Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta
View full book text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 38 (ગુરુદેવ ) જાણવાવાળો એ બીજું –જાણવાવાળો બીજો અર્થમેં કહ્યો છે. અપને કો જાનતા હે ઈ જાણવાવાલા, યહ તત્ત્વ ચલેગા આપણે - હવે (શ્રોતા ) વો વિવેકી જાને ગુરુદેવ: હાં. વો વિવેકી જાને, અલૌકિક માર્ગ હું ભાઈ ! જાણે. જાણે નો અર્થ ઈ કે પર્યાયમાં ઐસા જ્ઞાન હોતા હૈ, ઈસે જાનેં ઐસા કહા હૈ સહજરૂપ પરિણમનકી પર્યાયમેં વો જાતક જ્ઞાન હોતા હૈ, સમજમેં આયા? જાને ઐસા કહા ! જાણે એટલે જાનને જાતા હૈ ન્યાં? ઈ જાનનેકી પર્યાય ઐસી પ્રગટ હોતી હૈ કિ રાગ આયે તો ઉસકો જાણે એમ કહુના ઉપશમ હો તો ઉપશમકો જાનેં એમ કહુના, ક્ષયોપશમ-ક્ષાયિક હો તો ઉસકો જાને એમ કહુના. કહુના કા અર્થ કયા? ઉસકો જાને (શ્રોતા:) જાણતો નથી એમ કહેવાય છે ને ! (ગુરુદેવ ) જાણતો નથી એમ નહીં જાણે છે અપની પર્યાયમેં વો આયા હૈ ઈતની વ્યવહારની અપેક્ષા જાને ઐસા કહુનેમેં આયા હૈ, સમજમેં આયા? લ્યો! બારમાં વ્યાખ્યાન પૂરા હો ગયા ઉસમેં આજ બારમા દિન હૈ. સબ બાત આ ગઈ. (આજ) પૂરા હો ગયા, ઐસા કભી નહી બાત આયા હોં! કભી વ્યાખ્યાન ઐસા બહાર નહીં આયા, સ્પષ્ટીકરણ ભી ઐસા આયા પૈસા પહલે કભી નહીં આયા. આહા.. હા! નિષ્ક્રિય હૈ ભગવાન આત્મા ! અર્થાત્ સિદ્ધકી પર્યાયસે ભી રહિત હું ભગવાન આત્મા ! આહ.. હા.. હું! ઐસી બાત કિયા વો આગમસે ઔર અધ્યાત્મસે યથાર્થ હૈ વો વિવેકી જાનતે હૈ એમ કહતે હૈ, જિસકો વિવેક નહીં વો જાન સકતે નહીં. (શ્રોતા:) વિવેકી માને સાધક ? (ગુરુદેવ ) સાધક-જ્ઞાની-સમકિતી. આંહી તો સમ્યગ્દષ્ટિ જાને એમ લેના હૈન. અજ્ઞાનીકો પત્તા હી કહાં હૈ કયા ચીજ હૈ? સમજમેં આયા? અપની દૃષ્ટિમેં ધ્રુવ આયા હૈ ઉસકો સબ વિવેક હૈ ઉસકો સબકા ખ્યાલ હૈ પર્યાય આ દ્રવ્ય આ, દૂસરે કો ઉસકી ખબર પડતી નહીં આહા હા! (પ્રમાણ વચન ગુરુદેવ!) શુદ્ધ પારિણામિક ભાવ સંબંધી–બાર અપૂર્વ પ્રવચન દ્વારાક્ષીણમોગુણ સ્થાનની પ્રાપ્તિનો અમોઘ ઉપાય દર્શાવનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો... જય હો જય હો! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 42 43 44