SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તે દ્રવ્ય રને વરીએ, નેમિ પ્રાસ્પદ ઉદ્ધાઓ એ સિદ્ધરાયે વખાણે, જા સચરાચરે જાણે. ૧૫૧ શ્રી વસ્તુગ તેજપાલ, મત્રી-મુગટ કૃપાલ, શ્રીજીન ધરમ દીપાવ્યા, પટદરશન મનિ બનાવ્યા. શ્રીશેત્રુજ ગિરિવરિ, કેડી અદાર તે ઉપર. છનું લક્ષ પ્રસિધુ, એટલું દ્રવ્ય વ્યય કીધુ. ૧૫૩ શ્રીગીરિનારિ એ બાર, કોડી રહેંસીલાખ સાર, અબુંદ લુણગ વસહી, ત્રિીપન્ન લાખ બાર કોડી કરી. ૧૫૪ એક ચોત્રીસ ચંગ, જૈન પ્રાસાદ ઉત્તગ. બે હસ ત્રણસે સાર, કીધા રણ ઉદ્ધાર. ૧૫૫ શત નવ ચોરાસી વિશાલા, કીધી પિષધશાળા, કેડી અઢાર ધૂન ભાવ્યા, જેને ભંડાર લખાવ્યા, ૧૫૬ જજનમંત્રી ગહગહ-શોભત, ૧૫ કમાઈ--આદાની, ઉપજ, ઉધરાઈઉધરાવી ભેગીકરી; ૧૫ર વરી-વ્યય કર્યું - ખમ્મુ; ઉધરી-ઉદ્ધાર કર્યો, જીની મરામત કરી, વખાણ-વખા. શાબાશી આપી, જજશે. અચરાચરચર એટલે સજીવ અને અચર એટલે જ એ સ સહીત એટલે સર્વ; સત્ર, વસ્તુગ-પ્રસીદ્ધ વસ્તુપાલ મંત્રી. ગુજરાતના વાઘેલા રાજા લવણપ્રસાદને મંત્રી સ્વર્ગગમન સં. ૨૦૪ પ દર્શન-દર્શન.તેનાં નામ બાહ, મૈયાયીક, સાંખ્ય, જૈન, વૈશેશિક, અને જે મીનીજુઓ વડદર્શન સમુચ્ચય. ૫૪ લુણગવસહી-લવણ વસતી. પિતાના રવ ગયેલા ભાઈ લુણીગના શ્રેય અથે અબુદ એટલે આબુ પર્વત ઉપર પ્રસાદ બંધાવ્યું તેનું એ નામ આપ્યું. ૧૫૬ પરધશાલા જયાં પોષવા, સહ-સે થાય તે શ્રાવકે આખોદીનને રાત સર્વ પ્રકૃતિ તજ અપવાસ કરી ઉપાશ્રય યાધર્મ સ્થાનકમાં જ રહી ધર્મક્રિયામાં ગાળવાનું વ્રત તે પવધ છે, જે શુભ કરણીથી આત્માના સ્વાભાવિક ગુણે નામે જ્ઞાન, દર્શન અને ચારીત્ર આદિને પુટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005583
Book TitleGirnar Tirthoddhar Ras
Original Sutra AuthorN/A
AuthorNaysundar Gani, Mohanlal Dalichand Desai
PublisherMohanlal Dalichand Desai
Publication Year1920
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy