Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 42
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૬ હૈ ( શ્રોતાઃ ) ખંડરૂપ વિષયક ! ગુરુદેવઃ ખંડરૂપ ? ખંડરૂપ-જો પાંચ જ્ઞાન હૈ ન ! ( શ્રોતાઃ ) પર્યાય, પર્યાય ( ગુરુદેવઃ ) પર્યાય હૈ ન ! ( શ્રોતાઃ ) રાગ કરતી હૈ વો ? ગુરુદેવઃ રાગ, રાગકી બાત નહીં, યહાં તો એક સમયકી પર્યાય હૈ વો ખંડરૂપ હૈ. શુદ્ધ કેવળજ્ઞાનકી પર્યાય ભી ખંડરૂપ હૈ ભગવાન ત્રિકાળ હૈ વો અખંડ હૈ. સમજમેં આયા ? ખંડજ્ઞાનકો ભી ભાતા નહીં તો વળી શુભરાગને ભાવે ઔર નિમિત્તકો ભાનેકી ભાવના હો, ઐસી ભાવના જ્ઞાનીકો હોતી નહીં. ભારે વાત ભાઈ ! (બહુ ચોખ્ખું ) ( શ્રોતાઃ ) ઐસી ભાવના સમ્યગ્દષ્ટિકો ભાતા હૈ તો કહા હૈ ‘ આતમ ભાવના ભાતા હૈ ' ( ગુરુદેવઃ ) ઉસકો સંમત કરતે હૈં ધ્રુવકો, ધ્રુવ દૃષ્ટિમેં આયા વોહી સંમત કરતે હૈં વારંવાર ત્યાં જ દૃષ્ટિ પડી હૈ વારંવાર ત્યાં જ દૃષ્ટિ જાતી હૈ–એમ કહતે હૈં. ( શ્રોતાઃ ) હરસમયમેં હૈં? ગુરુદેવઃ હા, હરસમયમેં હૈં દૃષ્ટિ પણ આંહી વાત કરના હૈ ન ! પંચાચાર, યે આતા હૈ શ્લોક આતા હૈ નિયમસારમેં-પંચાચાર નિર્મળ પાનેવાલા, મુનિ ! પંચમગતિને કારણે, પંચમ ભાવકો સ્મરણ કરતે હૈં. ઐસા શ્લોક હૈ. કયા કહા ? નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તપ ને વીર્ય, નિર્મળ વીતરાગી-પંચાચાર પાલનેવાલા ધર્માત્મા, પંચમગતિકે કા૨ણે, પંચમભાવકો સ્મરણ કરતે હૈં ઐસા પાઠ હૈ. સ્મરણ કરતાકા અર્થ કયા ? ઉસકી પરિણતિ વારંવાર એ તરફ ઝૂકી હૈ. આહા.. હા.. હા.. હા ! સમજમેં આયા ? કથની તો એમજ આવે ને કથની કૈસી આવે ! ધર્મીકી-સમ્યગ્દષ્ટિકી દૃષ્ટિ ધ્રુવ ધ્યેય ઉપર ગઈ હૈ ને પરિણમન હુઆ હૈ.. સમજમેં આયા ? વો પરિણમન નિરંતર ચાલુ હૈ... ઉસકા નામ સ્વાત્માકો ધ્યાતા ભાતા હૈ એમ કહનેમેં આતા હૈ. ભાષામાં ઉપદેશ તો ઉપદેશની રીતે આવે ભાષા જડ, ભાવ કહના અંતરકા... સમજમેં આયા ? નિજ ૫૨માત્મ દ્રવ્ય વહી મેં હૈં પરંતુ એમ નહીં ભાતા કે ખંડજ્ઞાનરૂપ મેં હૈં. મેં મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન રૂપ મેં -ખંડજ્ઞાનરૂપ મેં હૈં ઐસી ભાવના જ્ઞાનીકો હોતી નહીં આહા... હા ! ઐસા ભાવાર્થ હૈ લ્યો ! ઐસા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44