નાણે, તેને જશ જગત્ર જાણે, ૧૪પ ભરતાદિક હવા સંઘવી, આજ નહીં કઢિ તેહવી પામ્યા સારૂ એ વાવો, તેહની ભાવના ભાવે ૧૪૬ શ્રીશેત્રુજ ગિરી સાર, ભરતનો પ્રથમ ઉદ્ધાર, પંચ પાંડવ લગે જોઈ, સો પણિ ગિરિનારિ હોઈ. ૧૪૭ મહાત્મય સેનું જ માંહી, એહવું દીસે છે પ્રાહી, રતન શ્રાવક અધિકાર, છરણ પ્રબોધે છે સાર, ૧૪૮ શ્રીજીન શાસન દીપક, હુઆ કલિકાલ જીપક, શ્રાવક અવર અનેક, કુંણ કહી જાણે છેક, - ૧૪૯ સિદ્ધરાય જેસિંગ–મહેતે, સાજન મંત્રી ગહગહતા. સારી સોરડ કમાઈ બાર વરસ ઉધરાઈ. ૧૫૦ ૧૨ સામવ સલ- અડધર્મી વાય, તેરાદ મહધર્મને જમણ આપવામાં ટુંક અર્થ માં ઉપરાય છે, થાન-ઉગ. ૪પ, વય-વ્યય. ખર્ચ ૬. કૃપાપ-બીપ નાણેલા નહિ. જગત્ર-જ ગયે વણજગત પામવા માટે એ વા, ૧૪ ગિરીસર પ્રગિરીનાર. ૧૪૮ પ્રાણી-પ્રાય સંભવીત રીતે અધિકાર-વ-વિશ્વ, જાણ પ્રબંધ-જુઓ રન શેખર સુરિત ચતુવિરત પ્રબંધ. ૧૪: શાસન-ધરાજ દીપક -દીપાવનાર, છ પકજીતનાર, છેક- પુર્ણ અંત સુધી-છેડાગી. ૧૫ સિદ્ધરાજ જેસીગ-ગુજરાતનો પ્રસીદ્ધ રાજા. સં. થી સુધી પાટણ જવાબમાં ગુજરાતની ગાદી પર મહેતા-મંત્રી પ્રધાન, સાજનમંત્રી-સ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ તે દ્રવ્ય રને વરીએ, નેમિ પ્રાસ્પદ ઉદ્ધાઓ એ સિદ્ધરાયે વખાણે, જા સચરાચરે જાણે. ૧૫૧ શ્રી વસ્તુગ તેજપાલ, મત્રી-મુગટ કૃપાલ, શ્રીજીન ધરમ દીપાવ્યા, પટદરશન મનિ બનાવ્યા. શ્રીશેત્રુજ ગિરિવરિ, કેડી અદાર તે ઉપર. છનું લક્ષ પ્રસિધુ, એટલું દ્રવ્ય વ્યય કીધુ. ૧૫૩ શ્રીગીરિનારિ એ બાર, કોડી રહેંસીલાખ સાર, અબુંદ લુણગ વસહી, ત્રિીપન્ન લાખ બાર કોડી કરી. ૧૫૪ એક ચોત્રીસ ચંગ, જૈન પ્રાસાદ ઉત્તગ. બે હસ ત્રણસે સાર, કીધા રણ ઉદ્ધાર. ૧૫૫ શત નવ ચોરાસી વિશાલા, કીધી પિષધશાળા, કેડી અઢાર ધૂન ભાવ્યા, જેને ભંડાર લખાવ્યા, ૧૫૬ જજનમંત્રી ગહગહ-શોભત, ૧૫ કમાઈ--આદાની, ઉપજ, ઉધરાઈઉધરાવી ભેગીકરી; ૧૫ર વરી-વ્યય કર્યું - ખમ્મુ; ઉધરી-ઉદ્ધાર કર્યો, જીની મરામત કરી, વખાણ-વખા. શાબાશી આપી, જજશે. અચરાચરચર એટલે સજીવ અને અચર એટલે જ એ સ સહીત એટલે સર્વ; સત્ર, વસ્તુગ-પ્રસીદ્ધ વસ્તુપાલ મંત્રી. ગુજરાતના વાઘેલા રાજા લવણપ્રસાદને મંત્રી સ્વર્ગગમન સં. ૨૦૪ પ દર્શન-દર્શન.તેનાં નામ બાહ, મૈયાયીક, સાંખ્ય, જૈન, વૈશેશિક, અને જે મીનીજુઓ વડદર્શન સમુચ્ચય. ૫૪ લુણગવસહી-લવણ વસતી. પિતાના રવ ગયેલા ભાઈ લુણીગના શ્રેય અથે અબુદ એટલે આબુ પર્વત ઉપર પ્રસાદ બંધાવ્યું તેનું એ નામ આપ્યું. ૧૫૬ પરધશાલા જયાં પોષવા, સહ-સે થાય તે શ્રાવકે આખોદીનને રાત સર્વ પ્રકૃતિ તજ અપવાસ કરી ઉપાશ્રય યાધર્મ સ્થાનકમાં જ રહી ધર્મક્રિયામાં ગાળવાનું વ્રત તે પવધ છે, જે શુભ કરણીથી આત્માના સ્વાભાવિક ગુણે નામે જ્ઞાન, દર્શન અને ચારીત્ર આદિને પુટ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૬૦ ૧૬૧ દસમય દ્વીપના ઉચ, સિંહાસને શતપચે, દરમય સારણ, પાંચસે પંચ શુભકરણ, સવ્વા લાખ બિંબ ભરાવ્યાં, સૂરિપદ એકવીશ થપાવ્યાં સ્વામીવલ વરસ બાર, સંઘ પૂજ ત્રિણ વાર, ૧૫૮ શરવાલ ત્રણ દઈ, સાત બ્રહ્મશાલા જોઈ, કાપાલિક મઠ એતા, સહિર જેગી નીત જમિતાં, શત્રુગર લય સાત, ગે સહિત દાન વિખ્યાત, વિદ્યામઠ શત પંચ, સાતસે કપ કસર શ્યારિએ ચાસઠિ વાપી, બ્રહ્મપુરી શત આપી, સરવર ચારસી પ્રમાણ, બત્રીસ ઇંગે પાષાણ. શેત્રુજે સી બાર યાત્ર, પડ્યાં અનેક સુપાત્ર, તરમી વારે એ મારગે, સુરગતી પામી એ વસ્તુ ૧૬૨ ભળે છે તેનું નામ પધવત વિશાલા-વિશાલ. મોટી ૧૫૩ દંતમય-હાથી) ના, નાદરમય કન્યાને પરણાવતાં જે ધળું રેશમી કપડું પહેરાવે છે તેને દરનું પડ કહે છે તે કપડા વાલો સસરણ તીર્થંકરની દેરાના પ્રસંગે સભામડ૧ ૧૫૮ સુરીપદ આચાર્યની પદવી એકવીશને આચાર્ય પદ અપાવ્યાં વરસમ કે વરસમાં ૧૫૯ શરવાલે . શિવાલય. બ્રહ્મરાલા બ્રાહણે માટેની શાલા. કપાલક માણસના માથાની ખાપરીને હારરાખનાર, શિય ભકત સખા-જોઈ વીપણું તણું અચાય, કપાલી જંગમને દુઃખ થાય બોરાર. જમતા જમતા ભોજન કરતા ૧૬૦ સુગર પ્રવેશત્રુકાર સત્રશાળા અજળ પુરૂ પાડવાનું સદાવતનું ધામ. કસર પ્રહ કસિગ. ૧૧ વાપીવય, મયુરી બલ્બ પરી શાહ્મણને ઘર જે દાન આપવું. દુર્ણ કાલે » સુર + પ રાગણી, નમન. રાવ ર ગ સ ૧૨૯૮ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ કતા મિથ્યાત , કીધા રાખવા નામ. રબલસર ભણી એડ મા. જેના પ્રણે ડાયા. ૧૬ : રાધિ ધન વગ સંખ્યા જડી, સાદ લાખ તેત્રી કેડી સહિત અઢારસો પાઠ, હિ લેતીએ 3.1 પાક, ગીત, શ્રી પર્વ ચિલ સે, લગે પ્રમાણે પશ્ચિમ ભાગ, ઉત્તર કેદાર કલ્હીએ, પુરવે વાણારસી લહએ, ૧૬૫ એણિ પરિ દાન દેશ રશિ, કીતિ વિસ્તારી ચિહ દિસિ, દરિસણ કલ્પવૃક્ષ, પામ્યું બિરૂદ પ્રત્યક્ષ ૧૬ વરસ અઢાર માંહી કીધ, એ સહી કરણી પ્રસિદ્ધિ, તે વિદ્યમાન કહેવાય. કરતી આજ બોલાએ, શ્રીરત્નાકર સરી, ઉપદે પુન્ય પૂરી, સાહા પથડે સુવિચાર. બાણ જેન વિહાર, સિદ્ધાચલ આદિ ભુવન, ઘટિકા એકવીશ સાવન, વિદ્રવી રાખ્યું એ નામ, આ શશિ સૂરિજ જામ, તસ સુત ઝાંઝણે સાર, સેવન વજ ગિરિનાર, નેમિ પ્રાસાદે એ ઠાવી, સેવ્યુંજય થિકે ભાવી. શ્રીજયતિલક સૂરદ જ ઉપદેશે આણંદ, શ્રી શ્રીમાલી વિભુષણ, હરપતિ શાહવિચિક્ષણ, ૧૬૩ ઠામ પ્ર° કામ. ભણી જાણી, લેઢીએ શરણ પાઠ . કિધુ કે હીએ ઉણો એ પાક. ગ ધ-પ્રત લડી ? ૧૬ ૫ શ્રી પરદા પ્ર. થી ૫ દક્ષિણ જાણે પ્રભાસ પશ્ચિમ ભણે શ્રી પર્વત આ કયાં છે તે ખબર નથી પ્રભાસ સેરનું પ્રભાસપાટણ. કેદાર છે પ્રસીદ્ધ છે. તેણી કા. ૫૧૬૭ આ સર્વ ચતુર્વિશતી પ્રબંધમાંથીજ લીધું જણાય છે. તેમાં આપેલા પતુપાલ પ્રબંધમાં જણાવેલ છે કે આ વસ્તુપાળ ને તે પાળના ધર્મ સ્થાને અસંખ્ય હતાં, તેવાં કેણ કરી શકે એમ છે ? પરનું ગુરૂ મુખે જે કાંઈ સાંભળ્યું છે તે અને લખી રાખે છે. જુન બિજો , For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ વિકમરાયથી વરસે. ચાર ઉગ પચાસે, રેવત પ્રાસાદ નેમિ, ઉરીઓ અતિ પ્રેમિ ૧૦ર મ મહા ભાગ્ય અને કે. શ્રાવક સકલ વિવેકે; આ ગિરિનારિ ઉદ્ધાર, કમ કહી જાણું પાર, રાગ ઘવાણી. ( તથા સામેરી ૧ પ્રત ) મીરાહી નગરી મુખમંડાણુ એ ટાલ ૧૩ શ્રી ગિરિનારી વિભૂષણ સ્વામી, યાદવ કુલ સણગાર, રાજુલ વર રગે જઈ વંદુ, નિરૂપમ નેમિ કુમાર. જગદીશ મ, જગદીશ મળે. અમ આંગણ સુરતરૂ આજ ફા.-જગઇ ૧૭૪ ધન ધન શ્રી યદુવાશ વિચક્ષણ, સમુદ્રવિજય ધન તાત. ધન શિવાદેવી માત જેણે જાયે જિનજી જગત્ર વિખ્યાત ૧૭૫ ધન ધન શ્રીગિરિનારિ ગિરીશ્વર, ધન ધન સહુશારામ, પ્રણમ્ શ્રી નેમીશ્વર દિક્ષા, જ્ઞાન નિર્વાણ નુ ઠામ. જગ. ૧૭૬ મેઘનાદાદિક ખેત્રય વંદિત દે સુત સાથે અંબાઈ નેમિનાથ પદ પંકજ ભ્રમરી, પૂજે પરમ સખાઈ.જગ ૧૭૭ આરતિ કટ હશે સા દેવી શ્રી સંઘ ચિંતિત પુરે, ચિંતિત સિદ્ધિ કરી વલી સુબલી સિદ્ધિ વિનાયક સુરેન્ચ૦૧૭૮ ૧ કોડ અને ૯૬ લાખ દ્રવ્ય શ્રી રાજય ઉપર વાપર્યું બારકોડ ને એંશી લાખ કુંજયના (ગીરનાર પર વાપર્યું બારકાટ ને પચાસ લક્ષ અબુદ Kખર [ આબુ] પર વાપણું, લુણગવતીમાં ૮૪ પધશાળા કરાવી. પાસે જ તમય સિંહાસન કરવાં, પાંચ પાંચ સમવસરણ કરાવ્યાં, સાતા ઘાશાલા, સાતસે સત્રાગાર, સાતસો પસ્વીકાપાલીક મઠ તથા સર્વ ને માટે ભોજનાદીની વવસ્થા, પિમ કરાવ્યું ત્રણહાર મહેશ રાવતન, દિરા શત અને ચાર શીખરબદ્ધ બારાદ વીશ પ્રાસાદોઢજણ, કરાવ્યાં. ૧૮ કાટિ ભય કરીને ત્રણ સ્થાને તેણે સર ભડા રસ્થ ", વસે 1 નામે જે પ -. ન માં સવાર સવારે • યન, ( 1 -- પાસા પણ , ' , નદીફ + પ (ટક મણીશ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ માવ્ગવ આર્ય કુલ પામી, કરમ સત્રુને દાસી, ઊલ જઇ ભેટ નેમી સ્વામી, મુગતી તણા જે કામી જગ૦ ૧૭૯ આજ પુરત દીવસ હેવા મુઝ, પાતિઃ પિવાયો નેમિનાથ નીરખું નેજ ાણે, મન ફલ પર જગહ ૧૮૯ શ્રી ધનરત્ન સુરીદ ગણાધિપ વાય છે શા અમરત્ન સૂરિ પોર્ટ ભાકર ત રત્ન ગણવાર ૪૦ વિબુધ શિરામણી ભાતું મેરૂ ગણી સીસ પરી આવેદ શ્રી દુષિગ્રામ માંહી દુખભજન વિનવ્યે નેમિ જિષ્ણુદેજો ૧૮૨ કા કૃપા નયસુંદર ઉપર, ઘે! પ્રભુ શીવકર સાધ હાજે સધ પ્રતિ શુભદાયક, સુપસન નેમીનાથ જ (સ) ઈમ રૈવત! ચલ યાત્રાનાં ફૂલ કત્ર તસ મીમાં ખૂણ ખાવીસમે બલવંત સ્વામી, નમિ ક સં ગુખ્યા શ્રી ભાનુ મેરૂ નીંદ સેવક, કહે નયસુદર સદા સુવિશાલ દેવ ઢાલ અવીચલ આપે સુક્ષ્મ મળ મુદ્રા 142 106 હજાર નીત્ય જમતા. સંધ કાઢીને ત્રયે દર: યાત્રા કરી. પ્રથમ યામાં ૪૫૦૦ ગાડાં, સુખાલા સહીત ૭૦૦ ગુખાસન, ૧૮૦૭ વાદીતી, ૧૯૦૦ શ્વેતાંબરો, ૧૧૦૦ દિગબરો, ૨૦૦૬ જૈન ગાયકે, ૩૬૦૦ ખદીજને, અમ સંધ હતા, ૮૪ તળાવ તેણે ધાવ્યા, ૬૪ વાવ આવી, પાણમય ૩૨ દુર્ગ કરાવ્યા. દંતમય જૈતરથ ૨૯ કરાવ્યા, વાંસમાં રાક ધાટીકા સરસ્વ કાભરણાદી ચાવીશ બિરૂદ, સાડ મસીદ એ પણ કરાવ્યું, શ્રી વસ્તુવાનો કીર્તી દક્ષિણુમાં શ્રી પર્વત પર્યંત, શ્રિમમાં પ્રભાત પર્વત, ઉત્તરમાં કેદા પર્યંત, પમાં વારાણસી દ્વૈત પ્રસરી બધું મળીને ત્રણસે કાર્ટિયુશ વૃક્ષ, અષ્ટાદશં સહુસ્ર, અશત, વ્યત્યય તેણે કર્યું, સડ વખત તેણે સંગ્રામેામાં જય પ્રાપ્ત કર્યા, તે મંત્રીઓ અડા વર્ષ કારભાર ઉપર રહ્યાં, ૧૬૮ રત્નાકરસૂરી-રત્નાકર પચવિશતી સ્તેાત્રના કર્તા, વડ તપગચ્છ ના રત્નાકર ગચ્છના સ્થાપક સ. ૧૩૭૦ માં જીવવિચાર વૃત્તિ રચનાર. સ. ૧૩૦૧ માં સમરાશાહે શેત્રુજયમાં પંદરમો ઉદ્ધાર કર્યા તે વખતે ભદેવની પ્રતીમાની પ્રતીષ્ટા કરાવનાર જીએ ૮૬ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ કોષ માટે રત્નાકરી પા લેખ સન ૧૯૧૬ ના જાન્યુ, કે આ ક ત છે. કા હેરલ્ડ માણી તથા આરે વિર નયસુંદર, પર લેખ આનદકાવ્ય મહેાધિ ભાગ ૬ઠ્ઠો પૃ, ૧૦-૧૧, તેમણે પેડ ઉપદેશ કર્યા તે પરીણામે પેથડે બાણુ જૈન લીહાર કરાવ્યા છે. સમય જોતાં બંધ બેસતુ નથી; ખરી રાતે ધર્મ ધાય સુરીએ ઉપદેશ કર્યો છે, જીઆ રત્નાકરસૂરી પેતાના ડુમાં થયા છે તેથી તો નયકુદકે નામ નહી આપ્યુ હોય? પેચ-નળુએ માંડવગઢના મંત્રી પેથડ માર–એ નામનું નાવેલ કે જે રત્નમંડનપણીકૃત સુકૃતસાગર કાવ્ય પરથી ઉપાવેલુ છે. તેમાં તેના ઉપદેશક આચાર્ય તરીકે તપગચ્છ વાળા ધર્મ ધાધસૂરી જણાવેલ છે. માંડવગઢના રાજા જ્યસીંહદેવના સમયમાં તે મંત્રી ુતા. ધર્મ ઘાષસુરી તે દેવેદ્રસુરી ( સ્વ. ૧૩૩૭ )ના પધર હતા, તેના ઉપદેશથી પૃથ્વીધર ( ધેથડ ) શ્રાવકે લક્ષ પ્રમાણ પરીગ્રહું લીધું, ૮૪ જીન શાસાદ અને 9 જ્ઞાનાશ કરાવ્યા, ધીમલ પર્વત પર પ્રાસાદ કાવ્યેશ પટ્ટાવલી.) તે સ, ૧૩૫૭ માં સ્વર્ગસ્થ થયા, ૧૬૯ વીદ્રવી-ખી, માશશ્રી.... જયાં સુધી ચ ંદ્ર સૂર્ય છે ત્યાં સુધી- યાવત્ચ દ્ર દીવાકર, ૧ર ઝાંઝણ પેટના પુત્ર, તે પણ માંડવગને! મંત્રી થયા હતા ન પ્રતાપી હતા તેણે શેત્રુજય અને ઉજયતે ગીરનાર પર્વતપર આર યોજન માન સુર્ણ ને રૂમયે વક્ત કરી હતી { પવલી તેણે સઘ વી. સ, ૧૩૪ માં કાઢયા હતું. ૧૧. જયંતીલકસૂરિ ઉક્ત રત્નાકરસૂરીના અનુક્રમે શીષ્ય અને રસીહસૂરા કે જેણે સ, ૧૮૬૪માં સીદ્ધીત ઉપદેશ માલા વીવરણ રચેલ તેના ગુરૂ, તુષા મારા કવીવર નયદર પરના લેખ. તેના વખતનાં શ્રીમાલી પતિ શાહે સ, ૧૪૪૯ માં ગીરનાર પરના નેમીપ્રાસાદના ઉદ્ધાર કર્યા તેવુ આ રાસમાં જ ગાવેલુ છે તે સમયને ઞધ બેસે છે. ૧૫. જગત્ર જનત્રય, ત્રણજગત, ૧૭૬ સહેસારામ --સહસાવન જેને હાલ કહેવામાં આવેછે તે. ૧૭૭ ખેત્રય--પ્ર॰અક્ષય, મેઘનાદ– રાવણના પુત્રનું નામ મેઘનાદ છે, તે નહી, પણ અધીકાયક દે હતા નામે કાળમેધ, ઇંદ્ર, પ્રક્ષેદ્ર, ૬ મલ્લિનાથ, વગેરે માના For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ગ્ન સુત-પુત્ર અબાજીના બે પુત્ર, આ સંબંધમાં એવી કથા છે કે રેવત ગરી, દક્ષિણ દિશાના કુરે કમર કડીર ર' : સર અને બુદ્ધિ. ી હા રાહની 3 ની એ ખીકાં હ, એ .કદ છે અવર્ણને શુદ્ધ હાર પહેરાવ્યું, આઈ ઓ રાસ થી પ્રખર પડતાં પાયમાન થઈ પતી પ, અ: ડરવા લાગે એટલે એ બીકાએ પોતાના એ પુત્રે કાર ન થાબર લઈ રવાણી , કેળ ના ચાલી ન કળી, માર્ગહૃત્તમ ભાવી કુવામાં પડી જામઘાત યે, પતીએ પણું પાડી આવતાં તેણે પણ મા બહું, પતીનો જીવ અધીકાના વોહમ રૂપ શાર્દુલ દેવ થયે, રપન મા તે બંને પુત્રની સાથે જ જે વી કાંતી ધારણ કરી દેવી પ પ્રગટ લઈ, બે નેમીનાથે તીર્થના શાસનને અધીછાયક જેવી ચાપી જુએ ગીરનાર દ્ધિ. | નો...પરી–નેમીનાથના ચરણરૂપી કમલ પર ભારી ર ર ) સી. ૧૭૮ આરતી- મોડા એરલ-બઇ જવર મળવાન યા ઉત્તમ દેવ બળભદ્ર અને અધાયક : સીદ્ધી વિના યક-શત્રુજ્ય મહામાં જણાવે છે કે કાળધ, ઈ, પ્રવ્યદ્ર રૂદ્ર, મુહલીનાથ, ભદ્ર, વાણું, ઉતર કુરૂની સાત માતા, કેદાર. મેઘનાદ, સદ્ધિભાસ્ય, સૃહના, વગેરે અધીછાયક દેવતા છે. પ્રત્યેક શીખ અને પ્રત્યેક વૃકે મીશ્વરના ધ્યાનમા તત્પર રહી સંઘના કટ દુર કરે છે ને બાર ગીરીથી દક્ષીણ ગમેધ પણ છે તથા ઉત્તરે રડાવાલા દેવી છે, તે પણ સિંધના વન ડરે છે, મામાના સિદ્ધભાસ્યો દેવ - દામ–મને કરી ? જલી જઈ ભેટે-પ૦ જિલગીરી જેટયા જિલી ઉજલગીરી. તે ઉજચતગીરી નું અપડઝ શરૂ કરનાર પર્વ. ૧૮૧ ગણાધીપ.