Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૨ ધ્યેય ? જો સકલ નિરાવરણ હૈ આત્મા આહા... હા ! જુઓ ! રાગ આદિ તો ઉદયભાવ હૈ, પણ શાસ્ત્રમેં ક્ષયોપશમ, ઉપશમ ને ક્ષાયિકકો સાવ૨ણ કહનેમેં આયા હૈ, પંડિતજી ? કયા કહતે હૈં ? ‘નિયમસાર ’મેં હૈ-સાવરણ હૈ ને-આવ૨ણકે અભાવકી અપેક્ષા આઈ ને ! પંચાસ્તિકાયમેં લિયા ન ચાર ભાવ કર્મકૃત, ભૈયા ? ( શ્રોતાઃ કુંદકુંદચાર્યે ) ( ગુરુદેવઃ કુંદકુંદાચાર્યે મૂળપાઠમેં લિયા હૈ, ( કયોંકિ ) કેવળજ્ઞાન ખંડરૂપ એક સમયકી પર્યાય હૈ–ઉસમે આવ૨ણકા અભાવકી અપેક્ષા આ ગઈ, કેવળજ્ઞાનકો ભી વિભાવભાવ-વિભાવજ્ઞાન કહનેમેં આયા હૈ, વિભાવ નામ વિશેષભાવ ભાઈ ?વિભાવ નામ વિશેષભાવ યે સામાન્યભાવ નહીં, આહા... હા... હા ! કહતે હૈં ‘સકલ નિરાવરણ ’-કેવળજ્ઞાનકો ભી, ચા૨ (ભાવ) આવરણવાલા કહા હૈ, ચા૨ ભાવકો ‘નિયમસાર 'મેં–ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચાર આવરણવાલા (કહા ગયા હૈ) કયુંકિ એકમેં આવ૨ણકા નિમિત્ત હૈ ને તીનોંમેં આવ૨ણકા અંશે અભાવ કા કા૨ણ હૈ તો ચારે અપેક્ષાવાલા ભાવ હો ગયા, તો સાવ૨ણ-આવ૨ણવાલા કહુ દિયા ઉનકો, (ઔર ) ભગવાન આત્મા સકલ નિાવ૨ણ ત્રિકાલ નિરાવ૨ણ-આવ૨ણ જિસકો હૈ હી નહીં. આહા.. હા ! સમજમેં આયા ? แ “ અહીં આત્મતત્ત્વ નિશ્ચયસે કિસકો કહતે હૈં યે બાત ચલતી હૈ, નિશ્ચયસે... યથાર્થસે... સત્યસે... વાસ્તવિકસે ધ્યાન ક૨ના૨ ધર્મી જીવ, કિસકો આત્મા માનતે હૈં ને કિસકો ધ્યેય બનાતે હૈં, વો બાત ચલતી હૈ ”. સકલ નિ૨ાવ૨ણ ’ ( આત્મા હૈ ) દૂસરા આવરણવાલા હૈ વો તો આયા, ભાઈ ! ચાર ભાવ આવરણવાલા હૈ એમ આયાને ઉસમેં ? ( શ્રોતાઃ આંહી છે) (ગુરુદેવ ) આંહી આવ્યું એમ નહીં બીજે (નિયમસારમાં ) પણ છે. ત્રિકાળ ભગવાન સત્ય જો જ્ઞાનસ્વભાવ ભાવ, ધ્રુવભાવ, અનાદિઅનંત એકરૂપભાવ, યે ત્રિકાળભાવ સકલ નિરાવરણ, વો ચા૨ ભાવ આવરણવાલા હૈ વો ધ્યેયમેં લેને લાયક નહીં (શ્રોતાઃ નહીં, નહીં, નહીં ) ઓ.. હો.. હો.. હો ! સમજમેં આયા ? માથે કહા ને એકદેશ પ્રગટ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44