Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 21
________________ ર કધુ વજામયી મૃત્તિકાનું નેમિનાથનું બિંબ રે પરમ ભાવે પૂજે સો વાસવ દસ સાગર અવિલંબ રે. ૩૩ ભ૦ નેમિનાથનાં ત્રણે કલ્યાણક રિવત ગિરિવરે જાણી રે શેષ આયુ આપવું કહીને, સા પ્રતિમાં તિ આણી રે. ૧૪ ભવ ગિરી ગઘરમાં ચિત મનેહર, ગર્ભ ગ્રહ નિપાવે રે, સેવા રત્નમણી મૂરતિ, તિણિકરી તિહાં ઠાવે છે. ૩૫ ભ૦ કંચણ બેલાનક નામે નવાટું, ભુવન તે આગલે સાર રે, વળ કૃત્રિકામય સા મૂરતિ, તિહાં થાવી મહાર રે. ૩૬ ભ૦ સે હરી નેમિનાથને વારે, હઉ નૃપ પુણ્યસારરે, સંભલી નેમિ પાસે પૂરવભવ, આયુ ગિરી ગિરીનારિરે. છે નેમિ મુખે પૂરવભવ સમરી, પહુત ગિરી ગિરનારરે. –ધ–પ્રત- ૩૭ ભવ તિહ નિજકૃત જિન પ્રતિમાં પૂજ, સુતને સપી રાજ રે નેમિ પાસે સંયમ વ્રત પાલી, સાધુ સઘલું કાજ રે. ૩૮ ભવ રેવત તીરથ મૂલ ઉતપત્તિ, પૂરવ પુરૂશે ભાખરે, સેનું જે મહાત્માંહિ વલી, વાત ઇસી પરિ દાખી રે ૩૯ ભવ વિમલગિ ઉદ્ધાર કરાવ્યા, ભરતાદિક જે વારે રે, નેમિ વિણે કલ્યાણક જાણી, રૈવત શિખરે તે વારે રે. ૪૦ ભવ વર પ્રસાદ ભરાવી પ્રતીમા, જવ પાંડવ ઉદ્ધાર રે ધાવી લેપતાણી પ્રભુ મૂરતી, તિહાં એહવે અધીકાર રે. ૪૧ભ૦ ૩૩-વમયી -વાદ્ધ જેવી, મૃત્તિકા-માટી બિંબ-મૂર્તિ પ્રતિબિંબ, સાગર-એ એક કાલનું પ્રમાણ છે. અસંખ્ય વને એક પલ્યોપમ થાય છે, એવા દશ કોડ ફોડી ૫૫મને એક સા ગરોપમ થાય છે. ૩૪ આપવું, પિતાની મેળે ૩૫ ગહર, ગુફ ચેતમંદીર ગુજર ગભારો નિપાવે-બનાવે, સેવન્ન –સુવર્ણ –સોનું, કંચન, ૩૬બલાને-સાસ નું નારી જાતિ. ૨૭ હરિ-દેવતા, ૩૮ સાથું-સાંધ્યું, શત્ર જય મહા નામનું પુસ્તક ધનેશ્વરસુરિત જેનું ભાષાંતર ભીમશી માણેકે તેમજ જનપત્રના મહુમ અધિપતી ભાભાઈ ફત્તેચંદે પ્રગટ કરેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60