Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai
View full book text
________________
વ્ય જિન જિન જીવ કરજે, વંદે ભરત નરેદ રે, સામે સરણ બેઠા જે સ્વામિ તે ભાવ ખ્રિણ દ રે. ઘ૦ ભાવ જિણુંદ તણે જે વિરહ, જિન પ્રાંતમાં જિન સરખા રે, દ્રવ્ય ભાવ પૂજા તસ સારે. ભવિજન પ્રવચન પરિખીરે. ૧ર છે? ભાવ પૂળ તે કહી મુનિવરને, શ્રાવકને દ્રવ્ય ભાવ રે વિધિવાદે બેલી જિન પૂજા ભવજલ તવા નાવરે ૯ ધ
શ્રી જિન અંગે મજજન કરતાં શત ઉપવારાનું પુણ્ય રે દ્રવ્ય સુગધ વિલેપન કરતાં, સહસ લાશે ધન્ય રે, ર° છે. સુરભિ કુસુમમાલા પૂજે, લાભ લક્ષ ઉપવાસ નાટક ગીત કરે જિન આલિ, લહે અને તે સુખ વારે ર૧ ધ જિનવર ભગતિ તણા ફલ એહવા, જાણી ભાવ રે , વલી વિશેષ શેત્રુંજય રોવા, લાભ પાર ન લહી રે. ૨૨ ૦ ભાગ એક શેત્રુજ્ય કેરો તીરથ શ્રી ગિરિનારી રે નેમિ કલ્યાણક ત્રણ હવાં જિહાં સદ્ધિ માં ન લઈ પારે ૩ ધલ પરશાસને પ્રભાસ પુરાણે જે જે મૂકી મારે રેવત નેમિ તણો કહે મહિમાં ઊમયાને ઇરાન, ૨૪ દ0
૧૭ ભરત અષભદેવના પુત્ર કે જેણે મરીચિ ચેપીસમાં જિન થશે એમ ઋષભદેવ પાસેથી જાણીને મરીચિને વંદના કરી હતી ૧. મારે ? કરે, પરિખી પિછાનિ ૨૦ મજાજને-નાન
૨૧ સુરભિ-ગંધી કુસુમ-. ૨૩ ગિરનાર પર્વત તે મુસ શકુંજય ( પાલીતાણું પાસને પર્વતને એક ભાગ હશે એમ માને છે. જુઓ શત્રુંજય મહાસ્ય કલ્યાણક કલ્યાણ કરનાર પ્રસંગે. બેણ છે દિક્ષા, કેવલાન અને નિવાણ નેમિ જિના ગિરનાર પર્વત પર થયા હતા. ૨૪ શાસન-મત-ધર્મ શત-ગરિનાર પર્વતનું બીજું નામ. ઉંમયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60