Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 49
________________ કર નાગર તટની. વાવડી જલ પીઓ. fહાં વીસામો લેઈને, મુનિને અન્ન દાઓ પાથ ધરતા વાવડી, સંઘના તવ આવી વિનયવિજયની પાદુકા, શ્રી સંઘે બનાઈ, તલહટી પૂરી થઈ, તેમના ગુણ ગાઈ. રણુ ખમાસણા દેને. હવે ચડીએ ભાઈ ચઢવા માંડ્યો જેતલે. વ અલી ખપાવે મારગ પાંડવ પાંચની. પાંચ દેહરી આવે દ્રોપદીની છડી કહી, દેહરી દીપાવે આગલ આંબલી હેડલે, વીસામે રે થાવે તદનંતર નીલી પર્વ છે વીસામાન ઠામ, કાલી પર્વ બીજી કહીંબે ગુણી જિન તામ છેલી પર્વ ત્રીજી જે તેમના ગુણ ગાવે, લાડ અમૃત બાઈની, પંચમી મન ભાવો ઇડ માલી પર્વને પાછલ છે કે કુંડ દહ શુચિ કરી તેમાં પહેરી વસ્ત્ર અખંડ નમને વંદન ચાલીએ જઈ ચડીએ પાને માનસ ધ મેઘજીએ કીયાં, શ્રાવક ચડવાનેં ૨૪ ૧૭ વિનયવિજય તે સં. ૧૭૨૮માં સ્વર્ગસ્થ થયા, અને તેનું ચરીત્ર નયકર્ણિકાની પ્રસ્તાવનામાં મેં આપેલ છે. તે યશોવિજયના સમકાલીન હતા. તેજ આ લાગે છે ૧૮ ખમાસણ સમાશ્રમણ એ નામથી શરૂ થતું ગુરૂ તથા દે ને વંદન કરવાનું સુત્ર. ૨૧દનંતર ત્યાર પછી પર્વ (સં.પ્રથા) પરબ જાત્રાળું ને પાણી પાવા માટે કરેલી જા. ૨૩ દેહશુચિ સ્નાન કરી શરીરને પવીત્ર કરવું તે ૨૪ સોપાન-સીડી-પથ્થરના પગથીયાં કરાવેલાં . અગાઉ માનસંધ મેઘ નામના શ્રાવકે ચડવા માટે કરાવેલા હતાં. અત્યારે આ શ્રાવક સંબંધમાં લેખ છે કે “ સ્વતિ થી સ ૧૬૮૩ વર્ષ કારક વદી સોમે શ્રી ગિન્નારની પની પાજને ઉધાર શ્રી દીવના સંઘે પુરષા નિમિત્ત શ્રી માલતાતીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60