SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ માવ્ગવ આર્ય કુલ પામી, કરમ સત્રુને દાસી, ઊલ જઇ ભેટ નેમી સ્વામી, મુગતી તણા જે કામી જગ૦ ૧૭૯ આજ પુરત દીવસ હેવા મુઝ, પાતિઃ પિવાયો નેમિનાથ નીરખું નેજ ાણે, મન ફલ પર જગહ ૧૮૯ શ્રી ધનરત્ન સુરીદ ગણાધિપ વાય છે શા અમરત્ન સૂરિ પોર્ટ ભાકર ત રત્ન ગણવાર ૪૦ વિબુધ શિરામણી ભાતું મેરૂ ગણી સીસ પરી આવેદ શ્રી દુષિગ્રામ માંહી દુખભજન વિનવ્યે નેમિ જિષ્ણુદેજો ૧૮૨ કા કૃપા નયસુંદર ઉપર, ઘે! પ્રભુ શીવકર સાધ હાજે સધ પ્રતિ શુભદાયક, સુપસન નેમીનાથ જ (સ) ઈમ રૈવત! ચલ યાત્રાનાં ફૂલ કત્ર તસ મીમાં ખૂણ ખાવીસમે બલવંત સ્વામી, નમિ ક સં ગુખ્યા શ્રી ભાનુ મેરૂ નીંદ સેવક, કહે નયસુદર સદા સુવિશાલ દેવ ઢાલ અવીચલ આપે સુક્ષ્મ મળ મુદ્રા 142 106 હજાર નીત્ય જમતા. સંધ કાઢીને ત્રયે દર: યાત્રા કરી. પ્રથમ યામાં ૪૫૦૦ ગાડાં, સુખાલા સહીત ૭૦૦ ગુખાસન, ૧૮૦૭ વાદીતી, ૧૯૦૦ શ્વેતાંબરો, ૧૧૦૦ દિગબરો, ૨૦૦૬ જૈન ગાયકે, ૩૬૦૦ ખદીજને, અમ સંધ હતા, ૮૪ તળાવ તેણે ધાવ્યા, ૬૪ વાવ આવી, પાણમય ૩૨ દુર્ગ કરાવ્યા. દંતમય જૈતરથ ૨૯ કરાવ્યા, વાંસમાં રાક ધાટીકા સરસ્વ કાભરણાદી ચાવીશ બિરૂદ, સાડ મસીદ એ પણ કરાવ્યું, શ્રી વસ્તુવાનો કીર્તી દક્ષિણુમાં શ્રી પર્વત પર્યંત, શ્રિમમાં પ્રભાત પર્વત, ઉત્તરમાં કેદા પર્યંત, પમાં વારાણસી દ્વૈત પ્રસરી બધું મળીને ત્રણસે કાર્ટિયુશ વૃક્ષ, અષ્ટાદશં સહુસ્ર, અશત, વ્યત્યય તેણે કર્યું, સડ વખત તેણે સંગ્રામેામાં જય પ્રાપ્ત કર્યા, તે મંત્રીઓ અડા વર્ષ કારભાર ઉપર રહ્યાં, ૧૬૮ રત્નાકરસૂરી-રત્નાકર પચવિશતી સ્તેાત્રના કર્તા, વડ તપગચ્છ ના રત્નાકર ગચ્છના સ્થાપક સ. ૧૩૭૦ માં જીવવિચાર વૃત્તિ રચનાર. સ. ૧૩૦૧ માં સમરાશાહે શેત્રુજયમાં પંદરમો ઉદ્ધાર કર્યા તે વખતે ભદેવની પ્રતીમાની પ્રતીષ્ટા કરાવનાર જીએ Jain Education International ૮૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005583
Book TitleGirnar Tirthoddhar Ras
Original Sutra AuthorN/A
AuthorNaysundar Gani, Mohanlal Dalichand Desai
PublisherMohanlal Dalichand Desai
Publication Year1920
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy