SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ તિહાં પણ તેમની પાદુકા, વલી સુંદર પમિ સાંઈ ઉઘડનાથના, જાયગા કહે ક્ષણમાં ગોસાંઈ વેરાગીયાં, કરે નવ નવ સેવા તિહાંથી ચાલતાં હેઠલે, જાણે તતખેવા અસની કુમાર અતિતનું, થાનક છે રે રૂડું કુંડ કમંડલ હેઠલે, નહી ભાખ્યું કુંડું. તેહને ઉપર ચાલતાં, આવી પાંચમી ટુંક વિષમથલે ચઢતાં થકાં, નેમ પગલાને ટૂંકા કેસર ચંદન લેઈને પગલાને પૂજે પડિમા એક છે અલીએ, એ દેવ ને જો નેમ થયા તે થાનકે, શિવનાં અધિકારી, ધરમી જન ભેલા મલી, વંદે નરનારી. શ્રાવક કહે પ્રભુ નેમની, એહીજ પડિમા છે બ્રાહ્મણ સંકરાચાર્યની, ચરાવે છે આ છે. નાથનાં પગલાં કહે છે. ૮૪ જાયગા-જવયા ૮૬ અતિત – સં. અતિથિ } ફરતે સાધુ-બા-ભીખારૂ. ૮૭ પાંચમી ટુંકમાં પણ તેમનાં પગલાં છે ત્યાં જવાને માર્ગ ઘણો વિષમ વિકટ છે જરા ચુકયા ખાઈમાં પડી ચુર થવાના ત્યાં તેમનાથ નિર્વાણ પામ્યા એમ કહેવાય છે ત્યાં તેમની પ્રતીમા છે તેને બ્રાહ્મણ શંકરાચાર્યની છે એમ કહે છે એમકવી કહે છે. હમણું વૈષ્ણવ લેક ત્યાંના જે પગલાં છે તેને ગુરૂદત્તાત્રયનાં પગલાં કહે છે અને મુસલમાન મદારશાપીને તકીઓ કહે છે. આરથાને નેમીનાથના પ્રથમ ગણધર વરદત્ત મુનીનું નીર્વાણ થયું હતું. આનામમાંથી સંભવત: વૈષ્ણવોએ “ગુરૂદત નામ લગાડયું લાગે છે. આ સ્થાનમાં અનેક ધર્મોની પુજ્યતા ઘણી કુતુહલ જનક છે બીજા પર આવું જણાય છે, તે પરથી એવું અનુમાન કરી ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005583
Book TitleGirnar Tirthoddhar Ras
Original Sutra AuthorN/A
AuthorNaysundar Gani, Mohanlal Dalichand Desai
PublisherMohanlal Dalichand Desai
Publication Year1920
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy