________________
કોષ માટે રત્નાકરી પા લેખ સન ૧૯૧૬ ના જાન્યુ, કે આ ક ત છે. કા હેરલ્ડ માણી તથા આરે વિર નયસુંદર, પર લેખ આનદકાવ્ય મહેાધિ ભાગ ૬ઠ્ઠો પૃ, ૧૦-૧૧, તેમણે પેડ ઉપદેશ કર્યા તે પરીણામે પેથડે બાણુ જૈન લીહાર કરાવ્યા છે. સમય જોતાં બંધ બેસતુ નથી; ખરી રાતે ધર્મ ધાય સુરીએ ઉપદેશ કર્યો છે, જીઆ રત્નાકરસૂરી પેતાના ડુમાં થયા છે તેથી તો નયકુદકે નામ નહી આપ્યુ હોય? પેચ-નળુએ માંડવગઢના મંત્રી પેથડ માર–એ નામનું નાવેલ કે જે રત્નમંડનપણીકૃત સુકૃતસાગર કાવ્ય પરથી ઉપાવેલુ છે. તેમાં તેના ઉપદેશક આચાર્ય તરીકે તપગચ્છ વાળા ધર્મ ધાધસૂરી જણાવેલ છે. માંડવગઢના રાજા જ્યસીંહદેવના સમયમાં તે મંત્રી ુતા. ધર્મ ઘાષસુરી તે દેવેદ્રસુરી ( સ્વ. ૧૩૩૭ )ના પધર હતા, તેના ઉપદેશથી પૃથ્વીધર ( ધેથડ ) શ્રાવકે લક્ષ પ્રમાણ પરીગ્રહું લીધું, ૮૪ જીન શાસાદ અને 9 જ્ઞાનાશ કરાવ્યા, ધીમલ પર્વત પર પ્રાસાદ કાવ્યેશ પટ્ટાવલી.) તે સ, ૧૩૫૭ માં સ્વર્ગસ્થ થયા, ૧૬૯ વીદ્રવી-ખી, માશશ્રી.... જયાં સુધી ચ ંદ્ર સૂર્ય છે ત્યાં સુધી- યાવત્ચ દ્ર દીવાકર, ૧ર ઝાંઝણ પેટના પુત્ર, તે પણ માંડવગને! મંત્રી થયા હતા ન પ્રતાપી હતા તેણે શેત્રુજય અને ઉજયતે ગીરનાર પર્વતપર આર યોજન માન સુર્ણ ને રૂમયે વક્ત કરી હતી { પવલી તેણે સઘ વી. સ, ૧૩૪ માં કાઢયા હતું. ૧૧. જયંતીલકસૂરિ ઉક્ત રત્નાકરસૂરીના અનુક્રમે શીષ્ય અને રસીહસૂરા કે જેણે સ, ૧૮૬૪માં સીદ્ધીત ઉપદેશ માલા વીવરણ રચેલ તેના ગુરૂ, તુષા મારા કવીવર નયદર પરના લેખ. તેના વખતનાં શ્રીમાલી પતિ શાહે સ, ૧૪૪૯ માં ગીરનાર પરના નેમીપ્રાસાદના ઉદ્ધાર કર્યા તેવુ આ રાસમાં જ ગાવેલુ છે તે સમયને ઞધ બેસે છે.
૧૫. જગત્ર જનત્રય, ત્રણજગત, ૧૭૬ સહેસારામ --સહસાવન જેને હાલ કહેવામાં આવેછે તે. ૧૭૭ ખેત્રય--પ્ર॰અક્ષય, મેઘનાદ–
રાવણના પુત્રનું નામ મેઘનાદ છે, તે નહી, પણ અધીકાયક દે હતા નામે કાળમેધ, ઇંદ્ર, પ્રક્ષેદ્ર, ૬ મલ્લિનાથ, વગેરે માના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org