Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રોતાઃ) ફરમાઈએ સાબ આપ કી બાત કુછ સમજમેં નહીં આ રહી હૈ (ગુરુદેવ ) બહુત અચ્છા બાત હૈ.
કહતે હૈં કિ જો ધ્રુવ, ધ્રુવ કારણપરમાત્મા અથવા અહીં કહા વો નિજપરમાત્મા-નિજદ્રવ્ય, ઉસમેં જ્ઞાન હૈ, દર્શન હૈ યે કૈસા? કે જ્ઞાન અપનેકો ત્રિકાળ યુગ૫ જાનેં ઐસા જ્ઞાન અંદર પડા હૈ (ધ્રુવ હૈ) ધ્રુવ, ઘુવકો જાને ઐસા પડા હૈ એમ કહતે હૈ અરે ભાઈ ગજબ વાત છે (બહુત ખૂબ-બહુ ચોખ્ખું) સમજમેં આયા? આહા.. હા!
સહજ કારણ જ્ઞાન ભી પરમાત્મા કોં-નિજપરમાત્મામેં, જુઓ ! આપણે (ચાલતા વિષયમાં નિજપરમાત્મદ્રવ્ય આવે છે ને! ઉસકા લક્ષણ હૈ યે. જો નિજપરમાત્મામેં વિદ્યમાન સહજ દર્શન, સહજ ચારિત્ર, સહુજ આનંદ, પરમચિશક્તિરૂપ વસ્તુ ઐસા નિજ કારણસમયસાર,
સ્વરૂપોંકો યુગપ ધ્રુવ જાનનેમેં સમર્થ હોના ચાહિયે, આ.. હા.. હા. હા! (શ્રોતા ) બહુત ખૂબ (શ્રોતા ) પર્યાયકી બાત નહીં હૈ? (ગુરુદેવઃ) પર્યાયકી બાત નહીં આ તો ઘુવકા ઐસા લક્ષણ (શ્રોતા ) ધ્રુવમેં ઐસી શક્તિ પડી હૈ? (ગુરુદેવ ) ઐસી શક્તિ, અપનેકો ત્રિકાળ યુગપ જાને ઐસા હી સ્વભાવ હૈ. આહા.. હા ! (શ્રોતાઃ) એમાં શક્તિ હૈ તો પર્યાય પ્રગટ હોતી હૈ. (ગુરુદેવ ) પર્યાય તો પ્રગટ... સમજમેં આયા?
ત્રિકાળ જ્ઞાન ધ્રુવ હૈ વો ઘુવકો બરાબર જાનતે હૈં-એમ કહતે હૈ, ઐસા ઉસકા (સ્વભાવ) હૈ–પડા હૈ. આહા. હા! “બ્રહ્મ ઉપદેશ' કર્યો આમાં આવે છે ને ભાઈ ! આનું પૂરું થાય ત્યારે.... બસ, આમાં જ એ છે જુઓ! ૧૧-૧૨ ગાથામાં છે, તેરમી (ગાથા) પછી, બાર ગાથામાં પોતે બ્રહ્મઉપદેશ કર્યો મેં એમ છે જુઓ ! (નિયમસાર ગાથા-૧૨) સંસારરૂપી લતાકા મૂલ છેદનેકો હંસિયારૂપ હૈ, યે ઉપન્યાસ સે “બ્રહ્મોપદેશ' કિયા)
પરમપારિણામિક સ્વભાવ, સંસારકો છેદનેમેં દાતરડા સમાન હૈ, છેદન ઉસકા અર્થ છેદનમેં હૈ ઐસી પર્યાય ઉસમેં નહીં, સંસારછેદન હી ઉસકા સ્વરૂપ હૈ. સમજમેં આયા. ભગવાન ધ્રુવ જ્ઞાયકભાવ, જિસકો યહાં નિષ્ક્રિય કહા થા–નિષ્ક્રિય કહા થા જિસમેં પરિણમન નહીં, જિસમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44