________________
જોડે માતા ચક્કસ. દેહરી માહ સેહ પાછળ દેરીરે એક છે, દેય પગલાંરે મેહે અષભનાં નમી ચાલીએ પેઠે દેરી રે એક રામતીની પાદુકા, સંગે દેહ નજીક, ગોવર્તન જગમાલનું, જિન રાષભસે પાંચ આગલ દેરી દેયમાં, દય પગલાં રે ચાચ પાછળ દેહરી તેહમાં પ્રણમુ રૂષભનાં પગલાં પ્રેમચંદ શાહે થાપીયા શ્રાવક નમે સઘલા તેમની પાછળ ભેયરે અમિઝરા જિન પાસ, સંગે પડિમા દેય છે નમતાં શિવ તાસ ઉપર જીવીત સ્વામીની મુરતિ સુખકારી બીજી રહમી તણું, સુરત છે રે મારી મુલ કેટની દેહરી, ચેરાસરે ધારી નેવું જિનને વંદીએ, એ છે ભવજલ તારી નેમથી પૂર્વ દિશા અ છે, દિગંબર ભવને પડિમાં એક જુહારીએ તેહ નીરખો સુમને માંડવીવાલે ગુલાબસા તેણે કુંડ બનાયે અંબની છાયા હેઠલે, વીજિન મન ભાય
રચનાને ઓટલેછે તેમાં પણ કર પગલાંની જેડછે. ૩૮. ગોવન જગ માળ ગિ.મ.માં લખ્યું છે કે નેમીનાથના દેવાલયને ઉદ્ધાર નં. ૬૦માં રત્ના થાકે કર્યો તેથી હાલ તેને રતનરા ઓસવાળનું કહે છે તેની પછવાડે - ર: જગમાલ ગોરધનવાળું પુર્વ ધારનું દેરૂં છે તેમાં ૫ પ્રતિમા છે. મુળનાયક ખાદી અરજી છે “ચાચ સારાં. ૩૯ પ્રેમચંદ શાહ-શેડ પ્રેમાભાઈ હેમાભાઈ લા Vછે કે જેણે સગરામ ની ની ટુક આશરે ૧૮૪૩માં સમરાવી છે ૪૦ અમિઝરા અમૃતજ્યાં ટીપાં કરતાં હોય તેવા ૪૧ સુરત મુક્તિ મળ. ૪૩ દમંબર - તન દગંબર દેહરૂ. આમાં એક મુક્તિ છે તે વદીએ અને આનંદિત મનથી ગરમી. ૨ ૩ તબર હાઈ જણાવે છે. આ પરથી કવિની અને તે સમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org