Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 43
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ www ભાવાર્થ હૈ સારી ગાથાકા આ ભાવાર્થ છે. યહ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ ઐસા આગમસે-અધ્યાત્મસે જ્ઞાન કરકે યથાર્થ કિયા હૈ એમ કહતે હૈં-આગમકી ભાષા કયા હૈ અધ્યાત્મકી ભાષા કયા હૈ–સબ મિલાકર કહા હૈ, મોક્ષકા મારગ આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક કહા, ઔર મોક્ષકામારગ અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મ અભિમુખ પરિણામ ને શુદ્ધોપયોગ કહા, દોયમેં વિરોધ નહીં, કયોંકિ દોય અપેક્ષા લેકર બાત કિયા હૈ. સમજમેં આયા? તથા–તેમ જ નયઢયકે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકકે અભિપ્રાય લેકર અવિરોધપૂર્વક કહા ગયા હૈ કર્યો કે? પહલે કહાથા કે જો ચાર ભાવ હૈ વો પર્યાયરૂપ હૈ, ત્રિકાળી ભાવ દ્રવ્યરૂપ હૈ ઐસા દોનોંકો મિલાકર બાત કિયા થા, પર્યાય નહીં હૈ ઐસા નહીં પર્યાય પર્યાયમેં હૈ. સમજમેં આયા? એમ કહતે હૈં દેખો! નયદ્રયકે દ્રવ્યાર્થિક-ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ ઔર વર્તમાન પર્યાયચારભાવરૂપ દો કો મિલાન કરકે અભિપ્રાય કો અવિરોધપૂર્વક કહા ગયા હૈ, ઉસમેં કહી વિરોધ હૈ નહીં, આચાર્ય પોતે સિદ્ધ કરતે હૈ, સમજમેં આયા? સૂક્ષ્મ તો હૈ થોડા ભાઈ ! ( શ્રોતા ) પર્યાય ભી તો હૈ, (ગુરુદેવ ) હાં, પર્યાય હૈ પણ પર્યાયકા ધ્યેય કયા હૈ વો બાત હૈ-ઇસલિએ તો દોય બાત કિયા હૈ કિ પારિણામિકભાવ ધૃવરૂપ હૈ પર્યાય ચાર ભાવરૂપ હૈ– ભાવના કરનેવાલા ઘુવકી ભાવના કરતે હૈં પર્યાયકી ભાવના કરતે નહીં, મોક્ષમાર્ગ તો પર્યાય હૈ. આહા.. હા.. હા! ભારે વાત ભાઈ ! નયયકે અભિપ્રાયકે અવિરોધપર્વક હી કહુને મેં આયા હોનેસે સિદ્ધ હૈ. (નિબંધ હૈ)-ઉસમેં કોઈ વિરોધ અંશેપણ આગમસે કે અધ્યાત્મસે હૈ નહીં. એમ આચાર્ય પોતે કહતે હૈ, ઐસા વિવેકી જાને... આહાહા! દેખો એક શબ્દમેં કહુ દિયા ઐસા વિવેકી જાને-રાગસે પૃથક હોકર ઘુવકા દેષ્ટિ કરનેસે, ઉસકી વિવેકી હો.. સબ ખબર પડતી હૈ. સમજમેં આયા? વિવેકી જાને હો-સંસ્કૃત ટીકામેં હૈ પહલેસે કર્તા-કર્મસે ઉપાડા હૈ, આત્મા કર્તા-ભોક્તા નહીં, વિકારકા કર્તા ને વિકારતા ભોક્તા દ્રવ્ય નહીં, ત્યાંથી ઉપાડા હૈ, સમજમેં આયા? કયા કહતે હૈં? (શ્રોતા ) એમ આવ્યું ને કે જાણવાવાળો તો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44