Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 50
________________ ચઢતાં નેમજી પોલમાં, પૈસા ગુણવાલા, જઈ પશ્ચિમ દ્વારે ભલુ દેહા સુવિશાલા, માંહુ આવી પ્રભુને નમે, સ્તવીએ શુભ ખેલત્રિભુવન માહેર એયતાં, નડ્ડી તાહરી ઢેલ ત્રણ કલ્યાણક તાહેરાં, હુવા માહારાજા, દીક્ષા જ્ઞાન ને મેાક્ષનાં, સુખ લીધા તાજા એ રીતે સ્તવના કરી, જુઆ મુલ ગભારે ડિમા ત્રન સાહામણી, એક ધાતુની ધારે રંગમડપને આલીએ, તિહા તેર ગિનેશા, પાછળ ભમતિ માંડે છે, નમીએ શુભવેશ, જિન પચાસ કહ્યા, નદીસર દ્વીપ, આવન પડિમા તેડુમાં, નમી કર્મને જીપ, શ્ર સમેતની સાધના, તિહાં વીસ જિષ્ણુ દા ચાવીસ વટા દોય છે, પ્રણમી આનંદા. શ્રી પદમાવતી વઢીએ દાય ગણપતિ એ સહૂ પાછલ જોઇને નમી નીક દ્વારા તેમને સનમુખ્ય મંડપે` ચાદ સયા આવન્ન ગણધર ગલા સાહતાં પ્રણમે ભવિજન્ન પાસે એક છે આરડી તેમાં કાઉસગીયાં મેટા અદભૂત સુંદરૂ, મુઝ મન માંહે વીયાં મૂલ ગભારે દક્ષિણે દ્વારે નીકલીને અખની હેઠલ પાદુકા તેમની પ્રણમીને સારા Jain Education International ** For Personal & Private Use Only ૩૭ 30 ૩૧ 33 ૩૫ સિધજી મેધજી ને ઉધ્ધાર કરાવ્યેા.૨૫ હવે નેમિનાથના કાટનો દરવાજો પાળ આવેછે ગભારા ગર્ભાગાર રૂ. ૨૯ ગિનશા ગણેશ ભમતી પ્રદક્ષિણા કરવાને મા ૩૦ ૭પ જીત. ૩૩. ૧૪૫૨ ગણુધરનાં પગલાં આમાં જણાવ્યાંછે જ્યારે ગિરનારમાહાત્મ્ય( રા.દોલતચંદ્દપુરસત્તમબરાડીકૃત)માંજણાવેલુ નાએક ઓટલા પર સંવત ૧૬૯૪ ના ચૈત્ર વદિ ખીજને ટ્વિન સ્થાપન કરેલાં ગણધરનાં ૪૨૦ જોડ પગલાંછે અનેઆ એટલાની પશ્ચિમે સમવસરણની ચારસ છેકેબહાર ૩૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60