Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 40
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ આહા ત્રિકાળી ભગવાન, જિસમેં પરિણતિ મોક્ષ કી ભી નહીં, ઐસા ભગવાન ધ્રુવ, કહતે હૈં કિ શુદ્ધ પારિણામિક ભાવ અને એ સિવાય એકસમયકી પર્યાય-ધર્મકી-સચ્ચી ધર્મકી પર્યાય હોં, વો ભી પરસ્વભાવ, પરદ્રવ્ય ને હેય હૈં. યે હે હૈં ઉપાદેય નહીં. આહા.. હા.. હા ! શેઠ? સૂના હી નહીં કભી ઐસા. (શ્રોતાઃ) આઠ સાલ હો ગયે, આપકે પાસ કસમ પહેલી વાર સૂના (ગુરુદેવ ) બાત સચ્ચી હૈ, વો હી વખત નહીં થા આ ગાથામેં, વંચાઈ ગયા હૈ પહલે ! સમજમેં આયા? આ તો અગમનિગમની વાતું હૈ! - કહતે હૈં અંતઃતત્ત્વ દ્રવ્ય-સ્વ, જિસકો આંહી પારિણામિકભાવ કહતે હૈં, જુઓ! (સહજ) પરમ પારિણામિકભાવ લક્ષણ-પારિણામિક, શુદ્ધપારિણામિક એમ લીયા હૈ કારણ કે વો અશુદ્ધપારિણામિકકા નિષેધ કરના હૈ ન ! શુદ્ધપારિણામિક પરમભાવ ! દૂસરા અપરમભાવ! કેવળજ્ઞાન આદિ, ક્ષાયિક સમકિત આદિ અપરમભાવ, ઔર (શુદ્ધપારિણામિક) પરમભાવ ધ્રુવ આહાહા !નિજપરમાત્મ દ્રવ્ય-નિજ પરમાત્મદ્રવ્ય ત્રિકાળી દેખો! નિજ અપના પરમાત્મદ્રવ્ય વહી મેં છું. સમ્યગ્દષ્ટિ, ઉસકો અપના ધ્યેય બનાકર ઐસા જાનતે હૈં ને માનતે હૈં, વહી મેં છું. સમજમેં આયા? એ મેં હૈં ઐસા નિર્ણય તો પર્યાય કરતી હૈ પણ પર્યાય નિર્ણય કરતી હૈ આ મૈં હૂં. સમજમેં આયા? નિજપરમાત્મ દ્રવ્ય ! જુઓ! એટલા વિશેષણ આયા થા, આયા થા ન પહલે? (દૂસરે પાને) સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયસે જીવ કર્તુત્વ-ભોıવસે રહિત હૈ ઔર બંધ-મોક્ષકે કારણ ને પરિણામસે શૂન્ય હૈ બીજે પાને છે. સમાજમેં આયા? (શ્રોતાને) પાનાં નહીં હૈ? તમારી પાસે? કયાં ગયા? ઉસકે પાસ નહીં ઘેર ભૂલ ગયા? સમજમેં આયા? અત્યારે વંચાતા હૈ વો ખબર હૈ કે નહીં ? ઘર તો ભૂલ ગયા હૈ, પાનાં ભૂલ ગયા? સમજમેં આયા? (શ્રોતા ) ગલતીસે પાનાં રખ દિયા ગલતીસે કહાં રખે? સમજમેં આયા? આ તો પીછે વારંવાર આતા નહીં હૈ. સમજમેં આયા? ઐસા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44