________________
તે બીચમાંથી ઈવાલતાં. આવી દેરી નજીક શિવની મુરત તેહમાં, જુઓ નજરે ઠીક સરિતા પાજ ઉલંઘતાં, તિહાં ઝાડી પ્રચંડ પંથે વહેતાં આવીએ. દામોદર કુંડ. તેહને ઉપર સહઈ, દાદર દેવા વૈષ્ણવ જિન નાહી કરી, કરે નવ નવ સેવા. રાધિકા રૂપ સોહામણું નરસિંહ મેતાને હાર આવ્યું તે જાણી ઈ. સવી દુખ ખોવાને. દેરાં ચારને દેડી, સવે મલીને રે વિસ એ પણ વૈષ્ણવનાં છે, સવી થાન જગીસ આગલ હનુમંત વીર છે, વેરાગી અખાડે નાનકપંથી તિહાં વસે સહ વિજ્યાને કાઢે ભંગી જંગી લે છે, તેના રેહનારા, દાના દિક કિરિયા નહીં, નહીં ધર્મ વિચારો. તે જોઈ મારગ ચાલતાં, મૃગી કુંડ સૂતાવે, શિવનાં થાનક દીપતાં, દેહરાં ત્રણ દીપાવે ૧૫ કાઈસોથોનથી. જાફરખાનઈ સં.૧૬૯૦માં થયેલ છે તે કદાચ હાય ના નહી. ૧૧નરસિંહમહેતા-તે જુનાગઢમાંરા.માંડળિકબીજ(ઈ.સં ૧૪ ૫૧થી૧૪૭૨-૭૩ સુધી રાજ્યકર્ષ કા.સ સંગ્રહ નર્મગદ્યમાં સં.૧૪૮૯ થી૧પરસુધી રાજ્ય કર્યું એમ જણાવેલ છે.) ના સમયમાં વિષ્ણુ ભક્ત તરીકે પ્રખ્યાત થયેલ છે હારની વાત એવી છે કે રાજાને કેાઈએ ભરાવ્યું કે નરસિંહબ્રાહ્મણ છતાં કૃષ્ણભકિતગાય છે ને લેકની શ્રધ્ધા ઉઠાડે છે નેસ્ત્રીઓ સાથે વિહાર કરે છે. આથી તે રાજાએ
મોદરના મંદીરમા સભા કરી નરસિંહને કહ્યું કે મુર્તિને હું જે હારચડાવું છ તે હાર જે તારી કોટમાં આવે તું સાચો બાકી પાખંડી સભામાં સમર્થ વિદ્વાન સંન્યાસીઓ સાથે નરસિંહ વાદકીને પછી કૃષ્ણનું કરગરીને ધ્યાન ધર્યું એટલે કૃષ્ણ તેને હાર પહેરાવ્યો -'નર્મગદ્ય) (૧૩) વિજ્યા ભાંગ. ૧૪ ભંગી જંગી ભંગી જંગી રંગી ભાંગ પીને ખુશ રેનારભળા૧૫હવે ગેજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org