Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ ઉપાદાનભૂત” એમ શબ્દ પડા હૈન, ઓલામાં શુદ્ધ-ઉપાદાનરૂપસે ઐસા થા, શુદ્ધ ઉપાદાનભૂત નહીં થા, પહલે પાંચમી પંક્તિ. (પોતે શુદ્ધ ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી) ઐસા કથન થા, વહાં પર્યાય થી, ઈધર “શુદ્ધ-ઉપાદાનભૂત” ત્રિકાળ (ધ્યેયની વાત છે) સમજમેં આયા? શાંતિસે સમજના, અપૂર્વચીજ હૈ આ ટીકા આચાર્યે એટલી સૂક્ષ્મતાસે કીયા, એકલા અમૃત રેડ્યાં છે સમજમેં આયા? જિસકો સમજના હો તો ઉસે સમજના તો પડેગા ને પહલે, (કિ) કયા ચીજ હૈ? અને કઈ ચીજકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. સમ્યગ્દર્શન તો ધમકી પહેલી સીઢી હૈ, ધરમની દશા પ્રગટ હુએ બિના ઉસકો ધરમ કહાંસે હોગા ? સમજમેં આયા? જ્ઞાન ને ચારિત્ર તો પીછે પણ સમ્યગ્દર્શન હો તો જ્ઞાન સચ્ચા હોતા હૈ ઔર જ્ઞાન સચ્ચા હો તો સ્વરૂપમેં સ્થિરતા હો તો ચારિત્ર સચ્ચા હોતા હૈ, પ્રથમ દૃષ્ટિકા વિષય કયા હૈ ઉસકી તો ખબર નહીં તો કહતે હૈંકિ “પરમભાવગ્રાહક–પરમભાવ ત્રિકાળ, ઉસે જાનનેવાલી-ગ્રહણ એટલે જાનનેવાલી–ગ્રહણ કરનેવાલી (નય), ત્રિકાળભાવકો ગ્રહણ કરનેવાલા ઐસા નયકા અંશ-જ્ઞાનકા વર્તમાન અંશ, આગે કહેગા. “શુદ્ધ ઉપાદાનભૂત” ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભગવાન.... ચૈતન્યબિંબ! અનાદિ-અનંત (અર્થાત્ ) આદિ-અંત વિનાકા, ઐસા શુદ્ધઉપાદાનભૂત-શુદ્ધ ઉપાદાન સ્વરૂપ, એમ કહતે હૈ, એટલા તો વિશેષણ દિયા, આહાહા ! સમજમેં આયા? શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે-ઐસા જો ચીજ, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, યે શુદ્ધ દ્રવ્ય ! શુદ્ધ દ્રવ્યસ્વભાવ નામ જો દ્રવ્ય-સામાન્યસ્વભાવ કે શુદ્ધદ્રવ્યાર્થિક-શુદ્ધદ્રવ્યની આર્થિક-જો જ્ઞાનના પ્રયોજન શુદ્ધ દ્રવ્યનો લક્ષમેં લેના હૈ ઐસી નયકો શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહતે હૈં. શુદ્ધ દ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ આર્થિક એટલે જિસકા પ્રયોજન ઐસા નય-જો જ્ઞાનકા અંશકા પ્રયોજન ત્રિકાળી ધ્રુવકો લક્ષમેં લેના હૈ ઐસા નયકો યહાં શુદ્ધદ્રવ્યાર્થિકનય કહતે હૈં આહા.... હા ! આહા.. હા! સંસારમાં–વેપારમાં આ વાત હોય નહીં, હોય? (તમે) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44