- ગણ એટલે સાધુના સુદાચ તેના અધીપ એટલે સ્વામી, ગણાધીશ. ગર્ણ આચાર્ય ગાર શણગાર, પ્રભાકર સુર્ય ગણધાર-વાણી-ગણાધીપ. ૧૮૨ પીબધ ડાહ્યા પરૂ. દધી ગ્રામ–હાલની દેહથલી, ૧૮૩. શીવપુર--કલ્યાણની નગરી, મોશ સાથે- સથવારે. ૧૮૪ સયુવા સ્તબ્ધ. સુવીશાલ-મકાન; આથી કાયમનું મુદા. ( સ ! ડરી સમાન For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રતાવ, શ્રી ગિરિનાર તીર્થમાલા” એ ૧૦૩ કડીનું વર્ણનાત્મક કાવ્ય છે ને તેમાં રસજનક કાવ્યત્વ સંભવતું નથી. આના રચનાર ન્યાય સા ગરે છે કે જેણે આમાં જ રચનાને સમય સંવત ૧૮૭૫ના માઘશુદિ દને ગુરૂવાર આપેલ છે અને પોતાના ગુરૂનું નામ વિવેક ( સાગર ) જણાવેલ છે [ ગુરૂ વિવેકપસાયા એ પરથી. આની પ્રત મુનીશ્રી બા લવિજયજીએ કચ્છમાંથી મોકલી તે પ્રત પરથી આ ઉતારવામાં આ વેલ છે આ પ્રતના ત્રણ પાનાં છે– પૃષ્ઠ છે તે દરેકમાં પંકિત ૧૩ છે તેમાં લખ્યા સંવત્ કંઈ આપેલ નથી. પ્રત જોતાં અર્વાચીન જ gવ છે. બીજી પ્રતા ન મળવાથી આ એકજ પ્રત પરથી કાર્ય લેવામાં આવ્યું છે. આ પ્રત મેળવી આપવા માટે ઉકત મુનીશ્રીને ઉપકાર છે. ગિરિનાર ” ની જાત્રા કરી કવિએ પોતાની આંખે જે જોયું તે જણાવેલું છે, જુઓ કડી ૯ તથા ૧ “ ઈત્યાદિક ગિરનારનાં બહુ હાંણ અનેરા છે પણ જેટલું ભાલીએ તેટલું ઈહા સારા ભાખ્યું નિજરે જોઈને તે સહી કરી માને સઘલા તીર્થને નાયક ગિરનાર વખાણે. પડીત ન્યાયસાગર નિવણ રાસ એ સાક્ષર મુનિશ્રી જિન વિયે પિતાના જૈન એતિહાસિક ગુર્જર કાવ્ય સંચયમાં પ્રકટ કરેલ છે તેમાં વર્ણવેલા ન્યાયસાગર તપગચ્છીચ ઉત્તમસાગરનાં શિષ્ય હતા તેમના જન્મ સં. ૧૭૨૮ માં નવવર્ષની વયે દિક્ષાલઈ સં. ૧ ૯૫ માં થયાં તેમને ચાની ચાવી જિનરાવનાપતિ ) For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જ વીશી ( વેસ વિહરમાન જિન સ્તવનાવલિ ) મહાવીર રાગમાલા સં. ૧૭૮૪ ધનતેરસે જુદા જુદા રાગમાં જેવા કે માલકેશવગેરે–નિગોદ વિચાર ગર્ભિત મહાવીર સ્તવન સમ્યકત્વ વિચાર ગર્ભિત મહાવીર સ્તવન સં. ૧૭૬૬ ભાદ્રપદશુદીપ તથા તે પર બાલાવબોધ ગૂર્જર ભાષામાં સં. ૧૭૭૪માં રચેલ છે. આ ન્યાય સાગરથી પ્રસ્તુતન્યાય સાગર ભિન્ન છે. પ્રસ્તુત કાવ્ય રચાયાને પૂરાં એકસો વર્ષ થઈગયા તે વખતે ગિરનારની શું સ્થિતિ હતી તેને કેટલેક ચિતાર આમાં આપેલ છે તે પરથી હાલની સ્થિતિ સરખાવી શકાય તેમ છે, અને તેમ કરી એકસે વર્ષમાં શું ફેરફાર થયો છે તે જાણી શકાય તેમ છે આ કુતિની ભાષા સરલ છે અને તેમાં કઠિન શબ્દોના અર્થતથા સમજાતિ નીચે આપેલ છે તેથી સાર આપવાની જરૂર જોઈ નથી મુંબઈ પ્રિન્સેસ સ્ટ્રીટ , મેહનલાલ દલીચંદ દેશાઇ, ચત્રશુદી ૧ સં. ૧૭૮ ઈ. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિજય કને શ્રી ગિરિનાર તીર્થમાલા, કૃષ્ણજી ખેલેરે ગોકલે કેહેરે રાધા પ્યારે એ દેશી સરસતિ માત મયા કરી દીજે વયણ રસાલા શ્રી ગિરનાર ગિરિ તણું, કહું તીરથમાલ એ પણ સિદ્ધગિરિ ટુંક છે, બીજુ સુવિશાલ. કાંકરે કાંકરે સિદ્ધજી, અનંત સંભાલે રેવતા ચલને મૂલને જુનેગઢ ભાળે, માહે ત્રિશલા નંદને દેહરે સંભાલે ધાતુની પડિયા સાઠ છે, બીજા ત્રીસ જિન ચાવીસ દટાભલા, ઈચ્ચાર કહીસ, તેહને સન્મુખ ચામુખે, જિન ચાર લહસ્તી તે પ્રણમીને ચાલીઈ, રેવતાજલ જઈસ.. મારગ શોધાવાવથી, નકસી દરવાજે જમા વાઘેસરી જઈઈ, પૂઠે સરેવર છાજે. આગલ વાવ સોહામણી, જાલમ ખાને બનાઈ ચાલતાં ઝાડી, માંડે છે, દય પ્રવત ભાઈ. ? સરસ્વતિની સ્તુતિ કરી ગિરનારની તીર્થમાલા.કવી શરૂ કરે છે, કવીનું નામ ન્યાય સાગર છે [૨] ગિરનાર એ સિદ્ધાચલ ( પાલીતાણા શેત્રુંજયગિરિ] ની એક ટુંક છે એ ઉલ્લેખ શત્રુંજય મહામાં કરેલ છે કે જે શત્રે જ એક મહાતીર્થજનનું ગણાય છે અને જેના સંબંધે એમ કહેવામાં આવે છે કે તે ના દરેક કાંકરે સિદ્ધ થયા છે એટલે તેના દરેક ભાગે મોક્ષ ગયેલા છે અગર તેના જેટલા કાંકરા છે તેટલા તેગીરીપર મુકત થયા છે [૧]મિરિનારનું બીજુ નામરેવતાચલ તેમજ ઉજજવંતગિએિછે ત્રિશલા નંદન એટલે માતા ત્રિશલાના પુત્ર તે મહાવીર સ્વામી [૭] જાલમખાન આ નામને For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ તે બીચમાંથી ઈવાલતાં. આવી દેરી નજીક શિવની મુરત તેહમાં, જુઓ નજરે ઠીક સરિતા પાજ ઉલંઘતાં, તિહાં ઝાડી પ્રચંડ પંથે વહેતાં આવીએ. દામોદર કુંડ. તેહને ઉપર સહઈ, દાદર દેવા વૈષ્ણવ જિન નાહી કરી, કરે નવ નવ સેવા. રાધિકા રૂપ સોહામણું નરસિંહ મેતાને હાર આવ્યું તે જાણી ઈ. સવી દુખ ખોવાને. દેરાં ચારને દેડી, સવે મલીને રે વિસ એ પણ વૈષ્ણવનાં છે, સવી થાન જગીસ આગલ હનુમંત વીર છે, વેરાગી અખાડે નાનકપંથી તિહાં વસે સહ વિજ્યાને કાઢે ભંગી જંગી લે છે, તેના રેહનારા, દાના દિક કિરિયા નહીં, નહીં ધર્મ વિચારો. તે જોઈ મારગ ચાલતાં, મૃગી કુંડ સૂતાવે, શિવનાં થાનક દીપતાં, દેહરાં ત્રણ દીપાવે ૧૫ કાઈસોથોનથી. જાફરખાનઈ સં.