Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 35
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯ છે! કયાંક છે. હેં? કારણસમયસાર નામ આહા. હાં.. હા ! ભગવાન, કારણ નામ યહાં જો કહતે હૈં પરમાત્મદ્રવ્ય એ કારણસમયસાર (હે) તો ઉસકો કયા કહતે હૈં? કારણસમયસારમેં એક જ્ઞાન ઐસા હૈ કે અપનેકો પૂરણ જાને, દર્શન ઐસા હૈ (પૂરણ દેખે) આ ધ્રુવ હોં? આહા. હા ! સમજમેં આયા? એ (કથન) ક્યાંક હશે !પણ એ ક્યાં આપણને ખબર!નિયમસારમાં પણ કયાં હોય એ કાંઈ વળી આંહી હિન્દી (ગ્રંથ) છે પણ મેં ગુજરાતી વાંચ્યું હોય (શ્રોતા: ૧૧-૧૨ ગાથામાં છે.) ઉપયોગની વ્યાખ્યા આતી હૈ એતો છે પણ જ્ઞાન પોતાને જાણે છે એવું આવે છે. સમજ્યા! આવ્યું લ્યો આવ્યું ! કારણજ્ઞાન ભી ઐસા હી હૈ-૧૧, ૧૨ ગાથા આ તો (હિન્દી પ્રત) નવી છે ને એમાં ચિહ્ન ન હોય, ઓલામાં ચિત્ન કર્યા હોય. જુઓ! કયા કહતે હૈં? કારણ જ્ઞાન એ ત્રિકાળી જ્ઞાન-ધ્રુવજ્ઞાન! (“નિયમસાર” ગાથા-૧૨ ટીકા... કારણ જ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજપરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ, સહજ પરમ ચિલ્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું....) આંહી છે લ્યો, કારણ જ્ઞાન પણ તેવું જ છે, કેમ ? નિજ પરમાત્મામેં વિદ્યમાન સહુજ દર્શન-ત્રિકાળી દર્શન, ત્રિકાળી ચારિત્ર દેખો ત્રિકાળી ચારિત્ર પડા હૈ આત્મામેં, સમજમેં આયા? ઔર સહજસુખ ઔર સહજ-પરમ-ચિશક્તિરૂપ જ્ઞાન, નિજ કારણસમયસાર, સ્વરૂપોંકો યુગ૫ જાનનમેં સમર્થ હોને સે ઐસાહી હૈ દેખો! સૂક્ષ્મ હું થોડી બાત! ત્રિકાળ જો જ્ઞાન હૈ ધ્રુવ વો અપને જ્ઞાનકો જાનતે હૈં ઐસા ત્રિકાળ પડા હૈ-ત્રિકાળ ધ્રુવ જાનતા હૈ ઐસાહી જ્ઞાન હૈ (શ્રોતાઃ શક્તિ છે ને!) ગુરુદેવઃ શક્તિ હૈ પણ જાનનેકા સ્વભાવ પડા હૈ ન, પર્યાયમેં જાના ત્યારે ઐસા જાનનેવાલા ત્રિકાળ હૈ ઐસા નિર્ણય હુઆ. આહા. હા! સમજે ન... ૧૧-૧૨ ગાથા હૈ. સહજજ્ઞાન ભી વૈસા હી હૈ, કેમ? કેસે? કે નિજકારણસમયસાર, સ્વરૂપકો યુગપદ જાનનમેં સમર્થ હૈ, કયા કિયા? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44