________________
તીહા બારસમઈ કેરણી, માહે ચોવીસ વટ્ટ વખતે સહે તે કીએ, તુમ જીવો પ્રગટ તેહને સન્મુખ દેહરૂં પદમ ચ દેરે કીધું પંચમેરૂ કરી થાપના. સવિકારજ સીધું વીસ જિણેસર તેહમાં બેઠા મહારાજા તેહને જમણ પાસ છે, વણથલી સંઘ તાજા. તેહનાં દેહરા માટે છે, બહુ થંભ સહવે. અનુપમ કેરણાઈ કરી” જેઈ સસ ધુણાવે સહેસફર્ણ પ્રભુ પાસજી, તેમાં કાનદાસે, થાપ્યા દેય જિદજી, તુમ જુએ ઉલ્લાસે પાછળ ભમતી દેહરીઓ, કહી અડતાલીસ, તિહાં સુહંકર સાહિબ, જિન પિસતાલીસ પ્રભુજીને જમણે જોઈએ, અષ્ટાપદ દેરૂ ચાર આઠ દસ દોય ને, હું પ્રણમું સંવેરૂ જિનની ડાબી વિસાલહું દેહરે ચોમુખ વારૂ આર જિનેસર તેહમાં નિત ઉઠી જેહાડું સ ગ્રામ સેનીને દેહરે, કેરણની જુગત,
માટે મંડપ માંડીઓ, કેતી કહું વિગત તિદાસ નગરશેઠના લાગે છે. ( જુઓ તેના ચરીત્ર માટે મારું પુસ્તક જૈન તહાસિક રાસમાળા ભાગ લે.) ૫૩-પદમચંદ-તે કદાચ ઉદયન મંત્રીનો પૈવ પહ્મસિ હ કે જે સં. ૧૩૦૫ પહેલાં થયે તે હેય. પ૬ કાનદાસ? -ને બદલે કાશીદાસ જોઇએ કારણકે શીલાલેખમાં જણાવ્યું છે કે સં. ૧૮૫૪ અમદાવાદ વીસા શ્રીમાલીશા વલ્લભ શાખાના શા છંદરજી સુત શા કાશીદાસેને સ્વછી અર્થશ્રી ગિરનારજી તીર્થે શ્રી સહસ્ત્ર ફણી પાર્શ્વનાથ બિંબ કારાવિત શ્રી વિજય જિને દ્ર રિભિઃ પ્રતિષ્ઠિત. ૫૭ હેક-સુખકરશુભકરનાર. ૫૮ વેરૂંસવેળાસુ- સંગ્રામ સોની-અકબર બાદશાહના સમયમાં પાટણમાં થયા. તેને અકબર યાદશાહ મામેકહી બે જાતા એમ કહેવાય છે. મને -કેટ સી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org