૧૬૯૦માં થયેલ છે તે કદાચ હાય ના નહી. ૧૧નરસિંહમહેતા-તે જુનાગઢમાંરા.માંડળિકબીજ(ઈ.સં ૧૪ ૫૧થી૧૪૭૨-૭૩ સુધી રાજ્યકર્ષ કા.સ સંગ્રહ નર્મગદ્યમાં સં.૧૪૮૯ થી૧પરસુધી રાજ્ય કર્યું એમ જણાવેલ છે.) ના સમયમાં વિષ્ણુ ભક્ત તરીકે પ્રખ્યાત થયેલ છે હારની વાત એવી છે કે રાજાને કેાઈએ ભરાવ્યું કે નરસિંહબ્રાહ્મણ છતાં કૃષ્ણભકિતગાય છે ને લેકની શ્રધ્ધા ઉઠાડે છે નેસ્ત્રીઓ સાથે વિહાર કરે છે. આથી તે રાજાએ મોદરના મંદીરમા સભા કરી નરસિંહને કહ્યું કે મુર્તિને હું જે હારચડાવું છ તે હાર જે તારી કોટમાં આવે તું સાચો બાકી પાખંડી સભામાં સમર્થ વિદ્વાન સંન્યાસીઓ સાથે નરસિંહ વાદકીને પછી કૃષ્ણનું કરગરીને ધ્યાન ધર્યું એટલે કૃષ્ણ તેને હાર પહેરાવ્યો -'નર્મગદ્ય) (૧૩) વિજ્યા ભાંગ. ૧૪ ભંગી જંગી ભંગી જંગી રંગી ભાંગ પીને ખુશ રેનારભળા૧૫હવે ગેજે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કર નાગર તટની. વાવડી જલ પીઓ. fહાં વીસામો લેઈને, મુનિને અન્ન દાઓ પાથ ધરતા વાવડી, સંઘના તવ આવી વિનયવિજયની પાદુકા, શ્રી સંઘે બનાઈ, તલહટી પૂરી થઈ, તેમના ગુણ ગાઈ. રણુ ખમાસણા દેને. હવે ચડીએ ભાઈ ચઢવા માંડ્યો જેતલે. વ અલી ખપાવે મારગ પાંડવ પાંચની. પાંચ દેહરી આવે દ્રોપદીની છડી કહી, દેહરી દીપાવે આગલ આંબલી હેડલે, વીસામે રે થાવે તદનંતર નીલી પર્વ છે વીસામાન ઠામ, કાલી પર્વ બીજી કહીંબે ગુણી જિન તામ છેલી પર્વ ત્રીજી જે તેમના ગુણ ગાવે, લાડ અમૃત બાઈની, પંચમી મન ભાવો ઇડ માલી પર્વને પાછલ છે કે કુંડ દહ શુચિ કરી તેમાં પહેરી વસ્ત્ર અખંડ નમને વંદન ચાલીએ જઈ ચડીએ પાને માનસ ધ મેઘજીએ કીયાં, શ્રાવક ચડવાનેં ૨૪ ૧૭ વિનયવિજય તે સં. ૧૭૨૮માં સ્વર્ગસ્થ થયા, અને તેનું ચરીત્ર નયકર્ણિકાની પ્રસ્તાવનામાં મેં આપેલ છે. તે યશોવિજયના સમકાલીન હતા. તેજ આ લાગે છે ૧૮ ખમાસણ સમાશ્રમણ એ નામથી શરૂ થતું ગુરૂ તથા દે ને વંદન કરવાનું સુત્ર. ૨૧દનંતર ત્યાર પછી પર્વ (સં.પ્રથા) પરબ જાત્રાળું ને પાણી પાવા માટે કરેલી જા. ૨૩ દેહશુચિ સ્નાન કરી શરીરને પવીત્ર કરવું તે ૨૪ સોપાન-સીડી-પથ્થરના પગથીયાં કરાવેલાં . અગાઉ માનસંધ મેઘ નામના શ્રાવકે ચડવા માટે કરાવેલા હતાં. અત્યારે આ શ્રાવક સંબંધમાં લેખ છે કે “ સ્વતિ થી સ ૧૬૮૩ વર્ષ કારક વદી સોમે શ્રી ગિન્નારની પની પાજને ઉધાર શ્રી દીવના સંઘે પુરષા નિમિત્ત શ્રી માલતાતીમાં For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ચઢતાં નેમજી પોલમાં, પૈસા ગુણવાલા, જઈ પશ્ચિમ દ્વારે ભલુ દેહા સુવિશાલા, માંહુ આવી પ્રભુને નમે, સ્તવીએ શુભ ખેલત્રિભુવન માહેર એયતાં, નડ્ડી તાહરી ઢેલ ત્રણ કલ્યાણક તાહેરાં, હુવા માહારાજા, દીક્ષા જ્ઞાન ને મેાક્ષનાં, સુખ લીધા તાજા એ રીતે સ્તવના કરી, જુઆ મુલ ગભારે ડિમા ત્રન સાહામણી, એક ધાતુની ધારે રંગમડપને આલીએ, તિહા તેર ગિનેશા, પાછળ ભમતિ માંડે છે, નમીએ શુભવેશ, જિન પચાસ કહ્યા, નદીસર દ્વીપ, આવન પડિમા તેડુમાં, નમી કર્મને જીપ, શ્ર સમેતની સાધના, તિહાં વીસ જિષ્ણુ દા ચાવીસ વટા દોય છે, પ્રણમી આનંદા. શ્રી પદમાવતી વઢીએ દાય ગણપતિ એ સહૂ પાછલ જોઇને નમી નીક દ્વારા તેમને સનમુખ્ય મંડપે` ચાદ સયા આવન્ન ગણધર ગલા સાહતાં પ્રણમે ભવિજન્ન પાસે એક છે આરડી તેમાં કાઉસગીયાં મેટા અદભૂત સુંદરૂ, મુઝ મન માંહે વીયાં મૂલ ગભારે દક્ષિણે દ્વારે નીકલીને અખની હેઠલ પાદુકા તેમની પ્રણમીને સારા ** For Personal & Private Use Only ૩૭ 30 ૩૧ 33 ૩૫ સિધજી મેધજી ને ઉધ્ધાર કરાવ્યેા.૨૫ હવે નેમિનાથના કાટનો દરવાજો પાળ આવેછે ગભારા ગર્ભાગાર રૂ. ૨૯ ગિનશા ગણેશ ભમતી પ્રદક્ષિણા કરવાને મા ૩૦ ૭પ જીત. ૩૩. ૧૪૫૨ ગણુધરનાં પગલાં આમાં જણાવ્યાંછે જ્યારે ગિરનારમાહાત્મ્ય( રા.દોલતચંદ્દપુરસત્તમબરાડીકૃત)માંજણાવેલુ નાએક ઓટલા પર સંવત ૧૬૯૪ ના ચૈત્ર વદિ ખીજને ટ્વિન સ્થાપન કરેલાં ગણધરનાં ૪૨૦ જોડ પગલાંછે અનેઆ એટલાની પશ્ચિમે સમવસરણની ચારસ છેકેબહાર ૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ જોડે માતા ચક્કસ. દેહરી માહ સેહ પાછળ દેરીરે એક છે, દેય પગલાંરે મેહે અષભનાં નમી ચાલીએ પેઠે દેરી રે એક રામતીની પાદુકા, સંગે દેહ નજીક, ગોવર્તન જગમાલનું, જિન રાષભસે પાંચ આગલ દેરી દેયમાં, દય પગલાં રે ચાચ પાછળ દેહરી તેહમાં પ્રણમુ રૂષભનાં પગલાં પ્રેમચંદ શાહે થાપીયા શ્રાવક નમે સઘલા તેમની પાછળ ભેયરે અમિઝરા જિન પાસ, સંગે પડિમા દેય છે નમતાં શિવ તાસ ઉપર જીવીત સ્વામીની મુરતિ સુખકારી બીજી રહમી તણું, સુરત છે રે મારી મુલ કેટની દેહરી, ચેરાસરે ધારી નેવું જિનને વંદીએ, એ છે ભવજલ તારી નેમથી પૂર્વ દિશા અ છે, દિગંબર ભવને પડિમાં એક જુહારીએ તેહ નીરખો સુમને માંડવીવાલે ગુલાબસા તેણે કુંડ બનાયે અંબની છાયા હેઠલે, વીજિન મન ભાય રચનાને ઓટલેછે તેમાં પણ કર પગલાંની જેડછે. ૩૮. ગોવન જગ માળ ગિ.મ.માં લખ્યું છે કે નેમીનાથના દેવાલયને ઉદ્ધાર નં. ૬૦માં રત્ના થાકે કર્યો તેથી હાલ તેને રતનરા ઓસવાળનું કહે છે તેની પછવાડે - ર: જગમાલ ગોરધનવાળું પુર્વ ધારનું દેરૂં છે તેમાં ૫ પ્રતિમા છે. મુળનાયક ખાદી અરજી છે “ચાચ સારાં. ૩૯ પ્રેમચંદ શાહ-શેડ પ્રેમાભાઈ હેમાભાઈ લા Vછે કે જેણે સગરામ ની ની ટુક આશરે ૧૮૪૩માં સમરાવી છે ૪૦ અમિઝરા અમૃતજ્યાં ટીપાં કરતાં હોય તેવા ૪૧ સુરત મુક્તિ મળ. ૪૩ દમંબર - તન દગંબર દેહરૂ. આમાં એક મુક્તિ છે તે વદીએ અને આનંદિત મનથી ગરમી. ૨ ૩ તબર હાઈ જણાવે છે. આ પરથી કવિની અને તે સમ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ 'ત્ૐ વસ્ત પાલને દરે, તિહુા ચામુખ થાખ્યા તેજપાલનાં દાય છે, દેહરા જસ વ્યાખ્યા એક દેહરે જિન એક છે, બીજે ચામુખ સારે પાછલ માંડવી શહેરને સાહ ગુલાબ વિચારા તેણે દેવલ બાંધી, તિહાં એક જીહારી જોડે સપ્રતિ રાયના ઢેરા નીરધારા તેહુમા નેમિ જિષ્ણુ દજી, મુઝ લાગે પ્યારે પાછળ જ્ઞાનરે વાવ છે, જલ અતિ સુખકારી પદમ દ્રહની ઉપમાં, પદ પક્તિ સભા, ભીમકુડ સેાહામણા, ધન ખરચ્ચુ અપારે, ભીમજી પાંડવે તે કીએ, મનમાંહું વીચા ઉપર કુમારપાલનાં, સુના દેહલ સધારે, સુધા નેમ જિનેશ્વર ચત્યથી, આમરદાસ વારૂ દેહરે અદ્ભૂત સ્વામી છે, પ્રણમુ ત્રણ વારૂ For Personal & Private Use Only ** પ્ X19 ૪ ૪૯ {{ ય યની દીગ ખરશ્વેત બર વચ્ચે સમતા જેવામાં આવેછે. ૪૫ વસ્તુપાલ તેજપાલ બંને ગુજરાતના વોર્વલ રાજાના મ`ત્રી વસ્તુપાલ સ`.૧૨૯૮માં અને તેજ પાલ સ. ૧૩૦૮માં સ્વસ્થ થયા તેટલા લેખા ગીરનારપરનામાટે જુઓ મુન શ્રી જિનવીજય કૃત જૈન પ્રાચીન લેખ સ ગ્રહ ભાગ ૨ જો.. ૧૨૮૯ માં ગિરનાર પર દેહરાબન્યાં ચામુખયારૅ દીશા તરફના મુખવાળી ચાર પ્રતીમાએ ૪૭ જીહારા વાંદા સંપ્રતી રાન્ત વીશત્ત્રસે` માં ઉજ્જયિનીના રાજા પ્રસિધ્ધ મા સામ્રાટ્ અશાકના પુત્ર કુણિકના પુત્ર. ૫૦-કુમારપાલ-સને ૧૧૪૩-૧૧૭૪ સુધી ગુર્જરના પ્રસિધ્ધ પરમા ત રાજાšમાચાય ના શિષ્ય તેમણેબ ધાવણ દેહરૂ` કવીના સમયમાં શુન્ય હતું તેથી તે સુધારે એવી ભલામણ કરેછે. ( પા હળથી માંગરેાળના શેટ્ટી ધરમશી હેમચંદે સમરાવ્યુંછે. ગ.મ.) ૫૬ આમરદાસ વારૂ-( ! ) આનેબદલે આતર દશવાર. હાવુ જોઇએ એટલે ઉત્તર દીશા તરફ્ સુંદર એવુ. અદભુત સ્વામી હાલ અદબદ સ્વામી-કહેછે. તે રૂપરેલ ઝની મુત્તિ છે.તેમાં રૂપભનું ચિન્હ છે તથા ખભાઉપર કાઉસગીછે આ મુર્તિ તે અન્યમતના લોક ભીમના પુત્ર કુચ ઘડી ટુ કહેછે. તાજુ રા Page #53 -------------------------------------------------------------------------- ________________ તીહા બારસમઈ કેરણી, માહે ચોવીસ વટ્ટ વખતે સહે તે કીએ, તુમ જીવો પ્રગટ તેહને સન્મુખ દેહરૂં પદમ ચ દેરે કીધું પંચમેરૂ કરી થાપના. સવિકારજ સીધું વીસ જિણેસર તેહમાં બેઠા મહારાજા તેહને જમણ પાસ છે, વણથલી સંઘ તાજા. તેહનાં દેહરા માટે છે, બહુ થંભ સહવે. અનુપમ કેરણાઈ કરી” જેઈ સસ ધુણાવે સહેસફર્ણ પ્રભુ પાસજી, તેમાં કાનદાસે, થાપ્યા દેય જિદજી, તુમ જુએ ઉલ્લાસે પાછળ ભમતી દેહરીઓ, કહી અડતાલીસ, તિહાં સુહંકર સાહિબ, જિન પિસતાલીસ પ્રભુજીને જમણે જોઈએ, અષ્ટાપદ દેરૂ ચાર આઠ દસ દોય ને, હું પ્રણમું સંવેરૂ જિનની ડાબી વિસાલહું દેહરે ચોમુખ વારૂ આર જિનેસર તેહમાં નિત ઉઠી જેહાડું સ ગ્રામ સેનીને દેહરે, કેરણની જુગત, માટે મંડપ માંડીઓ, કેતી કહું વિગત તિદાસ નગરશેઠના લાગે છે. ( જુઓ તેના ચરીત્ર માટે મારું પુસ્તક જૈન તહાસિક રાસમાળા ભાગ લે.) ૫૩-પદમચંદ-તે કદાચ ઉદયન મંત્રીનો પૈવ પહ્મસિ હ કે જે સં. ૧૩૦૫ પહેલાં થયે તે હેય. પ૬ કાનદાસ? -ને બદલે કાશીદાસ જોઇએ કારણકે શીલાલેખમાં જણાવ્યું છે કે સં. ૧૮૫૪ અમદાવાદ વીસા શ્રીમાલીશા વલ્લભ શાખાના શા છંદરજી સુત શા કાશીદાસેને સ્વછી અર્થશ્રી ગિરનારજી તીર્થે શ્રી સહસ્ત્ર ફણી પાર્શ્વનાથ બિંબ કારાવિત શ્રી વિજય જિને દ્ર રિભિઃ પ્રતિષ્ઠિત. ૫૭ હેક-સુખકરશુભકરનાર. ૫૮ વેરૂંસવેળાસુ- સંગ્રામ સોની-અકબર બાદશાહના સમયમાં પાટણમાં થયા. તેને અકબર યાદશાહ મામેકહી બે જાતા એમ કહેવાય છે. મને -કેટ સી. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ તેડમ સસફર્ણ પ્રભુ એક છે મહારાજા પાછળ ધપૂરી ભલે અમચંદ છે તાજા, તેને દેહરે એક છે જિનજી સુખકારા તેહથી ઉતર દેહરે જિન એક સુધારા પાછળ ગજપદ કુંડ છે જુઓ દ્રષ્ટિ નીહાલી તિહાં જિન પડિમા એક છે, કુંડને થંભ ભાલી આગલ કેક કુંડ છે, મેં નયણે રે નિરખે ગિરિથાનક સહુ નિરખતાં બહુ આતમ હરખે, મેલગ વસહી સેલ છે જિન મંદિર મેટાં એક બત્રીસ મેં ગણ્યા દેહરા સવિ છેટા સર્વ મલી દેહરા દેહરી, એકસો અડતાલીસ તેહમાં પ્રભુજી ચારસેં ઉપર વલી બત્રીશ તેમને વંદી ચાલીએ સહસા વન જઈએ વસ્તુપાલનાં દેહરા, પાછલ થઈ રહીએ. ઉપર ચઢતાં દક્ષણે રાજીમતી ગુફાઈ પેસી રાજીમતી વંદીએ, રહમી ઉછાહ વદી આગલ ચાલીએ આવી ગેમુખી ગંગા તિહાં ચોવીસ જિણુંદના, પગલાં સુખસગા પ્રણમી આગળ ચાલતાં, આધ્યે કંકાપાત તે થાનક દે દેહરી સુંદર વિખ્યાત તિહા પગલાં રામાનંદના જેડી ભેમાનંદી આગલ ઈશ્વરદાસનાં પગલા સહુ ફંડી ડગલાં ભરતાં પ્રાણિયા આવી હાથીપળ તિહાં પેસીને ઊતરે, સહસાવન જેલ જેવપુરી અમીચંદ કેહતા ને કયારે થયા તે અમને જણાપુ નથી, ૬પ મેલગ વસહી–મેલ કશા નામે શેઠ થયા તેની વસતી–ટૂંક. છ. કપાત - ભેરવ ૫ (ભૈરવ ઝપા )--તે ઉપર ચઢીને અસલના વખતમાં લેકે પરભવમાં સુખ પામવાની આશાએ તકરી પ્રણ ખેત; For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ મારગ વિકટ બારી બહ, ઉતરૂં એ જબ હેઠે, દરીએ તેમની પાદુકા નમતાં દુખ નેઠે તે થાનક પ્રભુ નમન. સંજમ કેવલનાણ રાજેમતી પણ તેહીજ થાનિક શિવઠાણ તે કારણ ભવી પ્રાણીઆ, પૂજે પ્રભુજીનાં પગલાં. કેસર ચંદન લેઇને, જિમ દુખ જાએ, સગલા. ગીત નૃત્ય બનાવીને, પ્રણમી પાછા ચાલે. ગોમુખી ગંગા આવીને, બીજી ટૂંક સંભાલે રાજારામે બંધાવીઆ, પગથી હંતાં, જમણું રહનેમી તણું, દેહરૂ સુણ સંતા પાને ચઢી ચાલતા, આવ્યા માતાજી અંબા અનેપમ કેરણીએ કરી, દેહરે ઘણુ થંભા વાહન સિંહને ઉપરે. બેઠો છે રે આંબા મિથ્યાત્વી કહે માહરા એહ છે જગદંબા તે ખોટું કરી માનીએ, સહી શાસન ભક્તિ નેમન એ અધિષ્ઠાઈકા, કહી શાસ્ત્રમાં જુગતિ. તે અંબા પ્રણમી કરી, નકશો જવધારે, શિવની મુરત દીપતી, જેઈ ચાલ વિચાલો ત્રીજી ટૂંક જઈ કરી તેમના પય વંદે કરણ શોભતી, દેહરી જેઈ આનંદ મિચ્છાવી કહે એહ છે, ગોરખનાથના પગલાં ચોથી ટુંક ભણું ધરે, ભવીયણ તુમ ડગલાં ૩ને નાશપામે.૭૪સંજમ-સંયમ-દીક્ષાવિઠાણ-નિર્વાણ. ૭રાજારામણ હતાને કયારે થયા તે અમોને જણાયું નથી. તેમણે પગથીયાં બંધાવ્યાં હતાં, ૭૮ અંબા-તે જૈને પ્રમાણે નેમિનાથજીની અધિષ્ઠાયિકા દેવી છે. તેને જૈનેતરો પણ પર હે - માને છે–૮૩ નેમિનાથ પગલા જેને જેને કહે છે તેને જૈનેતરે ગોરખ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ તિહાં પણ તેમની પાદુકા, વલી સુંદર પમિ સાંઈ ઉઘડનાથના, જાયગા કહે ક્ષણમાં ગોસાંઈ વેરાગીયાં, કરે નવ નવ સેવા તિહાંથી ચાલતાં હેઠલે, જાણે તતખેવા અસની કુમાર અતિતનું, થાનક છે રે રૂડું કુંડ કમંડલ હેઠલે, નહી ભાખ્યું કુંડું. તેહને ઉપર ચાલતાં, આવી પાંચમી ટુંક વિષમથલે ચઢતાં થકાં, નેમ પગલાને ટૂંકા કેસર ચંદન લેઈને પગલાને પૂજે પડિમા એક છે અલીએ, એ દેવ ને જો નેમ થયા તે થાનકે, શિવનાં અધિકારી, ધરમી જન ભેલા મલી, વંદે નરનારી. શ્રાવક કહે પ્રભુ નેમની, એહીજ પડિમા છે બ્રાહ્મણ સંકરાચાર્યની, ચરાવે છે આ છે. નાથનાં પગલાં કહે છે. ૮૪ જાયગા-જવયા ૮૬ અતિત – સં. અતિથિ } ફરતે સાધુ-બા-ભીખારૂ. ૮૭ પાંચમી ટુંકમાં પણ તેમનાં પગલાં છે ત્યાં જવાને માર્ગ ઘણો વિષમ વિકટ છે જરા ચુકયા ખાઈમાં પડી ચુર થવાના ત્યાં