________________
રાગ અસાફરી. જ્ઞાન ધરો રે જ્ઞાન ચિતિ. ઢાલ રે સભા રાહુ આગરિ એ મુનિવર, ધરમ દેશના ભાસે છે ભવિક જીવને ભવલય હવા પ્રવચન વચન પ્રકાશે રે. ૧૧ ધરમ કરે રે ધરમ કરે ધુરિ, અરથ કામ જે કામે રે. ધરમ તણાં બિલ વિણ કહે કિમ, પ્રાણું વંછિત પામેરે. ધરમ કરી રે ધરમ કરે ધુરિ–આંચલી. સેઈ ધમ દેઈ ભેદે ભાગે, શ્રી આગમ જિનરાજે રે, સર્વ વિરતિ દેશવિરતિ અધિકારે, યતિ શ્રાવકને કાજે રે. ૧૩ ઘ૦ પંચ મહાવ્રત ધારી મુનિવર, શ્રાવક વિરતા વિરતિ રે, શ્રી જિન આણ દઈને અધિક, દયાભાવ અણુસરતી રે ૧૪૦ મહિલું સમતિ શુદ્ધ કરેવા, શ્રી જિન ભગત ઉદા૨ ૨. સો આરાધ ચ્યારે નિવે, બોલે અનુગ દ્વાર રે ૧૫ ઘ૦ નામ થાપના દ્રવ્ય ભાવજિન, જિન નામા નામ જિનેરે, ઠવણ જિનાતે જિનવર પ્રતિમા, હમ સ્વામિ વિચન્ન રે. ૧૬
૧૧ દેસના--દેશના. ( “ શ = લખાણમાં પહેલાં આ છે વપરાતો-તેને બદલે “ સ’ વપરાતો. )-ઉપદેશ, ભવિક-ભાલુક-ભાવવાળા-ભવ્ય-મુમુક્ષ પ્રવચન-આગમ-શાસ્ત્ર. ૧૨ ધુરિ પ્રથમ અર્થ –પસે, કામ-વિષયેચ્છા-સંત ત ઉત્પતી કરવા વગેરેને પુરતી ચાર-પુરૂષાર્થ માં કામને ગણેલ છે.કામે-કામ આવે લાવી આપે. શંબલ-ભાતું ૧૩ સ વિરતિ- સર્વઅંશે વ્રત લેવાં તે દેશવિરતિ-દેશભાગે-અમુક અંશે વ્રત લેવો તે. વિરતિ-વિરમણ અનિવનિમાંથી નિત્તિ ૪ વિરતાવિરતી-વિરત અને અવિરત એટલે ત્રતધારી અને અતિ-એમ બે પ્રકારના શ્રાવક આગ-આ
સરખાવે. તેને રામલમણની આણ છે ૧૫ નિખ-નિક્ષેપ ચાર નિરૂપ એટલે આરોપણ -નામથી, ચિત્રાદિ સ્થાપનાથી, મૂળવતુ એટલે
એટલે દ્રવ્યથી, અને તે દ્રવ્યમાં રહેલા અંતરગતિ રવાભાવિક ગુણ એ ભાવથી. અનુગાર—એ નામનું આગમ. * કવણું-થાપના દર સુધી રહે છે ? પતા એ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org