તેમનાથ નિર્વાણ પામ્યા એમ કહેવાય છે ત્યાં તેમની પ્રતીમા છે તેને બ્રાહ્મણ શંકરાચાર્યની છે એમ કહે છે એમકવી કહે છે. હમણું વૈષ્ણવ લેક ત્યાંના જે પગલાં છે તેને ગુરૂદત્તાત્રયનાં પગલાં કહે છે અને મુસલમાન મદારશાપીને તકીઓ કહે છે. આરથાને નેમીનાથના પ્રથમ ગણધર વરદત્ત મુનીનું નીર્વાણ થયું હતું. આનામમાંથી સંભવત: વૈષ્ણવોએ “ગુરૂદત નામ લગાડયું લાગે છે. આ સ્થાનમાં અનેક ધર્મોની પુજ્યતા ઘણી કુતુહલ જનક છે બીજા પર આવું જણાય છે, તે પરથી એવું અનુમાન કરી ને For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Bh એ પગલાં જિન તેમનાં, કહી શ્રાધ ડરાવે દત્તાતરિની પાદુકા, ગોસાંઇ મનાવે જે જેહનાં મનમા વસ્યું, તે તે હરાવે આગલ પંથે ચાલતાં, રેણુકા માત આવે. પાડવ પાંચ ગુફા ભલી. જોઈ આગલ નિરા છડી ટુ કરે કાલિકા, દેખી મન હરખા ચાલતાં આગલ આવીયા વાઘેસરી માતા સાતમી ટુક સેહામણુ, જીએ નજરેજાતાં. તિહાં રસ કુંપીને કુંડછે, રૂપ સાના સિદ્ધિ ચણની પડિમા એક છે, નિસુણી બહુ બુધ્ધિ, ત્રીજે ભવે જે મેક્ષમાં, જાના રે પ્રાણી તે ભવીણ નિત વદસે, કહી શાસ્ત્ર પ્રમાંણુ, ત્યાંથી પાછાં ફરી આવીને, પ્રભુ તેમ બૃહારા નાટક પૂજા ધપથી, કર જનમ સધારે. તેમની પાલથી બાહિરે, લાખા વન સારૂં રેવતા ચલનાં ઠાંણુ છે, જોઇ આતમ તારા. ઇત્યાદિક ગિરનારનાં, બહુ ઠાંણુ અનેરાં છે પણ જેટલુ ભાલીઆ, તેતલુ ઇહાં સારાં, ૯૧ For Personal & Private Use Only ૯૨ ૯૩ ૯૪ ૫ ૯૬ ૯૭ ૯ સબળ કારણ છે કે જે સ્થાન ધણા મહીમાવાળું પ્રસીધ્ધ થાયછેતેપર સમયની અનુકુલતાએ પ્રાયઃ સર્વ ધર્મ પોત પોતાનું આસન જમાવેછે અને કેટલેાક સમય જતાં તેનું મોટું મહાત્મ્ય પણુરચીનાંખેછે”-જૈનતિષી ચૈત્ર વૈશાખ વીશત્ ૨૪૭૯, ૮૮ આલીએ --આળીઆામાં-ગેાખલામાં.- ૯૨ રેણુકા−ડીટુ ક તેને રેણુકા શીખર કહેછે. હાલમાં યારેકાલીકાનીટુ કનૈસાતમી ટુંક કહેછે. ૯૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાડુ નિજરે જોઈને તે સહી કરી માને સઘલાં નીર્થને નાયક, ગિરનાર વખાણીશ્રી ગિરનાર ગિરિ તણું કહી તીર્થ માલા તેમનાં વન કલ્યાણક, જપતાં જયમાલા ૧૦૧ સંવત અગનિ સાગરે, કપટી ને ભલે તાપસ માસને ઉજલે. રસને માહે મેલે સુર ગુરૂ વાસરે જાણીએ, ગુરૂ વિવેક પસાયા ન્યાયસાગર કહે પૃચથી. તેમના ગુણ ગાયાં પણ આ કાવ્યમાં કાલીકાની ટુકને છડી ગણેલી છે, ને રેણુકા માતની ને જુદી ટુંક ગણીનથીને વાઘેરીમાતાની સનમી ટુંક ગણી છે. ૧૦૨-કરટી (સં કરટીન)-હાથી. આઠ ઍરાત હાથી ગણુએ છે તેથી ૮ સંખ્યા સુચવે છે. તાપસ માસ માઘ માસ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રભાતીયું, જ્યાં લગી દેશહિત તત્ત્વ છીયે નહિ, ત્યાં લગી સંપતિ સર્વ જુડી. લાખને કંથી વિત્ત સંગ્રહ કરે, જાણજે એ બધું રાખ મૂકી. શું થયું માલ પરદેશને લાવીને. એકના ચાળણા દામ લીધે શું થયું માલ કાચ ભરી અમરે, મેકલી લક્ષધા લાભ લીધે. શું થયું બબ ભણી ઉંચી ગ્રિી થકી, શું. થયું માન ઈલ્કાબ લીધે શું થયું કટ ને હેટ ધાર્યા થકી, શું થયું જ્ઞાનજલ પાન કાધે. શું થયું ઉકાળીને ખૂબ ભાષણ વદે, શું થયું રાગને રંગ જાણે. શું થયું દેશ પરદેશ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ જાણે. એ છે વ્યવહાર સહુ પેટ ભરવા તણ. દેશનું હિત તેમાં નશો દેશના હિતનાં તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ પેશે. ૫ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ હુ દ્ધ પછી. --0 . અમિરકારની છેતી આહ અહલેક જગાવાદે તે ગજલ મહને બસ છોડ એ માયા ! હવે વનવાસ જવા દે ! ગુફા ગિરનારની ગતી અહા ! અહલેક જગાવા દે ! તજી સંસાર ફળ ખાટું મધુર ફળ માઈ ખાવા દે ! હરીના નામની હરદમ. લલિત ધુન લગાવા દે ! સગાંના સનેહને છોડી. પ્રભુથી પ્રીત થાવા દે ! શરીરે ભસ્મ ચેળીને. હવે ધુણી ધખાવા દે ! અરે! સંસાર છે એટે. છતાં ફેકટ ફસાવા દે ! જુઠી જંજાળને છેડી. હરીના ગુણ ગાવા દે અહો નિશ હાડથી કરતાં. ઝરણ જલમાંજ ન્હાવા દે ! મીઠાં ફળપુલ વૃક્ષેથી સ્વહસ્તે લઈ ખાવા દે ! તજી પરતંત્રની બેડી. સ્વતંત્ર સદાય થાવા દે ! વદ શંકર વિભૂના. નામની બંસી બજાવા દે ! મણીકાત.” ( કાવ્ય માળામાંથી.) હજી છછ છે, પાલીતાણું ધી બહાદુરસિંહજીમી, પ્રેસમાં શા અમરચંદ બહેચરદાસે છાપ્યું. For Personal & Private Use Only